- નેશનલ
ભારત કોઈનું અપમાન સહન નહીં કરે: પુતિનનું સ્પષ્ટ નિવેદન, ટ્રમ્પના ટેરિફ અને ઓઇલ કટની અસર નહીં થાય
મોસ્કો/નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પના ટેરીફ વોર મુદ્દે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફની કોઈ અસર નહીં થાય. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો…
- જૂનાગઢ
ગુજરાતમાં નવા તાલુકાની માંગ તેજ: આ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ એક મંચ પર આવ્યા
જૂનાગઢ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વહીવટમાં સરળતા લાવવા માટે બુધવારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં 17 નવા તાલુકા બનાવવાનો નિર્ણય લીધો હતો. આથી બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી…
- અમદાવાદ
ચાંદખેડામાં વ્યાજખોરોનો આતંક: પૈસા ચૂકવ્યા પછી પણ ધમકી, ‘ઘર ખાલી કરો અથવા દીકરાને ગુમાવો’
અમદાવાદ: શહેરના ચાંદખેડામાં વ્યાજખોરોના આતંકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફરિયાદીએ જુદા જુદા 6 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે વ્યાજે લીધેલા પૈસા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ પૈસાની માંગણી તેમજ ઘર…
- નેશનલ
ઝારખંડના જમશેદપુરમાં ગુજરાતી ગરબાની ધૂમ, ગુજરાતી સમાજે મનાવી નવરાત્રિ
જમશેદપુર: ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!” કવિ અરદેશર ખબરદારની આ પંક્તિને ગુજરાતીઓએ ચરિતાર્થ કરી બતાવી છે, તેના તો ગણ્યા ગણાય નહિ તેટલા પ્રસંગો આપણી સામે છે. ત્યારે ગુજરાતની આગવી ઓળખ સમાન નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે.…
- નેશનલ
લવ જિહાદઃ ભાજપના નેતાએ મુંબઈથી શૂટર બોલાવી મુસ્લિમ પરિવારના ઘરે ફાયરિંગ કરાવ્યું
રાયપુર: છત્તીસગઢમાં કોઇ એક સમુદાયના પરિવાર પર ગોળીબાર કરીને દહેશત ફેલાવવાના આરોપમાં એક બીજેપી નેતા અને સોપારી કીલર સહિત 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. ઘટનાનું કારણ લવ જેહાદ હોવાનું જણાવવામાં…
- નેશનલ
ST વિરુદ્ધ અપરાધના કિસ્સાઓ 10 હજારથી વધીને 12,960 થયા, આ રાજ્ય ટોચના સ્થાને
નવી દિલ્હી: આઝાદીના 78 વર્ષો બાદ પણ દેશના સૌથી દબાયેલા-કચડાયેલા સમુદાયો વિરુદ્ધ અપરાધોમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ આ વાતની પુષ્ટિ કરે છે. NCRBના તાજેતરના અહેવાલ અહેવાલ મુજબ,…
- રાજકોટ
શાપરમાં રોટલી ખાવા આવતા શ્વાને જ 5 વર્ષની બાળકીને શ્વાને ફાડી ખાધી, 4 દિવસ પહેલાં જ દાદાના ઘરે આવી હતી!
રાજકોટ: શહેર નજીક આવેલા શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં સોમવારે સવારે એક કમકમાટીભર્યો બનાવ બન્યો હતો, જેમાં રખડતા શ્વાનના હુમલાથી પાંચ વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને શ્રમિક પરિવારની આ બાળકી ચાર દિવસ પહેલાં જ તેના…
- અમદાવાદ
ધોળકાનું પ્રદૂષણ નહીં રોકવા બદલ કલેક્ટર, GPCB ચેરમેન સહિત ઉચ્ચ અધિકારીઓને ‘કોર્ટના તિરસ્કાર’ની નોટિસ!
અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોમાં જળસ્રોતોમાં ફેલાયેલા અતિશય પ્રદૂષણને નિયંત્રિત કરવામાં લાંબા સમયથી નિષ્ફળ રહેવા બદલ ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ચાર IAS અધિકારીઓ અને ધોળકાના ચીફ ઓફિસર સામે કોર્ટના તિરસ્કાર (Contempt of Court)ની કાર્યવાહી શરૂ કરવા…
- ઇન્ટરનેશનલ
અરબ અને મુસ્લિમ દેશોએ કર્યું ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનું સ્વાગત, જાણો 20-સૂત્રીય પ્લાનના મુખ્ય મુદ્દાઓ શું છે?
વોશિંગ્ટન: ગાઝા પટ્ટીમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલના લશ્કરી અભિયાનને સમાપ્ત કરવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ગાઝા સહિત સમગ્ર પેલેસ્ટાઇન ક્ષેત્રમાં શાંતિ માટેની 20-સૂત્રીય એક્શન પ્લાનની જાહેરાત કરી…
- સ્પેશિયલ ફિચર્સ
સર્વ કષ્ટ હરશે મા મહાગૌરી! અષ્ટમી પર દુર્ગાના આ સ્વરૂપની પૂજા અને હવનથી ભક્તોને મળે છે અખૂટ ધન-વૈભવ
શારદીય નવરાત્રીનો આજે નવમો દિવસ છે પરંતુ આજે આઠમની તિથી છે. આઠમા નોરતે માતા મહાગૌરી સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી ભક્તોના બધા મનોરથ પૂર્ણ થાય છે. આજના દિવસને દુર્ગાઅષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે.…