- નેશનલ
વર્ષ પછી સમાજવાદી પાર્ટીના સાસંદ પહોંચ્યા શ્રીરામના શરણે, પાર્ટીમાં નવાજૂનીના એંધાણ?
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (સપા)માં રામ ભક્તિ જાગ્રત થઈ હોય તેવું લાગી રહ્યું છે. રામ નવમીના અયોધ્યાના પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે રામ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતા. આ દરમિયાન સપાના સાંસદે કહ્યું કે, રામ અમારા રોમે રોમમાં વસેલા છે, આપણે…
- રાશિફળ
48 કલાક બાદ ગુરુ આ રાશિના જાતકોને ગુરુ કરાવશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન, અધ્યાત્મિક અને સન્માનનો કારક માનવામાં આવ્યો છે. આવો આ ગુરુ મંગળના નક્ષત્રમાં ગોચર કરવામાં જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુના…
- ભુજ
કચ્છના રણમાં ગૂમ થયેલા ત્રણ યુવાનમાંથી બે મળ્યા, એકની શોધ જારી
ભુજઃ ભીષણ ગરમી વચ્ચે સીમાવર્તી રાપર તાલુકાના બેલાના અફાટ રણમાં આગામી સોલાર પ્રોજેક્ટ માટે સર્વે કરવા ગયેલા ત્રણ પરપ્રાંતિય કર્મીઓ ગૂમ થઈ જતા જતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ભયાનક ગરમી વચ્ચે ત્રણ લોકો ગુમ થઇ ગયા હોવા અંગેની…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં વક્ફ બિલ વિરોધી 14 અરજી મુદ્દે 15મી એપ્રિલના સુનાવણી હાથ ધરાશે
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલને સંસદની સાથે રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા પછી પણ એના વિરોધમાં મુસ્લિમ સંગઠનોની સાથે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. વિવિધ પાર્ટી સાથે મુસ્લિમ સંગઠનોએ વક્ફ સંશોધન બિલના વિરોધમાં અત્યાર સુધીમાં 14 અરજી કરવામાં આવી છે, જેના…
- ઇન્ટરનેશનલ
અમેરિકા OPT સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે: ભારતીય વિદ્યાર્થીઓ આ રીતે થશે અસર
વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ યુનાઇટેડ સ્ટેટ્સની ઈમિગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. એવામાં યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં એક નવું બિલ રજુ કરવામાં આવ્યું છે. આ બીલ પસાર થતા યુએસમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માઠી અસર થઇ શકે…
- રાશિફળ
આજનું રાશિફળ (08-04-2025): આજનો દિવસ આ 6 રાશિના જાતકો માટે લાભદાયી રહેશે, જાણો બાકી રાશિના શું થશે હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને વ્યવસાયમાં સારો નફો મળવાની સંભાવના છે અને તમે ભાગીદારીમાં કોઈ સોદો ફાઈનલ કરી શકો છો. જો તમારા પ્રિયજનો સાથે સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી, તો તે દૂર થઈ જશે અને પરિવારના…
- અમદાવાદ
કોંગ્રેસના મહાઅધિવેશનમાં પ્રિયંકા ગાંધી પર પાર્ટી થશે મહેરબાન! સૂત્રોએ કહ્યું – મોટી જવાબદારી મળશે
અમદાવાદઃ કોંગ્રેસ હવે આગામી ચૂંટણીને લઈને પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતની 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે તૈયારીઓ કરવાની છે. આવતીકાલથી અમદાવાદ ખાતે કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના 2000 થી…
- Uncategorized
સગર્ભા મહિલાનું મૃત્યુ: તપાસ સમિતિના અહેવાલમાં પુણેની હોસ્પિટલે અગાઉ ચુકવણીની માગણી કરીને ધોરણોનું ઉલ્લંઘન કર્યાનું તારણ
પુણે: પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ દ્વારા 10 લાખ રૂપિયાની ડિપોઝિટ ન ભરવા માટે દાખલ કરવાનો ઇનકાર કરાયેલી ગર્ભવતી મહિલાના મૃત્યુની તપાસ કરી રહેલી સમિતિના અહેવાલમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા ચેરિટેબલ હોસ્પિટલોને કટોકટીના કેસોમાં અગાઉ ચુકવણીની માગણી…
- મહારાષ્ટ્ર
વર્ધામાં ધોતી પહેરી નહીં હોવાથી મંદિરમાં નો-એન્ટ્રી: ભાજપના નેતાનો દાવો
વર્ધા (મહારાષ્ટ્ર): પૂજાની ધોતી પહેરી ન હોવાથી ભગવાન રામના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં, એવો આક્ષેપ ભાજપના ભૂતપૂર્વ સાંસદ રામદાસ તાડસે કર્યો હતો. ભગવાનની પ્રતિમાને પાસે જવું હોય તો સોવાલે (ધોતી) પહેરવી ફરજિયાત છે એમ કહીને વર્ધા જિલ્લાના દેવલી…
- આમચી મુંબઈ
ગરમીથી મુંબઈ અને માથેરાન સરખા તપ્યાઃ આગામી બે-ત્રણ દિવસ IMDની શું છે આગાહી?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનનો પારો વધ્યો છે. ગયા અઠવાડિયે કમોસમી વરસાદ બાદ એક-બે દિવસ થોડો દિલાસો મળ્યો હતો, પરંતુ હવે સ્થિતિ ગંભીર બની છે. તાપમાનમાં વધારો રહેશે જ એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મુંબઈમાં ગરમીના પારાની સાથે…