- સુરત
સુરતમાં 21 કૃત્રિમ તળાવોમાં શ્રીગણેશજીની 80 હજારથી વધુ મૂર્તિઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન
સુરત: શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલને ભવ્ય સફળતા મળી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ, શહેરના 21 કૃત્રિમ તળાવોમાં ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બર,…
- વડોદરા
પાલિકાની ચૂંટણી પહેલા વડોદરામાં મોદી લવર્સે બનાવ્યું નવું સંગઠન, જાણો રાજકીય સમીકરણો?
વડોદરા: ગુજરાતને ભારતની રાજનીતિમાં ભાજપનો અભેદ્ય ગઢ માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ અને હિન્દુત્વની રાજનીતિ આ બંને ગુજરાતમાં ભાજપની મજબૂત પકડ માટેના અતિ મહત્વના કારણ છે પરંતુ તેની સાથોસાથ જ મહત્વનું કારણ છે ગુજરાતના મુખ્ય પ્રધાન બાદ દેશના…
- અમદાવાદ
ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ! 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત બોટાદમાં 3.5 ઇંચ, પોશીનામાં 3.27 ઇંચ, પડધરીમાં 3.15 ઇંચ, તલોદમાં…
- નેશનલ
કેમ F-22 રૅપ્ટરને માનવામાં આવે છે દુનિયાનું સૌથી ખતરનાક ફાઈટર જેટ? અહીં છે તેની તમામ વિગતો.
દુનિયાનું સૌથી ખતરનાક અને એડવાન્સ ફાઇટર જેટનો પ્રશ્ન કરવામાં આવે તો આપણા મગજમાં કદાચ જે નામની યાદી સામે આવે તેમાં ફ્રાંસનું રાફેલ, અમેરિકાનું F-35 કે રશિયાનું સુખોઈ-57 આવે, આઆ ત્રણે ખૂબ જ એડવાન્સ અને મલ્ટીરોલ ફાઇટર જેટ્સ છે પરંતુ આમાનું…
- સુરેન્દ્રનગર
લીંબડીમાં ગાંજાનું વાવેતર કરનાર SOGના સકંજામાં: ૧.૮૪ લાખના ગાંજાના છોડ ઝડપાયા
લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના ઉધલ ગામે પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનારા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે ગેરકાયદેસર ૧૪૦ નંગ લીલાગાંજાના છોડ – ૧૮ કિલો ૪૦૦ ગ્રામ સહિત રૂ.૧,૮૪,૦૦૦/- કિંમતના મુદામાલ જપ્ત કર્યો હતો. મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર…
- નેશનલ
ઇથેનોલ પોલિસી મુદ્દે નીતિન ગડકરી પર કોંગ્રેસના પ્રહાર: “પિતા નીતિ બનાવે છે અને દીકરાઓ કમાણી કરે છે’
નવી દિલ્હી: કોંગ્રેસે ઇથેનોલ પોલિસીના મુદ્દે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી પર નિશાન સાધ્યું હતું. AICC મીડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ કહ્યું કે નીતિન ગડકરી નીતિ બનાવી રહ્યા છે અને તેમના દીકરા તેનાથી પૈસા કમાઈ રહ્યા છે. તેમણે…
- આપણું ગુજરાત
ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ: સોમનાથ અને દ્વારકાધીશ મંદિરના સમય બદલાયા, દર્શન-પૂજા અંગે મહત્વની જાહેરાત…
અમદાવાદ: ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ભાદરવી પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેના સંલગ્ન મંદિરો તેમજ દ્વારકાના જગત મંદિરના સમય, દૈનિક પૂજા-વિધિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમનાથ અને તેના સલગ્ન મંદિરો આ દિવસે ફક્ત દર્શન માટે…
- નેશનલ
દિલ્હીમાં અમદાવાદ જેવી જ ઘટના: મારપીટનો બદલો લેવા સગીરે શાળાની બહાર જ વિદ્યાર્થીને ચાકુ માર્યું
નવી દિલ્હી: તાજેતરમાં જ અમદાવાદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી હતી, ત્યારે આવી જ એક ઘટના દિલ્હીમાં બની હતી. જેમાં મારનો બદલો લેવા માટે ૧૫ વર્ષીય…