- જૂનાગઢ
ગિરનારની ‘દૂધ ધારા પરિક્રમા’: 65 વર્ષથી અવિરત છે દુષ્કાળનો અંત લાવનાર આસ્થાનો પ્રવાહ
જૂનાગઢ: સૌરાષ્ટ્ર સંતો, શૂરા અને ભક્તિની ભૂમિ રહ્યું છે. સૌરાષ્ટ્રના ચેતનાનાં કેન્દ્ર સમાન ગિરનારની પાવન ભૂમિ પર દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દૂધ ધારા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમા લગભગ 65 વર્ષથી પણ વધુ સમયથી…
- અમરેલી
સરાહનીય પહેલ: રાજુલાના ધારાસભ્યએ પૂર પીડિત માલધારી પરિવારને પોતાના ખર્ચે 10 નવા ઘેટાં આપ્યા
અમરેલી: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમરેલી જિલ્લામાં જાનમાલને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામમાં ચાર દિવસ પહેલા આવેલા ભારે વરસાદના કારણે સર્જાયેલા અચાનક પૂરથી એક…
- સુરેન્દ્રનગર
ચોમાસા પહેલા સુરેન્દ્રનગરમાં સાવચેતી: 6 ડેમ ઓવરફ્લો થતાં જળાશયોમાં પ્રવેશ અને સેલ્ફી પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જુદા જુદા સ્થળો જળાશયો, નદી કે સિંચાઈ યોજનામાં પ્રવેશ અંગે અધિક જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. ઓઝા દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર,…
- રાજકોટ
રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં માર મારવાના કેસમાં દસ વર્ષ બાદ ડીસીપી, પીઆઈ સહિત 10 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ
રાજકોટ: વર્ષ 2014ના હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરાયેલા ચેતન ગોંડલીયાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં બેફામ માર મારવામાં આવ્યો હોવાના કેસમાં દસ વર્ષ બાદ મોટો વળાંક આવ્યો છે. કોર્ટે આ મામલે તત્કાલિન ડીસીપી ચૌધરી, પીઆઈ જાડેજા, પીએસઆઈ હડિયા…
- અમદાવાદ
‘અરવલ્લીમાં મેઘરાજા મહેરબાન’ 126 તાલુકામાં પડ્યો વરસાદ; ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ: રાજ્યમાં એક દિવસની વરાપ બાદ ફરીથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેરનો પ્રારંભ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર 21 જૂન સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે 15 તાલુકાઓમાં એક ઇંચથી…
- ભુજ
“કચ્છમાં દરિયામાં વહી જતા પાણીને રોકવા રબર ડેમ બનાવાશે” કુંવરજી બાવળિયાએ સિંચાઈ કામોની સમીક્ષા કરી
ભુજ: જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના પ્રધાન કુંવરજી બાવળીયાએ આજરોજ કચ્છના માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઇ વિભાગ હસ્તક ચાલતા વિકાસકામોનું જાત નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી…
- જૂનાગઢ
વિસાવદર પેટાચૂંટણી: બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ 2 બુથ પર થયું પુનઃ મતદાન, સરેરાશ 80 ટકાથી વધુ મતદાન
જુનાગઢ: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં બે બુથ પર ૨૧ જૂનના રોજ ફરીથી મતદાન યોજાયું હતું. વિસાવદર વિધાનસભા બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી, ત્યારબાદ ચૂંટણી પંચે આ બંને બુથ પર મતદાન રદ્દ કરવાનો નિર્ણય…
- ભાવનગર
ભાવનગરમાં ભારે વરસાદથી ધોવાઈ ગયેલા 18 માર્ગોને 48 કલાકમાં પૂર્વવત કરાયા…
ભાવનગર: છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળાઓ પરના કોઝ-વે તથા અન્ય માર્ગો પર પાણીના ભારે પ્રવાહને કારણે અનેક રાજય હસ્તકના માર્ગો પર ઓવરટોપિંગ થયું હતું. ભારે વરસાદથી ૨૦ થી વધુ રસ્તા પર પાણી ફરી વળતા અમુક…
- ભાવનગર
ભાવનગરમાં ભારે વરસાદને કારણે 7 કાળિયાર મોતને ભેટ્યા…
ભાવનગર: છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે માનવીઓ સાથે અબોલ પશુઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ભાલ પંથકમાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા 7 કાળિયારના મોત થયા હતા.…