- નેશનલ
મુંબઈ-વારાણસી ફ્લાઈટમાં મહિલાનું મોત, છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ
મુંબઈઃ મુંબઈથી વારાણસી જઈ રહેલા વિમાનનું છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટે ઉડાન ભર્યા પછી મહિલા પ્રવાસીની ઓનબોર્ડ ફ્લાઈટમાં તબિયત બગડી હતી. ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું ઈમર્જન્સીમાં લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. જોકે, લેન્ડિંગ કર્યા પછી પણ મહિલાને બચાવી…
- આમચી મુંબઈ
કચ્છના બે મિત્રો સાથે પાર્ટી કરીને પાછા ફરતાં અકસ્માતઃ ત્રણેય જણ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કચ્છથી આવેલા બે મિત્ર સાથે દારૂની પાર્ટી કર્યા બાદ ભોજન કરીને દક્ષિણ મુંબઈથી પાછા ફરતી વખતે કાર હંકારી રહેલા ઘાટકોપરના ગુજરાતી વેપારીએ બાંદ્રા-વરલી સી લિંક પર અચાનક કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ટકરાઇને ઊંધી વળી ગઇ હતી.…
- રાશિફળ
આજનું રાશિફળ (06-04-2025): આજે આટલી રાશિના લોકો માટે છે ગોલ્ડન દિવસ, જોઈ લો તમારી તો રાશિ નથી
મેષ રાશિના જાતકોની વાત કરવામાં આવે તો, આજનો દિવસ નાણાકીય બાબતો માટે ફાયદાકારક છે, પરંતુ પરિવારમાં થોડો વિવાદપૂર્ણ સાબિત થઈ રહે છે. એટલું જ નહીં પરંતુ કાર્યસ્થળ પર આજે તમારે છેતરપિંડીનો ભોગ બનવું પડશે. આજે તમારે કસરત પર ખાસ ધ્યાન…
- IPL 2025
સિરાજ સહિતના જીટીના બોલર્સે હૈદરાબાદની બૅટિંગ લાઇન-અપનો કચરો કરી નાખ્યો
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે આજે અહીં હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ (GT) સામેના મુકાબલામાં 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 152 રન બનાવ્યા હતા. 2024ની સાલથી હૈદરાબાદના બૅટ્સમેનની જે પ્રતિભા જોવા મળી એવું આ મૅચમાં જરાય નહોતું દેખાયું. ફરી એકવાર…
- સ્પોર્ટસ
વડા પ્રધાન મોદી 1996ના વર્લ્ડ ચૅમ્પિયન શ્રીલંકનોને મળ્યા, જાણો તેમને શું કહ્યું…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન 1996ના વન-ડે વર્લ્ડ કપની શ્રીલંકન ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને તેમની એ વિરલ સિદ્ધિની યાદ તાજી કરવાની સાથે એક મુદ્દાની વાત કરી હતી. મોદીએ તેમની સાથેની મુલાકાતમાં કહ્યું હતું…
- નેશનલ
કર્ણાટક કોંગ્રેસમાં ડખાઃ શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથેની બેઠકમાં રાહુલ ગાંધી થયા નારાજ?
નવી દિલ્હીઃ કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચાલતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શિવકુમાર ગયા ગુરુવાર અને શુક્રવારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સાથે નવી દિલ્હીની બે દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ મુલાકાતને…
- મહારાષ્ટ્ર
Waqf Bill મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું સરકાર પદ્મનાભ મંદિરનું સોનું પડાવવા માંગે છે…
નાશિક: વકફ સુધારા કાયદા પાછળ જમીન સંપાદન એ ભાજપ સરકારનો હેતુ છે એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળેએ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે સરકારનો ડોળો પ્રખ્યાત પદ્મનાભ મંદિરમાં (કેરળમાં) મોટા પ્રમાણમાં સોનું “પડાવી લેવા” પર છે. સપકાળે બંધારણની…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેના ગઢ પર ડોળોઃ થાણેમાં ‘શત પ્રતિશત’ દરજ્જો મેળવીશું: ભાજપ
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાની મુશ્કેલી વધારતું નિવેદન રવિવારે ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે તેમનો પક્ષ થાણેમાં સતત આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં થાણેમાં ‘શત પ્રતિશત’ (૧૦૦ ટકા) દરજ્જો…