- આપણું ગુજરાત

ગુજરાતનું ગૌરવ: “એક પેડ માં કે નામ” અભિયાનમાં ૧૭.૪૮ કરોડ વૃક્ષો વાવી દેશમાં બીજા સ્થાને
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ જાળવણી અને માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2024થી કરાવી હતી. વડાપ્રધાને દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક…
- મનોરંજન

સલમાન ખાનની ‘મુન્ની’ 17 વર્ષની થઈઃ જુઓ ક્યુટ તસવીરો તમારું દિલ જીતી લેશે
મુંબઈઃ વર્ષ 2015માં સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ રિલીઝ થઈ હતી, જેમાં અભિનેતા સાથે એક સુંદર નાની છોકરી જોવા મળી હતી. આજે આ છોકરી 17 વર્ષની થઈ ગઈ છે. હવે તે પહેલા કરતા વધુ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે,…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને પાયાની લશ્કરી તાલીમ
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી દેશભક્તિ, શિસ્તની ભાવના જગાડવા અને નિયમિત શારીરિક કસરતની આદતને પ્રોત્સાહન આપવા માટે મૂળભૂત લશ્કરી તાલીમ આપવામાં આવશે એમ રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન દાદા ભુસેએ જણાવ્યું છે. દેશપ્રેમ જાગૃત કરવાની કોશિશ કરાશે વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે…
- IPL 2025

આઇપીએલની 18મી ફાઇનલ માટે સિક્કો ઉછળ્યોઃ પંજાબે ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગ
અમદાવાદઃ આરસીબી…આરસીબી…ની બૂમો અને ચીસો વચ્ચે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્કો ઉછાળવામાં આવ્યો હતો અને પંજાબ કિંગ્સ (PBKS)ના સુકાની શ્રેયસ ઐયરે ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. આ 18મી આઇપીએલ (IPL-2025) છે.રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુકાની રજત પાટીદારે સિક્કો…
- મહારાષ્ટ્ર

ગુડ ન્યૂઝ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે 5 જૂને સંપૂર્ણ શરુ થશે, સમયની બચત થશે
મુંબઈઃ લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી આખરે તેનું મુહૂર્ત આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) એ સમૃદ્ધિ હાઇવેના છેલ્લા તબક્કાના ઉદ્ઘાટન માટે શુભ સમય નક્કી કર્યો છે. મુંબઈ અને નાગપુર વચ્ચે 701 કિમી લાંબો હાઇવે બનાવવામાં…
- રાશિફળ

આજનું રાશિફળ (03-06-25): મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકો માટે દિવસ રહેશે એકદમ શાનદાર, જોઈ લો શું છે બાકી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. જીવનસાથી સાથે કોઈ અણબનાવ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે. સ્વાસ્થ્ય પર…
- સ્પેશિયલ ફિચર્સ

શું ફ્લાઈટમાં લઈ જઈ શકાય કેરી, શું છે નિયમ? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…
ઉનાળાની ઋુતુની વાત કરીએ તો બળબળતી ગરમી સિવાય આ ઉનાળામાં સૌથી વધુ ગમતી કોઈ બાબત હોય તો તે છે કેરી ખાવાનું. કેરી એ ફળોનો રાજા છે અને નાનાથી લઈને મોટા સૌને કેરી ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. ભારતમાં રહેતાં…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોવિડનાં 59 નવા કેસ નોંધાયા, 20 એકલા મુંબઈમાં
મુંબઈ: મહારાષ્ટ્રમાં ૫૯ નવા કોવિડ -૧૯ના કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે. મુંબઈગરાએ પણ ચેતવા જેવું છે, કેમકે કુલ કેસમાંથી ૨૦ એકલા મુંબઈમાં છે, જેના કારણે આ વર્ષે ૧ જાન્યુઆરીથી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૮૭૩ થઈ ગઈ છે, એમ5 આરોગ્ય…









