-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશ: 625 ફૂટની ઊંચાઈએ પાઈલટને બચવાનો સમય જ ન મળ્યો!અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન બપોરે 1:30 વાગ્યે રન-વે પર હતું અને 1:38 વાગ્યે રનવેના છેલ્લા ભાગમાંથી સફળતાપૂર્વક ટેકઓફ કરી ચૂક્યું હતું. જોકે, ટેકઓફના માત્ર બે જ મિનિટમાં, એટલે કે બપોરે 1:40 વાગ્યે, વિમાન… 
-  અમદાવાદ પ્લેન ક્રેશ: મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલ લેવા પરિજનો હોસ્પિટલ પહોંચ્યાઅમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ક્રેશ થઈ હતી જેમાં 242 લોકોમાંથી એકનો બચાવ થયો છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ કરવા માટે બી. જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે પીડિતોના સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે… 
-  અમદાવાદ સુરતથી સીધા સિવિલ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલઃ ઇજાગ્રસ્તોની કરી મુલાકાતઅમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું અને 1.40 વાગ્યે ક્રેશ… 
-  અમદાવાદ અમદાવાદમાં પ્લેન ક્રેશ: વિપક્ષે ચૂંટણી કાર્યક્રમો સ્થગિત કર્યાંઅમદાવાદ: આજે બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. વિમાનમાં 242 યાત્રી… 
-  અમદાવાદ અમદાવાદમાં પ્લેન ક્રેશ: અકસ્માતના મૂળ કારણ અંગે ક્યારે ખબર પડશે, જાણો હકીકતઅમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં આજે મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ અને તેની સ્થિતિ જોઇને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા… 
-  અમદાવાદ અમદાવાદમાં પ્લેન ક્રેશ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરીઅમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં આજે, બપોરે લગભગ 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું. એર ઇન્ડિયા દ્વારા 105ના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર… 
-  અમદાવાદ વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 17 જૂન સુધી ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં વરસાદની આગાહીઅમદાવાદ: ગુજરાતમાં ચોમાસા પૂર્વે જ વરસાદી માહોલ જામ્યા બાદ હવે છેલ્લા ચારેક દિવસથી રાજ્યમાં આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, જો કે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગમાં છૂટોછવાયો વરસાદ પડી રહયો છે. જો કે વચ્ચેના એક વિરામ બાદ… 
-  ગાંધીનગર ચોમાસા પૂર્વે સરકાર એકશનમાં: વરસાદથી હાઈવેને નુકસાન થાય તો વૈકલ્પિક રૂટ તૈયાર રાખવાનો આદેશગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. મુખ્ય પ્રધાને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે NDRFની… 
-  અમદાવાદ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય પ્રધાને નાગરિકોની કરી આ અપીલઅમદાવાદ: ભાજપની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે પત્રકર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલે કોરોનાના વધતાં કેસ અને જગન્નાથ રથયાત્રાને… 
 
  
 








