-  અમદાવાદ અમદાવાદના આરટીઆઈ કાર્યકરની હત્યા મામલે માનવાધિકાર પંચે રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવીઅમદાવાદ: છેલ્લા એક દાયકાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનાર જાણીતા દિવ્યાંગ આરટીઆઈ કાર્યકર્તા રસિક પરમારની હત્યાના બનાવ મામલે ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર પંચે સ્વતઃ સંજ્ઞાન લઈને ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી હતી. મળતી વિગતો અનુસાર, ૧૨ ઓક્ટોબરના રોજ રસિક… 
-  રાજકોટ રાજકોટમાં ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીની ધરપકડ: વાહન ચલાવવા જેવા ઠપકામાં ખેલાયો હતો ખૂની ખેલ…રાજકોટ: શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ખૂની ખેલ સર્જ્યો હતો. આ ઘટનામાં પરમાર બંધુઓ સહિત કુલ ત્રણ વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હત્યામાં… 
-  ગાંધીનગર કલોલમાં દિવાળીની ખરીદી કરવા આવેલી માતાના છ મહિનાના બાળકને મહિલા ઉઠાવી જતા ચકચાર…ગાંધીનગર: જિલ્લાના કલોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કલોલ તાલુકાના એક ગામમાંથી શહેરમાં દિવાળી માટે ખરીદી કરવા આવેલા પરિવારના છ મહિનાના બાળકનું અપહરણ કરી લેવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. અજાણી મહિલાએ વિશ્વાસ કેળવી અંતે બાળકનું અપહરણ… 
-  નેશનલ નૂતન વર્ષે CM યોગીએ ગોરખનાથ મંદિરે ગૌસેવા કરી: કહ્યું ‘ગોવર્ધન પૂજા ભારતની કૃષિ અર્થવ્યવસ્થાનું પ્રતીક’ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે ગોરખપુરમાં આવેલા ઐતિહાસિક ગોરખનાથ મંદિરે ગોવર્ધન પૂજા કરી હતી અને ગાયોને ઘાસ ખવડાવીને ગૌસેવા કરી હતી. CM યોગીએ આ પ્રસંગે દેશને શુભેચ્છાઓ પાઠવતા ગાય અને ભારતીય કૃષિ અર્થતંત્રના મહત્વ પર ભાર મૂક્યો… 
-  અમદાવાદ નૂતન વર્ષે નગરદેવીના શરણે CM ભૂપેન્દ્ર પટેલ: શ્રી ભદ્રકાળી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા…અમદાવાદ/ગાંધીનગર: વિક્રમ સંવત 2082ના મંગલ પ્રારંભ અને નૂતન વર્ષ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે વ્યસ્ત દિવસ પસાર કરી રહ્યા છે. તેમણે રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે વિવિધ મંદિરોમાં દર્શન કર્યા, તેમજ મહાનુભાવો અને સરકારી અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત… 
-  સ્પેશિયલ ફિચર્સ આજે નૂતન વર્ષે અન્નકૂટ પર્વ અને ગોવર્ધન પૂજા: જાણો શુભ મુહૂર્ત અને ભગવાન કૃષ્ણની ઇન્દ્રના માનભંગની કથાસનાતન પરંપરામાં અન્નકૂટ પર્વનું વિશેષ મહત્વ છે. દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક મહિનાના શુક્લ પક્ષની એકમની તિથીના રોજ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ પર્વ ઉજવવામાં આવે છે. તિથિના અંતરને કારણે આ વર્ષે 22 ઓક્ટોબર 2025, બુધવારના રોજ… 
-  નેશનલ બિહાર મહાગઠબંધનમાં ભડકો: 14 બેઠકો પર મિત્ર પક્ષો સામસામે! મડાગાંઠ ઉકેલવા અશોક ગેહલોત પટણા પહોંચ્યા…પટણા: બિહારમાં સત્તાધારી NDA શાસન વિરુદ્ધ આક્રમક પ્રચારથી મહાગઠબંધને જે ગતિ પ્રાપ્ત કરી હતી, તે છેલ્લા બે અઠવાડિયામાં સીટ-વહેંચણી પર થયેલા ઝઘડાઓને કારણે જોખમમાં મુકાઈ ગઈ છે. ગઠબંધનના ટોચના નેતાઓ ગેરસમજણો દૂર કરવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે,… 
-  આપણું ગુજરાત અમિત શાહને બર્થ-ડે વિશ કરવા નેતાઓની લાઈન લાગી, ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીની પણ હાજરી…અમદાવાદ: વિક્રમ સંવત 2082ના મંગલ પ્રારંભે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે. આજે, નૂતન વર્ષની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનો જન્મદિવસ પણ છે, જેને પગલે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અમિત શાહને શુભેચ્છાઓમુખ્યપ્રધાન… 
-  જૂનાગઢ જૂનાગઢમાં 24 કલાકમાં હત્યા બાદ ફરી હિંસક હુમલો: લોકસાહિત્યકાર રાજભા ગઢવીના સગા પર આક્ષેપ, યુવકને ધોકા-પાઈપથી માર્યોજૂનાગઢ: જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગઈકાલે મોડી રાત્રે ફટાકડા ફોડવાની નજીવી બાબતે નિવૃત્ત PSIના પુત્ર સહિત પાંચ લોકોએ એક યુવકની હત્યા કરી હતી. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં આજે… 
-  આપણું ગુજરાત PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા નૂતન વર્ષાભિનંદન: ગુજરાતની પ્રગતિ અને ‘સ્વદેશી અભિયાન’ પર મૂક્યો ભાર…અમદાવાદ: ગુજરાતીઓના નુતન વર્ષની સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક ખૂણે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિક્રમ સંવત ૨૦૮૨ના શુભારંભ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકો અને વિશ્વભરમાં વસતા… 
 
  
 








