- આપણું ગુજરાત
ગુજરાતમા બિન-હથિયારી PSIની 472 જગ્યા માટે એક લાખથી વધુ ઉમેદવાર રવિવારે લેખિત પરીક્ષા આપશે
અમદાવાદ : ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 13/04/2025 ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં…
- રાશિફળ
Hanuman Jayanti પર જાણો બજરંગબલિની મનગમતી રાશિઓ વિશે…
આજે 12મી એપ્રિલના હનુમાન જયંતિની ઉજવણી કરાઈ રહી છે અને સંકટ મોચન હનુમાનજી સાત ચિરંજીવીઓમાંથી એક છે. સાચા મનથી જો તમે હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો તમને તેના ફળ ચોક્કસ મળે છે. હનુમાનજી તમારા જીવનમાં આવેલા સંકટને દૂર કરે છે.…
- નેશનલ
પાટનગર દિલ્હી સહિત બિહારના વાતાવરણમાં પલટોઃ વીજળી પડવાથી 25નાં મોત
નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં વરસાદના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી પણ દિલ્હીના અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ પહેલા ભારતીય હવામાન વિભાગે NCRના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી. ગુરુવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન…
- આમચી મુંબઈ
દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરો: છગન ભુજબળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અજીત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સિનિયર નેતા છગન ભુજબળે ગુરુવારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણીને ટેકો આપ્યો હતો.પત્રકારો સાથે વાત કરતા ભુજબળે કહ્યું હતું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને તેમની અનામત માટે કોર્ટમાં…
- IPL 2025
આજથી ધોની ફરી ચેન્નઈનો કેપ્ટન!
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (RUTURAJ GAIKWAD) કોણીમાં ફ્રૅક્ચર થયું હોવાથી આઇપીએલ (IPL 2025)ની આ સીઝનની બહાર થઈ ગયો છે અને તેની ગેરહાજરીમાં ભૂતપૂર્વ કૅપ્ટન અને સીએસકેને પાંચ ટાઇટલ જિતાડનાર મહેન્દ્રસિંહ ધોની (MS…
- આમચી મુંબઈ
મનસેનું થાણેમાં લોઢા કન્સ્ટ્રક્શન કંપની સામે વિરોધ પ્રદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે શહેરના કોલશેત વિસ્તારમાં લોઢા કન્સ્ટ્રક્શન કંપનીના એક પ્રોજેક્ટમાં ગ્રાહકોએ પૈસા રોક્યા હતા. જોકે, આમાંના કેટલાક ગ્રાહકોએ તેમની બેંક લોન મંજૂર થઈ ન હોવાથી એવી માગણી કરી હતી કે તેમના ઘરોની નોંધણી રદ કરવામાં આવે અને ચૂકવવામાં…
- આમચી મુંબઈ
મુંબઈમાં કુણાલ કામરાનું સ્વાગત તો ‘શિવસેના’ સ્ટાઇલથી થશે, કોણે કહ્યું?
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આડકતરી રીતે ‘ગદ્દાર’ કહેનારા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા મુંબઈ આવશે ત્યારે તેનું શિવસેના સ્ટાઇલમાં સ્વાગત કરાશે, એમ શિવસેનાના નેતા રાહુલ કનાલે જણાવ્યું હતું. કામરાએ જ્યાં શો કર્યો હતો તે ખારના સ્ડુડિયોમાં ૨૩મી માર્ચે શિવસૈનિકો…
- નેશનલ
એર ઈન્ડિયાના પાઈલટનું એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કર્યા પછી મોત, જાણો કિસ્સો?
નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસના એક પાઈલટનું દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ પછી મોત થયું હતું. દિલ્હી એરપોર્ટ પર વિમાન લેન્ડ કર્યા પછી તરત જ એર ઈન્ડિયા એક્સપ્રેસના 35 વર્ષીય પાઇલટનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફ્લાઈટે શ્રીનગરથી…
- મહારાષ્ટ્ર
પરિવહન મંત્રી સરનાઈકે ગુણવત્તાયુક્ત પરિવહન સેવાનું વચન આપ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને આઈએએસ અધિકારી સંજય સેઠીને આ પદેથી વિદાય આપ્યા બાદ રાજ્ય સંચાલિત કોર્પોરેશન એમએસઆરટીસીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગુરુવારે એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે રાજ્ય પરિવહન…