- પાટણ

“સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન” સોમનાથ પર ગઝનવી આક્રમણના 1000 વર્ષ પર પીએમ મોદીનો બ્લોગ
પ્રભાસ પાટણ/નવી દિલ્હી: ભારતના ઇતિહાસમાં સોમનાથ સમગ્ર ભારતના સ્વાભિમાન, એકતા, ભવ્યતા અને ચેતનત્વનું પ્રતિક છે. અનેક વિદેશ લૂંટારૂ સમા આક્રમણખોરોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો, તેનો હેતુ સોમનાથ મંદીર પર ઘાવ કરીને ભારતની સનાતન આસ્થા પર ઘાવ કરવાનો હતો. પરંતુ આવા…
- નેશનલ

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ઉમર ખાલિદ અને શરજીલને કોઈ રાહત નહિ, અન્ય 5 આરોપીઓને જામીન
નવી દિલ્હી: દિલ્હી રમખાણોના કાવતરામાં સંડોવણીના આરોપમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની મુક્તિ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. વર્ષ 2020ના દિલ્હી રમખાણોના મુખ્ય કાવતરા સાથે જોડાયેલા આ કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઈમામની…
- અમદાવાદ

ગુજરાતનું સુશાસન મોડલઃ 4 વર્ષમાં 4 કલેક્ટર ભ્રષ્ટાચાર બદલ સસ્પેન્ડ, જાણો ચારેયનાં નામ
અમદાવાદ: હાલ સુરેન્દ્રનગરમાં ઉચ્ચ અધિકારીઓ પર કરવામાં આવેલી ED કાર્યવાહીની ચોમેર ચર્ચા થઈ રહી છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જમીન NA કરવા 10 કરોડથી વધુની લાંચ લીધાના આરોપમાં તેમના વિરુદ્ધ…
- બોટાદ

મુકેશ-અનંત અંબાણીએ ગુજરાતના ક્યા હનુમાનજી મંદિરને આપ્યું 5 કરોડનું દાન ?
સાળંગપુર(બોટાદ): નવા વર્ષની શરૂઆતની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેના દીકરા અનંત અંબાણી સાથે ગુજરાતના યાત્રાધામોના પ્રવાસે છે. સોમનાથ, દ્વારકા બાદ હવે તેઓ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.…
- ઇન્ટરનેશનલ

“જો વાત નહીં માનો તો માદુરો કરતા પણ ખરાબ હાલત થશે”, વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિને ટ્રમ્પની ચેતવણી
વોશિંગ્ટન/કારાકાસ: અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહી બાદ હાલ તમામ સત્તાઓ ડેલ્સી રોડ્રિગેજને હાથમાં છે. ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજને હાલ કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. જેવું અહીં તેમણે અહીં પદભાર સંભાળ્યો કે તરત જ અમેરિકી રાષ્ટ્રપતિએ તેમને ચેતવણી જાહેર કરી દિધી છે. અમેરિકી…
- અમદાવાદ

ગુજરાત ઠૂંઠવાયું: નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, હજુ પારો ગગડવાની આગાહી!
અમદાવાદ: ગુજરાતમાં હાલ હાડ થિજવતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનનો પારો ઘણો નીચો નોંધાયો હતો. કોલ્ડ સિટી નલિયામાં આ પારો ગગડીને 8 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જતાં, કચ્છમાં આ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.…
- નેશનલ

વેનેઝુએલામાં સંકટ મુદ્દે ભારત સરકારે જારી કરી એડવાઈઝરી, ભારતીયોને સાવધ રહેવા સૂચના…
નવી દિલ્હી: અમેરિકન સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને બળજબરીપૂર્વક કારાકસમાં ઉઠાવીને અમેરિકા લઈ ગયા છે ત્યારે બંને દેશ વચ્ચેની અંધાધૂંધીને લઈ ભારતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વેનેઝુએલામાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે તાજેતરના વેનેઝુએલા ઘટનાક્રમ પર ઊંડી…









