-  Uncategorized 16 જૂનથી ચાર મહિના સુધી વન્ય પ્રાણીઓનું વેકેશન; તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધઅમદાવાદ: ગુજરાતના વન વિભાગ દ્વારા રાજ્યના તમામ ૨૭ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોને આગામી ૧૬ જૂન, ૨૦૨૫ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય સસ્તન પ્રાણીઓના સંવર્ધનના સમયગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચે… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશ: રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી, પીએમ-ગૃહ પ્રધાન દ્વારા સતત દેખરેખઅમદાવાદ: ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના બાદ, રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને મૃતદેહોની ઓળખ સુધીની કામગીરી સુચારુ રીતે પાર પાડવામાં આવી રહી… 
-  અમદાવાદ અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સ અને DVR મળ્યા, રહસ્ય ખૂલવાની આશાઅમદાવાદ: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનાના એક દિવસ બાદ ગુજરાત એટીએસ (ATS) ને આજે વિમાનના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) અને બ્લેક બોક્સ મળી આવ્યા છે. આ બંને ઉપકરણો કોઈ પણ વિમાન દુર્ઘટનાના કારણો શોધવામાં અત્યંત મહત્વપૂર્ણ પુરાવા… 
-  અમદાવાદ અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલઅમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદની આ ગોઝારી ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે 12 જૂને બપોરે 1 વાગ્યેને 44 મિનિટે સૌ… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશઃ મુંબઈનો પરિવાર વિખેરાયોમુંબઈ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી લંડનના ગેટવિક જવા ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 બપોરે 1:40 વાગ્યે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર કુલ 242 યાત્રિકોમાંથી 241 પ્રવાસીના કરૂણ મોત થયા… 
-  ઇન્ટરનેશનલ અમદાવાદ વિમાન દુર્ઘટના: અમેરિકા અને બ્રિટન તપાસમાં જોડાશે, બોઇંગ પણ સહયોગ આપવા તૈયારઅમદાવાદ: અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસમાં યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સે મદદ કરવાની ખાતરી આપી છે. અમેરિકા સરકારની એજન્સી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ ભારત આવનારી યુએસ તપાસકર્તાઓની ટીમનું નેતૃત્વ કરવાની જાહેરાત કરી છે. NTSB એ સોશિયલ… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન દુર્ઘટના: અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધીઅમદાવાદ: મેઘાણીનગરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. આજે સાંજે તેમણે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરપુ, નાગરિક ઉડ્ડયન રાજ્ય… 
-  અમદાવાદ પૂર્વ CM વિજય રૂપાણીના નિધન સાથે ‘આ’ સંયોગની ચર્ચાએ લોકોમાં જગાવ્યું કૌતુકઅમદાવાદઃ આજે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં (ahmedabad plane crash) થયું, જેમાં 242 પ્રવાસી સવાર હતા. આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) (ex cm vijay rupani) પણ સવાર હતા. વિજય રૂપાણીના પ્લેન ક્રેશના અકસ્માતના સમાચાર મળતાં… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત લેશેઅમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ ઘટનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે અને ઘટનાની વિસ્તૃત માહિતી મેળવશે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત… 
-  અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે હવે ઈન્ટરનેશનલ નિષ્ણાતે આપ્યું ચોંકાવનારું નિવેદનઅમદાવાદ: એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થવા પાછળનું કારણ હવે સવાલોના ઘેરામાં છે. આ અંગે અમેરિકાના જાણીતા એવિએશન નિષ્ણાત જ્હોન એમ. કોક્સે એક મોટો ખુલાસો કર્યો છે. કોક્સના મતે, વિમાનના પાર્ટ્સ યોગ્ય રીતે ગોઠવાયેલા… 
 
  
 








