- આમચી મુંબઈ

બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે
કલ્યાણઃ એક 13 વર્ષની સગીરાને લલચાવી, પોતાના ઘરે લઈ જઈ તેનાં પર બળાત્કાર કરી, તેની હત્યા કર્યાના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા વિશાલ ગવળી નામના કલ્યાણના ગુંડાએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી જેલ પ્રશાસન હરકતમાં આવ્યું છે,…
- ઉત્સવ

ફોકસઃ ટીનેજર્સ કેમ બની રહ્યાં છે અનિદ્રાના શિકાર?
-નીલમ અરોરા કિશોરાઅવસ્થામાં શરીરમાં અગત્યના ફેરફાર થાય છે. તેઓ વયસ્ક થવા તરફ આગળ વધી રહ્યા હોય છે. એને કારણે તેમની ઊંઘમાં બદલાવ આવે છે. એના કારણે પારિવારિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિની તેમની ઊંઘ પર અસર થાય છે. તેમને 9 કલાક…
- ઉત્સવ

વલો કચ્છ: જાગીને જો ‘તેજ’, સુખ એટલે તારામાં તું
-ડૉ. પૂર્વી ગોસ્વામી 16મી એપ્રિલ 2021 એટલે કચ્છી મર્મી કવિ તેજપાલ ધારશી શાહ ‘તેજ’ની પુણ્યતિથિ. તેમને યાદ કરવાની તક ઝડપું છું. થોડા સમય પહેલા અબડાસા તાલુકાના તેરા ગામે જવાનું થયું હતું. હેરિટેજ વિલેજ તરીકે જાહેર આ ગામની વાત જ નિરાળી…
- ઉત્સવ

મિજાજ મસ્તી: જોક્સ કે જીવન… શાકાહાર એટલે શાકાહાર
-સંજય છેલ ટાઇટલ્સ:અતિમાં નહીં, ગતિમાં મજા છે. (છેલવાણી)એક ચોખવટ: અમે જન્મથી ને બાય ચોઇસ, શાકાહારી છીએ અને શાકાહારનું સમર્થન કરીએ છીએ. શાકાહાર કે માંસાહાર. એ સેન્સિટિવ સબ્જેક્ટ છે, જે ગાંધીથી લઇને ગુજરાતમાં નોન-વેજની લારી સુધી, કકળાટની કવ્વાલી રૂપે ચાલે જ…
- Uncategorized

ઈકો-સ્પેશિયલ: હવે યુએસ-ચીન આમને-સામને: આ વેપાર યુદ્ધમાં ભારતને લાભ થવાની કેટલી આશ…?
-જયેશ ચિતલિયા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે એની લાક્ષણિકતા મુજબ ટૅરિફને લઈને આખરે જબરદસ્ત ટર્ન માર્યો છે. પરિણામે, વિશ્વ વેપારમાં 90 દિવસ બાદ ફરી શું થશે એ કહેવું કઠિન છે. આમ છતાં, હાલમાં જે થવા જઈ રહ્યું હતું તેવું નહી થાય…
- રાશિફળ

આજનું રાશિફળ (13-04-25): આ બે રાશિના જાતકોને આજે મળશે Good News, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રીતે ફળદાયી રહેવાનો છે. આજે તમે કોઈ નવું ઈલેક્ટ્રોનિક ગેજેટ ઘરે લઈ આવશો. તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે, જેને કારણે તમારી સમસ્યાઓમાં વૃદ્ધિ થશે. પરંતુ તમારે એનાથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી. શેરબજારમાં રોકાણ કરવું…









