- સ્પોર્ટસ
વિશ્વનાથન આનંદ આવું કેમ કહે છે? `આવતા મહિને કાર્લસનનું આવી જ બન્યું સમજો’
મુંબઈઃ ચેસ (Chess)માં ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ અને બીજો ગ્રેન્ડમાસ્ટર અર્જુન એરીગૈસી આવતા મહિને નોર્વેમાં નોર્વે ચેસ (Norway chess) ટૂર્નામેન્ટમાં ભાગ લેશે એ દરમ્યાન તેમની સામે નોર્વેના જ વર્લ્ડ નંબર-વન ખેલાડી મૅગ્નસ કાર્લસને (Magnus Carlsen) જીતવા માટે ભારે સંઘર્ષ…
- મહારાષ્ટ્ર
નોકરી ઇચ્છુકોની માગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનો: શરદ પવારની મહારાષ્ટ્ર સરકારને સલાહ
પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરી રહેલા નોકરી ઇચ્છુકો સામે પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે અને રાજ્ય સરકારને તેમના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવા જણાવ્યું છે.પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યાના એક દિવસ પછી નોકરી ઇચ્છુકો…
- મહારાષ્ટ્ર
રાયગડ કિલ્લાને ‘પ્રેરણાના સ્થળ’માં પરિવર્તિત કરવામાં આવશે: અમિત શાહ
રાયગઢ: રાયગડ કિલ્લો, જ્યાં પ્રતિષ્ઠિત મરાઠા યોદ્ધા-રાજા છત્રપતિ શિવાજી મહારાજે ‘હિંદવી-સ્વરાજ્ય’નો પાયો નાખ્યો હતો, તેને બાળકોમાં રાષ્ટ્ર નિર્માણ મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ‘પ્રેરણાના સ્થળ’માં પરિવર્તિત કરવામાં આવશે, એમ જણાવતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, ‘રાયગડ કિલ્લો…
- IPL 2025
મિચલ માર્શ આજે કયા અંગત કારણસર નથી રમી રહ્યો?
લખનઊઃ આજે આઈપીએલ (IPL-2025)ની 26મી મૅચમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને ગુજરાત જાયન્ટ્સ (GT) સામે મુકાબલાના આરંભ પહેલાં જ એક ઝટકો લાગ્યો હતો જેમાં લખનઊની ટીમના ઓપનર મિચલ માર્શે મૅચ અગાઉ થોડી વાર પહેલાં જ ન રમવાનો નિર્ણય ટીમ-મૅનેજમેન્ટને જણાવ્યો હતો.…
- મહારાષ્ટ્ર
પોતાને આલમગીર કહેવડાવનારા ઔરંગઝેબને પરાજય બાદ મહારાષ્ટ્રમાં દફનાવવામાં આવ્યો: અમિત શાહ
રાયગડ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરીની પ્રશંસા કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઔરંગઝેબ, જેણે પોતાને આલમગીર ગણાવ્યો અને જીવનભર મહારાષ્ટ્રમાં મરાઠાઓ સામે લડ્યો, તે એક પરાજિત માણસ તરીકે મૃત્યુ પામ્યો અને અહીંની માટીમાં તેને દફનાવવામાં…
- પોરબંદર
ગુજરાતના ઐતિહાસિક માધવપુર ઘેડના મેળામા 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી
ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે માધવપુર ઘેડ મેળાનું પોરબંદર ખાતે ગત તા. 6 થી 10 એપ્રિલ સુધી 5 દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ રાણી રૂક્ષમણી સાથે…
- સ્પેશિયલ ફિચર્સ
NASAએ આપી રૂ. 25 કરોડ જિતવાની ઓફર, કરવું પડશે આ કામ…
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા ને? કદાચ તમારા મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે ભાઈ આખરે એવું તે શું કામ છે કે જેના માટે નાસા (NASA) લોકોને 25 કરોડ રૂપિયાનું ઈનામ ઓફર કરી રહ્યું છે?…
- આપણું ગુજરાત
ગુજરાતમા બિન-હથિયારી PSIની 472 જગ્યા માટે એક લાખથી વધુ ઉમેદવાર રવિવારે લેખિત પરીક્ષા આપશે
અમદાવાદ : ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 13/04/2025 ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં…
- રાશિફળ
Hanuman Jayanti પર જાણો બજરંગબલિની મનગમતી રાશિઓ વિશે…
આજે 12મી એપ્રિલના હનુમાન જયંતિની ઉજવણી કરાઈ રહી છે અને સંકટ મોચન હનુમાનજી સાત ચિરંજીવીઓમાંથી એક છે. સાચા મનથી જો તમે હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો તમને તેના ફળ ચોક્કસ મળે છે. હનુમાનજી તમારા જીવનમાં આવેલા સંકટને દૂર કરે છે.…