- મહારાષ્ટ્ર
વર્ધામાં જંગલી ડુક્કરને બચાવવાના પ્રયાસમાં કાર ટેન્કર સાથે ભટકાઈ: પોલીસ કર્મચારી, તેના પરિવારના ત્રણ સભ્યનાં મોત
વર્ધા: વર્ધા જિલ્લામાં માર્ગમાં અચાનક આવી ચડેલા જંગલી ડુક્કરને બચાવવાના પ્રયાસમાં પોલીસ કર્મચારીએ કાબૂ ગુમાવતાં કાર સામેથી આવતા ડીઝલ ટેન્કર સાથે ભટકાઇ હતી. આ અકસ્માતમાં પોલીસ કર્મચારી અને તેના પરિવારના ત્રણ સભ્યનાં મોત થયાં હતાં.જિલ્લાના માંડગાંવ-તરોડા માર્ગ પર સોમવારે રાતના…
- આપણું ગુજરાત
ગુજરાતથી મુંબઈ જતા મુસાફરો ટિકિટ બુક કરતા પહેલા આ વાંચી લો
અમદાવાદઃ ગુજરાતથી મુંબઈ હજારો પ્રવાસીઓ આવન-જાવન કરે છે આથી બન્ને રાજ્યો વચ્ચે ચાલતી ટ્રેનો મોટેભાગે ફુલ હોય છે. તમે પણ જો વેકેશનમાં આ ટ્રેનોનો ઉપયોગ કરવા માગતા હો તો પહેલા આ સમાચાર વાંચી લેજો. પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબર ધરાવતા શહેરનું નામ ખુલતાબાદથી બદલીને રત્નાપુર કરાશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ પરનો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારના એક પ્રધાન સંજય શિરસાટે ખુલતાબાદ શહેરનું નામ બદલવાની જાહેરાત કરી છે. અગાઉ સરકારે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કર્યું હતું.મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ પર ચાલી રહેલા…
- મનોરંજન
જાણીતા પ્રોડ્ક્શન હાઉસની પાર્ટીમાં અભિષેક બચ્ચન, નિમરત કૌર, રશ્મિકા મંદાના છવાયા
મુંબઈઃ ‘સ્ત્રી’, ‘ભેડિયા’ જેવી ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સના 20 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડની ઘણી બધી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ કલાકારોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા…
- IPL 2025
એકેય સેન્ચુરી ન થઈ, પણ ત્રણ વિદેશી બૅટ્સમેને લખનઊને 238/3નો તોતિંગ સ્કોર અપાવ્યો
કોલકાતાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે આજે અહીં આઇપીએલ (IPL 2025)ના દમદાર મુકાબલામાં યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે બૅટિંગ મળી એનો ટૉપ-ઑર્ડરના ત્રણેય વિદેશી બૅટ્સમેને પૂરો ફાયદો લીધો હતો અને શાનદાર ઓપનિંગ બાદ ઇનિંગ્સને ધમાકેદાર અંત આપ્યો હતો. વૈભવ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, કારણ કે મુંબઈ પહેલેથી જ એક ફિનટેક રાજધાની છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું.‘આઈજીએફ મુંબઈ એનએક્સટી 25: લીડિંગ ધ લીપ’ નામના…
- નેશનલ
વર્ષ પછી સમાજવાદી પાર્ટીના સાસંદ પહોંચ્યા શ્રીરામના શરણે, પાર્ટીમાં નવાજૂનીના એંધાણ?
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (સપા)માં રામ ભક્તિ જાગ્રત થઈ હોય તેવું લાગી રહ્યું છે. રામ નવમીના અયોધ્યાના પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે રામ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતા. આ દરમિયાન સપાના સાંસદે કહ્યું કે, રામ અમારા રોમે રોમમાં વસેલા છે, આપણે…
- રાશિફળ
48 કલાક બાદ ગુરુ આ રાશિના જાતકોને ગુરુ કરાવશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન, અધ્યાત્મિક અને સન્માનનો કારક માનવામાં આવ્યો છે. આવો આ ગુરુ મંગળના નક્ષત્રમાં ગોચર કરવામાં જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુના…