- Uncategorized

72 કલાક બાદ બની રહ્યો ગજકેસરી રાજયોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આવનારા 72 કલાકમાં શુભ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેને કારણે અમુક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જાઈ રહ્યા છે. ચાલો જાણીએ કયો છે આ શુભ રાજયોગ અને એને કારણે કઈ રાશિના…
- IPL 2025

વાનખેડેમાં આજે મુંબઈ-બેંગલૂરુ વચ્ચે ટક્કરઃ બન્ને ટીમમાં અનેક મૅચ-વિનર છે
મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે વાનખેડે સ્ટેડિયમ (Wankhede stadium)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ 2015ની સાલથી માંડીને અત્યાર સુધીમાં જીતી નથી શકી, પરંતુ આજે (સાંજે 7.30 વાગ્યાથી) થનારા મુકાબલામાં અણધાર્યું પરિણામ આવી શકે, કારણકે બન્ને ટીમમાં અનેક મૅચ-વિનિંગ ખેલાડીઓ છે.હાર્દિક…
- આપણું ગુજરાત

અમદાવાદમાં આગામી બે દિવસ કોંગ્રેસનું ‘મહાઅધિવેશન’
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલા કૉંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કરી છે. આવતીકાલથી બે દિવસ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે ત્યારે સ્વાભાવિક છે કે ભાજપની…
- નેશનલ

મુંબઈ-વારાણસી ફ્લાઈટમાં મહિલાનું મોત, છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ
મુંબઈઃ મુંબઈથી વારાણસી જઈ રહેલા વિમાનનું છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટે ઉડાન ભર્યા પછી મહિલા પ્રવાસીની ઓનબોર્ડ ફ્લાઈટમાં તબિયત બગડી હતી. ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું ઈમર્જન્સીમાં લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. જોકે, લેન્ડિંગ કર્યા પછી પણ મહિલાને બચાવી…
- આમચી મુંબઈ

કચ્છના બે મિત્રો સાથે પાર્ટી કરીને પાછા ફરતાં અકસ્માતઃ ત્રણેય જણ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કચ્છથી આવેલા બે મિત્ર સાથે દારૂની પાર્ટી કર્યા બાદ ભોજન કરીને દક્ષિણ મુંબઈથી પાછા ફરતી વખતે કાર હંકારી રહેલા ઘાટકોપરના ગુજરાતી વેપારીએ બાંદ્રા-વરલી સી લિંક પર અચાનક કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ટકરાઇને ઊંધી વળી ગઇ હતી.…
- રાશિફળ

આજનું રાશિફળ (06-04-2025): આજે આટલી રાશિના લોકો માટે છે ગોલ્ડન દિવસ, જોઈ લો તમારી તો રાશિ નથી
મેષ રાશિના જાતકોની વાત કરવામાં આવે તો, આજનો દિવસ નાણાકીય બાબતો માટે ફાયદાકારક છે, પરંતુ પરિવારમાં થોડો વિવાદપૂર્ણ સાબિત થઈ રહે છે. એટલું જ નહીં પરંતુ કાર્યસ્થળ પર આજે તમારે છેતરપિંડીનો ભોગ બનવું પડશે. આજે તમારે કસરત પર ખાસ ધ્યાન…
- IPL 2025

સિરાજ સહિતના જીટીના બોલર્સે હૈદરાબાદની બૅટિંગ લાઇન-અપનો કચરો કરી નાખ્યો
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે આજે અહીં હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ (GT) સામેના મુકાબલામાં 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 152 રન બનાવ્યા હતા. 2024ની સાલથી હૈદરાબાદના બૅટ્સમેનની જે પ્રતિભા જોવા મળી એવું આ મૅચમાં જરાય નહોતું દેખાયું. ફરી એકવાર…
- સ્પોર્ટસ

વડા પ્રધાન મોદી 1996ના વર્લ્ડ ચૅમ્પિયન શ્રીલંકનોને મળ્યા, જાણો તેમને શું કહ્યું…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન 1996ના વન-ડે વર્લ્ડ કપની શ્રીલંકન ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને તેમની એ વિરલ સિદ્ધિની યાદ તાજી કરવાની સાથે એક મુદ્દાની વાત કરી હતી. મોદીએ તેમની સાથેની મુલાકાતમાં કહ્યું હતું…









