- IPL 2025

મિચલ માર્શ આજે કયા અંગત કારણસર નથી રમી રહ્યો?
લખનઊઃ આજે આઈપીએલ (IPL-2025)ની 26મી મૅચમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને ગુજરાત જાયન્ટ્સ (GT) સામે મુકાબલાના આરંભ પહેલાં જ એક ઝટકો લાગ્યો હતો જેમાં લખનઊની ટીમના ઓપનર મિચલ માર્શે મૅચ અગાઉ થોડી વાર પહેલાં જ ન રમવાનો નિર્ણય ટીમ-મૅનેજમેન્ટને જણાવ્યો હતો.…
- મહારાષ્ટ્ર

પોતાને આલમગીર કહેવડાવનારા ઔરંગઝેબને પરાજય બાદ મહારાષ્ટ્રમાં દફનાવવામાં આવ્યો: અમિત શાહ
રાયગડ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરીની પ્રશંસા કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઔરંગઝેબ, જેણે પોતાને આલમગીર ગણાવ્યો અને જીવનભર મહારાષ્ટ્રમાં મરાઠાઓ સામે લડ્યો, તે એક પરાજિત માણસ તરીકે મૃત્યુ પામ્યો અને અહીંની માટીમાં તેને દફનાવવામાં…
- પોરબંદર

ગુજરાતના ઐતિહાસિક માધવપુર ઘેડના મેળામા 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી
ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે માધવપુર ઘેડ મેળાનું પોરબંદર ખાતે ગત તા. 6 થી 10 એપ્રિલ સુધી 5 દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ રાણી રૂક્ષમણી સાથે…
- સ્પેશિયલ ફિચર્સ

NASAએ આપી રૂ. 25 કરોડ જિતવાની ઓફર, કરવું પડશે આ કામ…
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા ને? કદાચ તમારા મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે ભાઈ આખરે એવું તે શું કામ છે કે જેના માટે નાસા (NASA) લોકોને 25 કરોડ રૂપિયાનું ઈનામ ઓફર કરી રહ્યું છે?…
- આપણું ગુજરાત

ગુજરાતમા બિન-હથિયારી PSIની 472 જગ્યા માટે એક લાખથી વધુ ઉમેદવાર રવિવારે લેખિત પરીક્ષા આપશે
અમદાવાદ : ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 13/04/2025 ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં…
- રાશિફળ

Hanuman Jayanti પર જાણો બજરંગબલિની મનગમતી રાશિઓ વિશે…
આજે 12મી એપ્રિલના હનુમાન જયંતિની ઉજવણી કરાઈ રહી છે અને સંકટ મોચન હનુમાનજી સાત ચિરંજીવીઓમાંથી એક છે. સાચા મનથી જો તમે હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો તમને તેના ફળ ચોક્કસ મળે છે. હનુમાનજી તમારા જીવનમાં આવેલા સંકટને દૂર કરે છે.…
- નેશનલ

પાટનગર દિલ્હી સહિત બિહારના વાતાવરણમાં પલટોઃ વીજળી પડવાથી 25નાં મોત
નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં વરસાદના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી પણ દિલ્હીના અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ પહેલા ભારતીય હવામાન વિભાગે NCRના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી. ગુરુવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન…
- આમચી મુંબઈ

દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરો: છગન ભુજબળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અજીત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સિનિયર નેતા છગન ભુજબળે ગુરુવારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણીને ટેકો આપ્યો હતો.પત્રકારો સાથે વાત કરતા ભુજબળે કહ્યું હતું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને તેમની અનામત માટે કોર્ટમાં…
- IPL 2025

આજથી ધોની ફરી ચેન્નઈનો કેપ્ટન!
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (RUTURAJ GAIKWAD) કોણીમાં ફ્રૅક્ચર થયું હોવાથી આઇપીએલ (IPL 2025)ની આ સીઝનની બહાર થઈ ગયો છે અને તેની ગેરહાજરીમાં ભૂતપૂર્વ કૅપ્ટન અને સીએસકેને પાંચ ટાઇટલ જિતાડનાર મહેન્દ્રસિંહ ધોની (MS…
- આમચી મુંબઈ

મનસેનું થાણેમાં લોઢા કન્સ્ટ્રક્શન કંપની સામે વિરોધ પ્રદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે શહેરના કોલશેત વિસ્તારમાં લોઢા કન્સ્ટ્રક્શન કંપનીના એક પ્રોજેક્ટમાં ગ્રાહકોએ પૈસા રોક્યા હતા. જોકે, આમાંના કેટલાક ગ્રાહકોએ તેમની બેંક લોન મંજૂર થઈ ન હોવાથી એવી માગણી કરી હતી કે તેમના ઘરોની નોંધણી રદ કરવામાં આવે અને ચૂકવવામાં…









