- નેશનલ

ચોમાસુ સત્ર 10 દિવસ વહેલું આટોપી લેવાશેઃ આવતીકાલે સત્રનું સમાપન થઈ શકે?
નવી દિલ્હી: ચોમાસુ સત્રને લઈને એક મોટી અપડેટ મળી રહી છે. સરકાર ચોમાસુ સત્રને ટૂંકાવવા માટેની વિચારણા કરી રહી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે સરકાર ચોમાસુ સત્રને 12 ઓગસ્ટના જ પૂર્ણ કરી દેવામાંની વિચારણા કરી રહી છે. જોકે,…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં જય શ્રીરામનો જયઘોષ! અયોધ્યાની પ્રેરણાથી બની નોર્થ અમેરિકાની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ
મિસિસૉગા/કેનેડા: ભગવાન શ્રીરામની ખ્યાતી ભારત સિવાય પૂર્વના દેશોમાં તો છે જ પરંતુ શું તમે જાણો છો કે ભગવાનમાં શ્રીરામની ખ્યાતીના સીમાડા વિસ્તરીને છેક કેનેડામાં પણ વ્યાપેલા છે. કારણ કે કેનેડાના મિસિસૉગા શહેરમાં ભગવાન શ્રીરામની સૌથી ઉંચી મૂર્તિ સ્થાપવામાં આવી છે.…
- નેશનલ

પુત્રની ઘેલછામાં પિતા બન્યો હેવાન: ત્રિપુરામાં દીકરીને ઝેર આપી મારી નાખી?
અગરતલા: અહીંના સમાજમાં હજુ પણ દીકરાના જન્મની ઘેલછા યથાવત છે. આ જ ઘેલછાને કારણે સમાજમાં વર્ષો પહેલા દીકરીને દૂધપીતી કરી દેવાનો ક્રૂર રીવાજ વ્યાપેલો હતો. જો કે ત્રિપુરામાંથી સામે આવેલા કિસ્સાએ ચોંકાવી દીધા છે, જેમાં કથિત રીતે એક જવાને પોતાની…
- ભરુચ

‘કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને વાંકી’:વેપારીને ભાજપના નેતાએ મારતા ક્યા સાંસદ લાલઘૂમ?
ભરુચ: ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉમલ્લાના એક વેપારી પર કથિત રીત ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને હોબાળો મચી ગયો હતો. આ મારામારી મુદ્દે ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઝગડિયાના ભાજપ નેતા પ્રકાશ…
- નેશનલ

પરમાણુ ધમકી આપવાની પાકિસ્તાનની જૂની આદતઃ મુનીરના નિવેદનને ભારતે વખોડ્યું…
નવી દિલ્હી: પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર દ્વારા અમેરિકાની ધરતી પરથી ભારત વિરુદ્ધ આપવામાં આવેલી પરમાણુ ધમકી બાદ ભારતે આ નિવેદનને અત્યંત ગેરજવાબદાર ગણાવીને ફગાવી દીધું છે. સરકારી સૂત્રો અનુસાર, ભારતે કહ્યું છે કે આવા નિવેદનો પાકિસ્તાનને પ્રાદેશિક અને વૈશ્વિક…
- નેશનલ

ભારતમાં સૌથી વધુ ગધેડા કયા રાજ્યમાં આવેલા છે, ગુજરાતમાં કેટલી છે સંખ્યા?
નવી દિલ્હી: આપણા સમાજમાં ગધેડાને હંમેશા મૂર્ખ પ્રાણી તરીકે જોવામાં આવે છે, પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. હકીકતમાં, ગધેડા ઘણા પ્રાણીઓ કરતાં વધુ સમજદાર અને મહેનતુ હોય છે. ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં તેમનું યોગદાન ઘણું મોટું છે, જ્યાં તેઓ ભાર…
- કચ્છ

માતાના મઢ પતરી વિધિ વિવાદઃ મંદિરના મહંત સહિતના અન્ય લોકો સામેનો ૨૦ કરોડનો બદનક્ષી કેસ કોર્ટે ફગાવ્યો…
ભુજ: કચ્છના દેશ દેવી ગણાતા આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીની આઠમના દિવસે રાજાશાહી વખતથી યોજાતી પતરી વિધિ કોણ કરશે એ મુદ્દે રાજપરિવારના સભ્યો વચ્ચે કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કચ્છના રાજવી કુટુંબના અંતિમ મહારાવ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા દાખલ કરવામાં…









