- સુરત
વડોદરા દુર્ઘટના બાદ સુરત એલર્ટ: ચોર્યાસી તાલુકાના બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સઘન નિરીક્ષણ…
સુરત: વડોદરા જિલ્લામાં સર્જાયેલા ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. તેના અનુસાર સુરત જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના ચોર્યાસી તાલુકાના નદી અને ખાડી ઉપર આવેલા તમામ નાના–મોટા પુલો, સ્લેબ ડ્રેન,…
- જૂનાગઢ
જૂનાગઢ-ગિરનારમાં મેઘમહેરથી ધોધ અને ઝરણાં જીવંત થતા પ્રકૃતિપ્રેમીઓ ઉમટ્યા: VIDEO…
જૂનાગઢ: રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે, ત્યારે જૂનાગઢ શહેર અને ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ ગિરનારના ડુંગરાઓએ લીલી ચાદર ઓઢી લેતા અને જંગલમાં પડી રહેલા વરસાદને કારણે અનેક ધોધ, ઝરણા વહેતા થયા છે. પ્રકૃતિના…
- નેશનલ
જયપુરમાં ૧૦૦ વર્ષ જૂની ‘જ્યોણાર’ પરંપરા જીવંત: ૫૦ હજાર લોકોએ દાળ-બાટી-ચુરમાની મજા માણી!
જયપુર: રાજસ્થાનના જયપુરમાં રાજાશાહીના સમયથી ચાલી આવતી સદીઓ જૂની પરંપરા ‘જ્યોણાર’ ફરી જીવંત બની છે. જ્યાં આયોજિત એક ભવ્ય સામૂહિક ભોજન સમારંભમાં લગભગ ૫૦ હજાર લોકોએ દેશી ઘીમાં બનેલા શુદ્ધ દાળ-બાટી-ચુરમાનો સ્વાદ માણ્યો હતો. આ આયોજન દ્વારા માત્ર ભોજન જ…
- આપણું ગુજરાત
સાપુતારા પોલીસે ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ૬ આરોપીને ઝડપ્યા…
આહવા: સાપુતારા પોલીસે યુવકોને લગ્નના બહાને નિશાન બનાવતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરીને 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ લુંટેરી દુલ્હન અને તેની ગેંગ મહારાષ્ટ્રીયન પહેરવેશ ધારણ કરી અને મરાઠી ઓળખ બનાવીને યુવકોને લગ્નના બહાને નિશાન બનાવીને લાખો રૂપિયાની છેતરપીંડી…
- આપણું ગુજરાત
ડાંગનો નંદિઉતારા બ્રિજ ‘અત્યંત નબળી’ શ્રેણીમાંઃ ભારે વાહનો માટે એક વર્ષ બંધ
ડાંગ: વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક પુલોની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન અમુક પુલની વર્તમાન સ્થિતિ નબળી જણાતા તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા રોડ પર…
- અમદાવાદ
ગુજરાતમાં અષાઢી મહેર: ૧૦૪ તાલુકામાં વરસાદ, દાંતામાં ૩.૧૯ ઇંચ ખાબક્યો
અમદાવાદ: રાજ્યમાં મેઘરાજાએ થોડા સમયનો બ્રેક લીધા પછી ફરી આજે ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર પધરામણી કરી છે. અષાઢ મહિનામાં વરસાદે જાણે રંગ રાખ્યો છે, જેમાં મોટા ભાગના જિલ્લામાં છૂટાછવાયા સાથે ભારે વરસાદ પડવાનું ચાલુ છે. આજે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુજપૂર પાસે મહી નદી ઉપર નવા ટુ-લેન પુલને રાજ્ય સરકારની મંજૂરી…
વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે. દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ…
- ગાંધીનગર
ગુજરાતમાં ખાડાની ફરિયાદોનો ‘રાફડો’ ફાટ્યોઃ સરકારે કેટલી ફરિયાદનું નિરાકરણ કર્યું
ગાંધીનગર: રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એક્ટિવ અભિગમ દાખવ્યો છે. રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને સત્વરે કામો પૂર્ણ કરવા કડક…