- જામનગર

ITRA જામનગરમાં પ્રથમ દીક્ષાંત સમારોહ: કેન્દ્રીય પ્રધાને જામનગરને ‘આયુર્વેદનું હૃદય’ ગણાવ્યું
જામનગર: કેન્દ્રીય આયુષ પ્રધાન પ્રતાપ રાવ જાધવની ઉપસ્થિતિમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) જામનગરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધતા તેમણે કહ્યું કે જામનગર માત્ર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ નથી પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાનમાં શિક્ષણ,…
- નેશનલ

શું બિહારની ચૂંટણીથી NDAમાં ભંગાણના એંધાણ? ચિરાગ પાસવાને નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા!
પટણા: કેન્દ્રની ગઠબંધન સરકારમાં શું કોઈ નવાજુનીના એંધાણ છે? શું બિહારની ચુંટણી પહેલા એનડીએ ગઠબંધનમાં કોઈ સાથી પક્ષને મોહભંગ થઇ શકે છે? આ બધા પ્રશ્ન બિહારના રાજનેતાઓની ટીપ્પણી પરથી ઉઠી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને ફરી એકવાર બિહારના મુખ્ય…
- નેશનલ

એપલ iPhone 17ના ઉત્પાદનમાં હવે ભારત ચીનની પાછળ નહીં રહેઃ અમેરિકા માટે iPhone સપ્લાય હવે ભારતથી થશે
નવી દિલ્હી: એપલના આગામી iPhone 17ના ઉત્પાદન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને આ વખતે ભારત તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. એપલના મુખ્ય સપ્લાયર ફોક્સકોને ચીનથી ભારતમાં iPhone 17 માટે જરૂરી પાર્ટ્સ મંગાવવાનું શરૂ કરી દીધું છે. આ…
- રાજકોટ

રસ્તા મુદ્દે રાજકોટમાં રાજકીય ગરમાવો: ‘ખાડારાજ’થી ત્રસ્ત ભાજપના નેતા પણ ઉપવાસ પર ઉતર્યા!
રાજકોટ: ચોમાસાની ઋતુ બાદ સમગ્ર રાજકોટ શહેરમાં ખરાબ થયેલા રસ્તાઓની ફરિયાદો જાગી છે. રાજકોટમાં થોડા જ વરસાદમાં ખાડારાજ સર્જાયુ અને આ મુદ્દે સ્થાનિકો અને વિરોધ પક્ષ તો વિરોધ કરી રહ્યા છે પરંતુ ખરાબ થયેલા રસ્તાથી તો શાસક પક્ષ એવા ભાજપનાં…
- અમદાવાદ

અમદાવાદમાં એક દાયકામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ લીધો 897 લોકોનો ભોગ: RTIમાં ખુલાસો
અમદાવાદ: ચોમાસા બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ઉછાળો જોવા મળે છે અને તેના કારણે હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળતો હોય છે. જો કે અમદાવાદમા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને કારણે એક દાયકામાં 900 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાનો એક આરટીઆઇ…
- અમદાવાદ

સરકારની આ એપ્લિકેશનથી હવે વીજળી પડતા પહેલા જ મળશે ચેતવણી! જાણો કેવી રીતે?
અમદાવાદ: આજના આધુનિક યુગમાં ટેકનોલોજી આપણા જીવનના દરેક પાસાને સ્પર્શી રહી છે અને કુદરતી આફતો સામે રક્ષણ પૂરું પાડવામાં પણ તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન, વીજળી પડવાની ઘટનાઓ એક ગંભીર સમસ્યા રહી છે. જેના કારણે…
- વડોદરા

વડોદરામાં અવાજ પ્રદૂષણ રોકવા કડક નિયમો લાગુઃ રાતના દસથી સવારે છ દરમિયાન હોર્ન, DJ અને માઈક સિસ્ટમ પર નિયંત્રણ
વડોદરા: શહેરમાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. શહેરમાં અવાજ પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મુકવામાં આવ્યું છે. આ હુકમનો અમલ આગામી ૨૫ જુલાઈ સુધી કરવાનો રહેશે. આ…
- નેશનલ

આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસે પણ પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર તાક્યું નિશાન, ખડગેએ કહ્યું મણિપુર જતા નથી…
ભુવનેશ્વર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ ઓડિશામાં એક જનસભાને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી…









