- મહારાષ્ટ્ર

ચંદ્રપુર ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 17,432 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર
ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 17,432 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર (એમઓયુ) કરવામાં આવ્યા હતા, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.નાગપુર ડિવિઝન જેનો ચંદ્રપુર એક ભાગ છે, તેને આપવામાં આવેલા 14,000 કરોડ રૂપિયાના લક્ષ્યાંક કરતાં આ આંકડો વધારે છે. એટલું…
- મહારાષ્ટ્ર

એકનાથ શિંદેએ અજિત પવારની ફરિયાદ કરી અમિત શાહને નાણાં ખાતું ફાઇલ ક્લિયર કરવામાં સતત વિલંબ કરે છે એવી રાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરી હતી અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના પ્રધાનો દ્વારા મોકલવામાં આવેલી ફાઇલોને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના…
- આપણું ગુજરાત

ગુજરાતમા કમલમમા ભાજપની મહત્વની બેઠક યોજાઈ, રાજકીય નવાજૂનીના એંધાણ
અમદાવાદઃ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલ તથા અનુસૂચિત જાતિ મોરચાના લાલસિંહ આર્યાના નેતૃત્વ હેઠળ મહત્વની બેઠક મળી હતી. તેમની સાથે સાથે તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક…
- મહારાષ્ટ્ર

શક્તિપીઠ એક્સપ્રેસ-વે ખેડૂતોના ભોગે થોડા લોકોને મદદ કરવા માટે: રાજુ શેટ્ટી
જાલના: સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટીએ શનિવારે પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસ-વેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સ્વાર્થી લોકો દ્વારા આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે.86,300 કરોડ રૂપિયાનો નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે 810 કિલોમીટર લાંબો છે અને મહારાષ્ટ્રના 12 જિલ્લાઓમાંથી પસાર…
- આમચી મુંબઈ

પશ્ચિમ બંગાળમાં હત્યા-લૂંટના કેસનો ફરાર આરોપી બાંદ્રાથી ઝડપાયો
મુંબઈ: પશ્ચિમ બંગાળમાં સ્થાનિક બૂકીની હત્યા અને લૂંટના કેસમાં ફરાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રબીઉલ મિયાં ઉર્ફે બાબુ (34) તરીકે થઇ હતી, જેણે ગુનો આચર્યા બાદ લોનાવલામાં બે મહિના ક્ધસ્ટ્રકશન સાઇટ પર…
- સ્પોર્ટસ

વિશ્વનાથન આનંદ આવું કેમ કહે છે? `આવતા મહિને કાર્લસનનું આવી જ બન્યું સમજો’
મુંબઈઃ ચેસ (Chess)માં ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ અને બીજો ગ્રેન્ડમાસ્ટર અર્જુન એરીગૈસી આવતા મહિને નોર્વેમાં નોર્વે ચેસ (Norway chess) ટૂર્નામેન્ટમાં ભાગ લેશે એ દરમ્યાન તેમની સામે નોર્વેના જ વર્લ્ડ નંબર-વન ખેલાડી મૅગ્નસ કાર્લસને (Magnus Carlsen) જીતવા માટે ભારે સંઘર્ષ…
- મહારાષ્ટ્ર

નોકરી ઇચ્છુકોની માગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનો: શરદ પવારની મહારાષ્ટ્ર સરકારને સલાહ
પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરી રહેલા નોકરી ઇચ્છુકો સામે પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે અને રાજ્ય સરકારને તેમના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવા જણાવ્યું છે.પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યાના એક દિવસ પછી નોકરી ઇચ્છુકો…
- મહારાષ્ટ્ર

રાયગડ કિલ્લાને ‘પ્રેરણાના સ્થળ’માં પરિવર્તિત કરવામાં આવશે: અમિત શાહ
રાયગઢ: રાયગડ કિલ્લો, જ્યાં પ્રતિષ્ઠિત મરાઠા યોદ્ધા-રાજા છત્રપતિ શિવાજી મહારાજે ‘હિંદવી-સ્વરાજ્ય’નો પાયો નાખ્યો હતો, તેને બાળકોમાં રાષ્ટ્ર નિર્માણ મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ‘પ્રેરણાના સ્થળ’માં પરિવર્તિત કરવામાં આવશે, એમ જણાવતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, ‘રાયગડ કિલ્લો…









