-  અમદાવાદ ચોમાસાની વિદાય છતાં ગુજરાતમાં ફરીથી વરસાદ? જાણો અંબાલાલ પટેલની માવઠાની આગાહીઅમદાવાદ: ગુજરાતમાં સત્તાવાર રીતે ભલે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય પરંતુ વરસાદ ગુજરાતનો સાથ હજુ છોડે તેવું લાગી રહ્યું નથી. દિવાળી બાદ ફરીથી વરસાદ ગુજરાતમાં દેખા દઈ શકે છે અને આવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. મળતી… 
-  સુરત મહારાષ્ટ્રમાં ફરજ પરથી બરતરફ થયેલા PSI એ ગુજરાતમાં કરી લૂંટ, હવે પોલીસે કરી ધરપકડ…સુરત/લાતૂર: મહારાષ્ટ્રમાં ફરજ પરથી બરતરફ કરાયા બાદ ગુજરાતમાં લૂંટ ચલાવનાર મહારાષ્ટ્રના એક પોલીસ કર્મચારીની સુરત પોલીસે ધરપકડ કરી હતી. સુરતમાં નોંધાયેલા એક લૂંટના કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસના બરતરફ (Dismissed) સબ-ઇન્સ્પેક્ટર (PSI) રણજીત કાસલેની મહારાષ્ટ્રના લાતૂરમાંથી ધરપકડ કરી હતી. પાલ પોલીસ… 
-  આપણું ગુજરાત ગુજરાતભરમાં નૂતન વર્ષની ઉલ્લાસભેર ઉજવણી: રાજભવન ખાતે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન…ગાંધીનગર: આજે વિક્રમ સંવત ૨૦૮૨નો પ્રથમ દિવસ એટલે કે સમગ્ર ગુજરાત માટે નૂતન વર્ષ છે. રાજ્યભરમાં નૂતન વર્ષનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરો, દેવાલયો અને દેરાસરોમાં દેવ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. નૂતન વર્ષના… 
-  અમદાવાદ અમદાવાદમાં પત્નીએ ઊંઘતા પતિ પર એસિડ ફેંક્યું, ગુપ્તાંગ સહિતના ભાગમાં ગંભીર ઈજાઅમદાવાદ: શહેરમાં પત્ની દ્વારા પતિ પર એસિડ એટેકનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી ખોટા વહેમ રાખી ઝઘડો કરતી પત્નીએ પતિ (સવારે ઊંઘમાં સૂતેલા ફૂડ ડિલિવરી બોય) પર પહેલા ઉકળતું પાણી અને ત્યાર બાદ એસિડ ફેંકી ગંભીર રીતે… 
-  ભાવનગર ભાવનગરમાં ડોક્ટરના ઘરમાં ભીષણ આગ: AC ફાટતા મહેમાનો સહિત 9 લોકો ગૂંગળાયાભાવનગર: શહેરમાં આજે વહેલી સવારે જાણીતા તબીબના નિવાસસ્થાને શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ આગના કારણે ઘરમાં રહેલું એસી ફાટ્યું હતું, જેના પરિણામે ડોક્ટરનો પરિવાર આગ અને ધુમાડાની ઝપેટમાં આવી ગયો હતો. મળતી વિગતો… 
-  આપણું ગુજરાત શ્વેત વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે શ્રી દ્વારકાધીશને દિવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તો ઉમટ્યા…દ્વારકા: ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ગોવર્ધન પૂજા મનોરથ ઉજવાયો હતો. જેના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભગવાન દ્વારાકાધીશજીને અન્નકૂટ ધરાવવામાં આવે તે પહેલાં મંદિર પરિસરમાં આ પૂજા કરવામાં આવી હતી. અન્નકૂટના દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ વૈદિક ભૂદેવો… 
-  આપણું ગુજરાત ડાકોરમાં ૧૫૧ મણનો અન્નકૂટ ઉત્સવ: માત્ર ૧૧ મિનિટમાં ‘જય રણછોડ’ના નાદ સાથે પ્રસાદની ‘લૂંટ’…ડાકોર: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે, રાજાધિરાજ શ્રીરણછોડરાયજીને પરંપરા મુજબ ૧૫૧ મણનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અનોખા ઉત્સવમાં વર્ષોની પ્રથા મુજબ આસપાસના ૭૫ ગામના ક્ષત્રિય સમાજના લોકોને આ પ્રસાદ લેવા માટે… 
-  જૂનાગઢ જૂનાગઢ: ફટાકડા ફોડવાની નજીવી બાબતમાં ઝવેરીને બાપ-દીકરાએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકીજૂનાગઢ: શહેરના ચોક્સી બજાર વિસ્તારમાં દિવાળીના તહેવારની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને મોટો ઝઘડો થયો હતો. ફટાકડો સામેની દુકાન તરફ જતા દુકાનમાલિક અને તેના બે પુત્રે જ્વેલર્સના વેપારીને અપશબ્દો કહીને માર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની… 
-  અમરેલી અમરેલીના સલડી ગામે જૂની અદાવતમાં પંદરેક લોકોના ટોળાનો એક જ પરિવાર પર જીવલેણ હુમલો…ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને લોખંડના પાઇપ અને બેટથી હુમલો, ત્રણને ગંભીર ઈજા અમરેલી: જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને ૧૫ જેટલા શખસના ટોળાએ જીવલેણ હથિયારો સાથે આવી એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો… 
 
  
 








