- બોટાદ

બોટાદના હડદડ ગામે ઘર્ષણ: આજે AAP મનાવશે ‘કાળો દિવસ’, હેમંત ખવાએ કહ્યું, ….ત્યારે ત્રાસનો હિસાબ લેવાશે…
રાજૂ કરપડાનો આક્ષેપ – મોઢે રૂમાલ બાંધેલા લોકોએ પથ્થરમારો કરી માહોલ બગાડ્યો બોટાદઃ ગઇકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી ‘કળદા પ્રથા’ (ગેરકાયદેસર કમિશન પ્રથા) ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’ પહેલાં જ મોટો…
- આપણું ગુજરાત

દિવાળીની સાથે શિયાળાનો માહોલ: મહુવા ૧૮° સાથે ઠંડુંગાર, ભાવનગર, દીવમાં તાપમાન ૨૦° સે. સુધી ગગડ્યું…
અમદાવાદ: દિવાળી નજીક આવી રહી છે તેમ તેની સાથે જ રાજ્યમાં ઠંડીએ પણ દસ્તક દઈ દીધી છે. રાજ્યના અમુક ભાગોમાં દિવસે ઓક્ટોબર હિટનો અનુભવ થઇ રહ્યો છે પરંતુ ધીમે ધીમે શીયાળા ઢબનું હવામાન બનતું દેખાઈ રહ્યું છે. હાલ તો તળ…
- Uncategorized

તાલિબાને પાકિસ્તાનની 25 સૈન્ય ચોકીઓ કબજે કરી 58 સૈનિકો માર્યાનો દાવો કર્યો!
કાબુલ/ઇસ્લામાબાદ: અફઘાનીસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર જામેલા સંઘર્ષે નવો મોડ લીધો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાઓની નિંદા કરી છે અને કડક અને અસરકારક જવાબ આપવાની ચેતવણી આપી છે. વડા પ્રધાને તાલિબાન સરકાર પર…
- બોટાદ

બોટાદ કિસાન મહાપંચાયતમાં પહોંચે તે પહેલા જ AAP ના નેતાઓને ડીટેન-નજરકેદ કરાયાનો આક્ષેપ…
બોટાદ: આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં આજે કિસાન મહાપંચાચતનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી ‘કળદા પ્રથા’ (ગેરકાયદેસર કમિશન પ્રથા) ના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’ પહેલાં જ મોટો રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપ…
- આપણું ગુજરાત

ગુજરાતનું એક મંદિર કે જ્યાં ભક્તોને મંદિરમાં જ આરોગવો પડે છે પ્રસાદ! CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન…
ગાંધીનગર: ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ભગવાન ઘંટાકર્ણ મહાવીરની આરતી અને પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની…
- અમદાવાદ

સાણંદમાં યુવતી અને બાળકીની હત્યા બાદ ગળું કાપી પ્રેમીનો આપઘાત;સુસાઇડ નોટમાં કર્યો આ ઉલ્લેખ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા દિવસોમાં બનેલા હત્યાના બનાવોથી ભારે ચકચાર મચી છે. ત્યારે આવો જ એક સનસનીખેજ કિસ્સો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાળ ગામમાં શુક્રવારે મોડી સાંજે હત્યા અને આત્મહત્યાની એક ગંભીર ઘટના સામે આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અહીં…
- અમદાવાદ

સમાધાનના બહાને પરિવારને બહાર રોકી રાખી દાણીલીમડામાં મકાન તોડી પડાયું; ૮ લોકો સામે ફરિયાદ
અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ બહેરામપુરાની એડવર્ડ બાગ ચાલીમાં રહેતા એક પરિવારની ફરિયાદના આધારે મોટો વિવાદ સામે આવ્યો છે. ૭૫ વર્ષથી વધુ સમયથી ભાડુઆતને સમાધાન માટે બોલાવીને પાછળથી તેમનું મકાન બિલ્ડર અને મિલકતના મૂળ માલિકોના વારસદારો દ્વારા બળજબરીપૂર્વક તોડી પાડવામાં…
- અમદાવાદ

અમદાવાદ મેટ્રોમાં અત્યાર સુધીમાં ૧૦ કરોડથી વધુ નાગરિકોએ મુસાફરી કરી; દૈનિક મુસાફરોની સંખ્યા ૧.૫ લાખ
અમદાવાદ: આજના સમયમાં ટ્રાફિક, પેટ્રોલ-ડીઝલના ભાવ જેવી અનેક સમસ્યાઓની સામે જાહેર પરિવહન ખૂબ જ અગત્યનું માધ્યમ બનતું જાય છે. ત્યારે અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ ૩૫ હજાર મુસાફરો મુસાફરી કરતા…
- નેશનલ

પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ; પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી, ૨ હજી ફરાર…
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં મેડિકલ કોલેજમાં થયેલા ગેંગરેપની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપમાં પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, પોલીસ હજુ પણ બે…









