- અમરેલી
અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામના ખેડૂતનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો…
રાજુલા: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં ગુમ થયેલા 60 વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ આજે સવારે ધાતરવડી નદીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી ખાખબાઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી વિગતો અનુસાર, જેરામભાઈ હડીયા…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા 1200 વીઘા કપાસનો પાક નાશ પામ્યો…
સુરેન્દ્રનગર: છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ધોળીધજા ડેમના દરવાજા ખોલવામાં આવતા વઢવાણની ભોગાવો નદીમાં પાણીની સપાટી ભયજનક રીતે વહી રહી હતી, જેના પરિણામે નદી કિનારાના ખેતરોમાં…
- જૂનાગઢ
ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સ્થગિત, સોમનાથના દરિયાકિનારે પ્રવેશ પર પ્રતિબંધ…
જુનાગઢ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી, જ્યારે સોમનાથમાં દરિયામાં ડૂબી જવાના બનાવો અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી સમુદ્રમાં પ્રવેશ પર…
- રાજકોટ
રાજકોટમાં કરોડોનો અંડરપાસ ઉદ્ઘાટન પહેલાં જ પાણીમાં! મનપા સ્ટોર્મ વોટર લાઈન નાખતા જ ભૂલી ગઈ…
રાજકોટ: શહેરના હોમી દસ્તુર માર્ગ પર ₹4 કરોડના ખર્ચે તૈયાર થયેલો અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા હતી, પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી છતી કરી દીધી હતી. પાણીના…
- આપણું ગુજરાત
આજે રાજ્યમાં ‘વરાપ’નો માહોલ; આવતીકાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…
અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી રાજયમાં અનરાધાર વરસી રહેલા વરસાદના જોરમાં આજે ઘટાડો નોંધાયો હતો. 20 જૂનના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ હતી. ખેડા, વલસાડ, ભરૂચ, અમરેલી, પંચમહાલ, કચ્છ, સુરત, નર્મદા સહિત રાજ્યના કુલ 17 જિલ્લામાં…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 231 મૃતકોના DNA મેચ થયા, 210 મૃતદેહ સોંપાયા…
અમદાવાદઃ વિમાન દુર્ઘટનામાં ૨૩૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૧૦ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. હજુ 8 પરિવારો DNA મેચની રાહમાંમીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ…
- આપણું ગુજરાત
વિસાવદરમાં બે બુથનું મતદાન રદ્દઃ આવતીકાલે ફરી મતદાન યોજાશે
જૂનાગઢ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત ૧૯ જૂન, ગુરૂવારના રોજ યોજાયેલ મતદાન પૈકી બે મતદાન મથકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યું હતું. વિસાવદર વિધાનસભાનાં માલીડાનાં બુથ નંબર ૮૬ અને નવા વાઘણીયાનાં બુથ નંબર ૧૧૧ પર આવતીકાલે ફરી મતદાન થશે.…
- અમદાવાદ
એક ક્લિકમાં યુનિવર્સિટી પ્રવેશ: 1.26 લાખથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ, આવતીકાલથી શરૂ થશે નવો રાઉન્ડ!
અમદાવાદ: રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્નાતક અને અનુસ્તાક કક્ષાએ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક સાથે અરજી કરી શકાય તે માટે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલથી રાજ્યના વિદ્યાર્થીઓ ઘર બેઠા…
- અમદાવાદ
ગુજરાતમાં ACBનો સપાટો: કંડલા પોર્ટ અને ગીર સોમનાથમાં 2 લાંચિયા અધિકારીઓ રંગે હાથ ઝડપાયા!
અમદાવાદ: ભ્રષ્ટાચારની બીમારીનો ચેપ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. આજે એન્ટિ કરપ્શન બ્યૂરોએ બે લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી. કંડલા પોર્ટમાં ટ્રકોને પોર્ટની બહાર કાઢી આપવા તેમજ ગીર સોમનાથમાં શાખામાં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે લાંચ મંગનારા બે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: ચાબહાર પોર્ટ અને ભારતનું રોકાણ ખતરામાં!
નવી દિલ્હી: ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ (Israel Iran Conflict) હવે વધુ ઘાતક બની રહ્યો છે, જેમાં બંને દેશો એકબીજા પર મિસાઇલોથી વાર કરી રહ્યા છે. ઇઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને ઇઝરાયેલી સ્ટોક એક્સચેન્જ અને હોસ્પિટલો પર હુમલો કર્યો છે,…