- ગાંધીનગર

મેન્ડેટ વિવાદ, હારની જવાબદારી: જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં પાટીલે કરી આ વાત
ગાંધીનગર: કમલમ ખાતે જગદીશ પંચાલે પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ સહિત આગેવાનો હાજર રહ્યા. ભૂપેન્દ્ર યાદવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ અર્પણ…
- અમદાવાદ

GPSC માં ક્લાસ-1/2 ની ખાસ ભરતી! દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક, અરજીની છેલ્લી તારીખ નજીક
અમદાવાદ: ગુજરાતમાં સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ (PwD – Persons with Disabilities) માટેની આ ખાસ ભરતી (Special…
- અમદાવાદ

અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સક્રિય: ગુજરાતના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની ચેતવણી
અમદાવાદઃ ગુજરાતમાં એકતરફ નોરતા અને આસો મહિનામાં જ અષાઢ મહિના જેવો માહોલ સર્જાયો છે, ત્યારે હવે ગુજરાતના દરિયા નજીક ચોમાસાની ઋતુ બાદ વર્ષ 2025નું પહેલું વાવાઝોડું સર્જાયું છે. જેને સાઈક્લોન શક્તિ (Cyclone Shakti) નામ આપવામાં આવ્યું છે. હાલ તો આ…
- અમદાવાદ

ગુજરાતમાં વરસાદની સંભાવના: જાણો, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે?
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાયના સમયે જ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને…
- આપણું ગુજરાત

દશેરાના દિવસે મા બહુચરનો અલૌકિક શણગાર: ૩૦૦ કરોડથી વધુ કિંમતનો ઐતિહાસિક ‘નવલખા હાર’ પહેરાવાયો…
બહુચરાજી: ગુજરાતના ચુંવાળ પંથકના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી માતાના મંદિરમાં દશેરાના પાવન પર્વ નિમિત્તે એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. વડોદરાના રાજ પરિવાર દ્વારા માતાજીને વર્ષો પહેલાં ભેટમાં આપવામાં આવેલો ‘નવલખા હાર’ મા બહુચરના શણગારની શોભા બન્યો હતો. અંદાજે ૩૦૦…
- રાજકોટ

ફિલ્મમાં એક્ટ્રેસ બનાવવાની લાલચ આપી… રાજકોટમાં ૧૫ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોક્સો હેઠળ ધરપકડ
રાજકોટ: શહેરમાં બળાત્કારનો એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફિલ્મ પ્રોડ્યુસર કમ ડાયરેકટર કમ એકટર જયેશ ઠાકોરે 15 વર્ષની સગીરાને ફિલ્મમાં એક્ટ્રેસ બનાવવાની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી પોલીસ) સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ…
- જૂનાગઢ

જૂનાગઢની દરગાહમાં ચાદર સ્વયં હલતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા, રોડ પર ટ્રાફિક જામ
જૂનાગઢ: શહેરના ગોધાવાડની પાટી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ગેબનશાપીર દરગાહે ચમત્કારની વાતો વહેતી થતા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દરગાહમાં મઝાર(કબર) શ્વાસ લેતી હોય તે રીતે હલી રહી હોવાની વાત ફેલાતા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થવા માંડ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થાપન…









