- જૂનાગઢ

જૂનાગઢની દરગાહમાં ચાદર સ્વયં હલતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા, રોડ પર ટ્રાફિક જામ
જૂનાગઢ: શહેરના ગોધાવાડની પાટી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ગેબનશાપીર દરગાહે ચમત્કારની વાતો વહેતી થતા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દરગાહમાં મઝાર(કબર) શ્વાસ લેતી હોય તે રીતે હલી રહી હોવાની વાત ફેલાતા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થવા માંડ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થાપન…
- નેશનલ

કટ્ટર વિરોધી AAP નેતા સૌરભ ભારદ્વાજ PM મોદીની સરકારની કઈ વાતથી ખુશ થયા? જાણો વિગત
નવી દિલ્હી: હાલના સમયમાં દેશની રાજનીતિમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે મતભેદ ધીમે ધીમે મનભેદ બની રહ્યા છે. આથી એક બીજા પર આક્ષેપ અને વિરોધ સિવાય વખાણ, સમર્થન ખૂબ દોહ્યલું બની ગયું છે. ત્યારે ઘણા બનાવો એવા બને છે…
- નેશનલ

‘મારા પતિ દેશ માટે ખતરો નથી’: સોનમ વાંગચુકની પત્નીએ રાષ્ટ્રપતિને પત્ર લખી માંગ્યો હસ્તક્ષેપ
નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ફેલાયેલી હિંસાના કેસમાં લેહથી શુક્રવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડના મામલે તેમની પત્ની ગીતાંજલિ જે. આંગમોએ સુપ્રીમ કોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણની અરજી દાખલ કરી છે. તેમણે વાંગચુકની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. આ અરજી બંધારણના…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં ખાલિસ્તાનીઓના નિશાન પર ભારતીય ફિલ્મો: થિયેટર પર ગોળીબાર અને આગચંપી
ઓકવિલ: કેનેડાના ભારતીયો વિરુદ્ધ ખાલિસ્તાનીઓ દ્વારા ઝેર ઓંકવામાં અનેક બનાવો સામે આવી ચુક્યા છે, ત્યારે ઓકવિલ શહેરમાં આવેલ એક થિયેટરને નિશાન બનાવીને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. થિયેટરમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ થતું હોવાથી આ હુમલા કરવામાં…
- અમદાવાદ

હજુ પણ વરસાદ ગુજરાતમાં નાખશે ‘ધામા’; રાજ્યભરમાં ૮મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં તો અષાઢ માસમાં જ અષાઢી માહોલ સર્જાયો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના…
- નેશનલ

બિહારની ચૂંટણીમાં ભાજપ ગુજરાત મોડલ અપનાવશે, મોટા ભાગના વર્તમાન ધારાસભ્યો કપાશે
પટણા: બિહારના રાજકારણમાં ‘યુ-ટર્ન મેન’ તરીકે જાણીતા મુખ્ય પ્રધાન નીતીશ કુમારની (Chief Minister Nitish Kumar) ૨૦ વર્ષની સત્તાની સફરે હવે ભાજપ (BJP) માટે મોટી મૂંઝવણ ઊભી કરી છે. ૨૦૦૫થી સત્તામાં રહેલા નીતીશ કુમારે છેલ્લા બે દાયકામાં બે વખત ગઠબંધનથી છેડો…
- નેશનલ

‘આઈ લવ મોદી’ કહે તો સન્માન, પણ ‘આઈ લવ મોહમ્મદ’ કહે તો વિરોધ કેમ? ઓવૈસીનો સવાલ
નવી દિલ્હી: દેશમાં તાજેતરમાં એક નવો વિવાદ સર્જાયો છે અને તેની ચર્ચા ઉત્તરથી લઈને પશ્ચિમ ભારત સુધી થઈ રહી છે. આ મુદ્દો છે “આઈ લવ મુહમ્મદ”, આ મુદ્દે ભારતનું રાજકારણ ગારમાયું છે, ત્યારે હવે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે…
- નેશનલ

ભારત કોઈનું અપમાન સહન નહીં કરે: પુતિનનું સ્પષ્ટ નિવેદન, ટ્રમ્પના ટેરિફ અને ઓઇલ કટની અસર નહીં થાય
મોસ્કો/નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પના ટેરીફ વોર મુદ્દે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફની કોઈ અસર નહીં થાય. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો…
- જૂનાગઢ

ગુજરાતમાં નવા તાલુકાની માંગ તેજ: આ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ એક મંચ પર આવ્યા
જૂનાગઢ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વહીવટમાં સરળતા લાવવા માટે બુધવારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં 17 નવા તાલુકા બનાવવાનો નિર્ણય લીધો હતો. આથી બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી…









