- ગાંધીનગર

ગાંધીનગરમાં દૂષિત પાણીથી ટાઈફોઈડનો કહેર: માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને ફટકારી નોટિસ
બે સપ્તાહમાં આ મામલો વિગતવાર અહેવાલ રજૂ કરવા આપ્યો આદેશ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસોમાં થયેલા નોંધપાત્ર વધારાને પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ ગંભીર નોંધ લીધી હતી. આયોગે મીડિયા રિપોર્ટ્સના આધારે સ્વતઃ સંજ્ઞાન…
- સ્પોર્ટસ

શિખર ધવનની આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી કોણ છે ? ક્યારે છે બંનેનાં મેરેજ ?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓપનર શિખર ધવન ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. આયેશા મુખર્જી સાથેના છૂટાછેડા બાદ ધવન હવે પોતાની લોન્ગ-ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, આ ભવ્ય લગ્ન સમારોહ…
- અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટ સહિત 5 શહેરોની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેસેજથી ખળભળાટ
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને RDX થી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આતંકી સંગઠન લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમના (LTTE ) પૂર્વ સભ્યો અને કાશ્મીર ISKP…
- અમદાવાદ

આ તારીખથી સેક્ટર-24 અને અક્ષરધામ સુધી પહોંચશે મેટ્રો: ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મુસાફરી હવે મિનિટોમાં
અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદથી ગાંધીનગર જવા માટે મેટ્રોનો ઉપયોગ કરનારા મુસાફરોને ગુજરાત મેટ્રો તરફથી સારા સમાચાર મળી શકે છે. આગામી 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના ફેઝ 2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદીર સુધીના અંતિમ રૂટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ…
- નેશનલ

શું છે આ NDF ફેન્સિંગ? જેનાથી હવે બાંગ્લાદેશ સરહદે હવે પરિંદું પણ પર મારી શકશે નહીં!
નવી દિલ્હી: પાડોશી દેશ બાંગ્લાદેશમાં વ્યાપેલી અશાંતિની સ્થિતિને ધ્યાને લઈને ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હાઇ એલર્ટ છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે બોર્ડરની સુરક્ષાને મજબૂત કરતાં ખૂબ જ મહત્વપૂર્ણ ચિકન નેક એટલે કે સીલીગુડી કોરિડોર ક્ષેત્રમાં લગભગ 75 ટકા…
- નેશનલ

મોંઘવારીના મોરચે ‘ગુડ ન્યૂઝ’: જૂન 2026 સુધીમાં કાચા તેલના ભાવમાં થઇ શકે છે ધરખમ ઘટાડો
નવી દિલ્હીઃ મધ્યમ વર્ગ માટે 2026નું વર્ષ થોડી રાહત આપનારું સાબિત થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. એસબીઆઈ રીસર્ચના એક વિશ્લેષણ અનુસાર, વર્ષ 2026માં ક્રુડ ઓઈલની કિમંતમાં ધરખમ ઘટાડો થવાનાં એંધાણ છે. જૂન સુધીમાં તે 50 ડોલર સુધીની સપાટીએ પંહોચી…
- ભાવનગર

જ્યારે દેશ માટે બાપાએ પોતાની ‘બંડી’ સુદ્ધાં લીલામ કરી દીધી! બજરંગદાસ બાપાની રાષ્ટ્રસેવાની અમર ગાથા
બગદાણા: સૌરાષ્ટ્રની સંત પરંપરા ખૂબ જ ઉજ્જવળ રહી છે, અહીના સંતોએ પરાયાની સેવા કાજે પોતાના આયખા અર્પણ કરી દીધા છે. સંત દેવીદાસ, આપા દાના, જલારામ બાપાથી લઈને અનેક સંતોની આગવી પરંપરા રહી છે. આ સંત પરંપરામાં એક ઉજ્જવળ નામ એટલે…
- ભાવનગર

આજે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ: બાપાના ચરણોમાં શીશ નમાવવા બગદાણામાં ઉમટશે માનવ મહેરામણ
મહુવા (ભાવનગર): તાજેતરમાં મહુવા તાલુકાના બગદાણા ગામની ચર્ચા ચોમેર છે. ગુરુ આશ્રમના સેવક અને ગામના સરપંચ પર હુમલાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાના 49મા પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં…
- અમદાવાદ

ઉત્તરાયણ પૂર્વે ગુજરાત ઠંડુગાર: નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, હજી 7 દિવસ ઠંડીનો કહેર રહેશે
અમદાવાદ: ગુજરાતમાં ઉત્તરાયણ પૂર્વે જ હાડ થિજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અનેક શહેરોના ન્યૂનતમ તાપમાનનો પારો એક અંકમાં નોંધાયો છે, છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના નલિયામાં 7.0 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ત્યારબાદ દાહોદ 9.5…









