- નેશનલ

સંસદના ચોમાસુ સત્રનો હંગામાથી પ્રારંભ: રાહુલ ગાંધીનો સરકાર પર આરોપ – “વિપક્ષને બોલવા દેતા નથી!”
નવી દિલ્હી: આજથી સંસદના ચોમાસુ સત્રની ભારે હંગામાથી શરુઆત થઈ હતી. ગૃહની શરુઆતમા જ મચેલા હોબાળા બાદ સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન લોકસભામાં વિરોઘ પક્ષના નેતા રાહુલ ગાંઘીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓને ગૃહમાં…
- આપણું ગુજરાત

ગુજરાતી કેરીનો વિશ્વવ્યાપી દબદબો: કેસર કેરીની નિકાસે નવા કીર્તિમાન સ્થાપ્યા, ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરી વિદેશ પહોંચી…
અમદાવાદ: ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી…
- અમદાવાદ

ગુજરાતમાં મોસમનો સરેરાશ ૫૩.૩૯% વરસાદ: કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ૧૮ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૩૯ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં ૬૩.૩૫ ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં ૫૬.૩૨ ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૨ ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૦.૦૬ ટકા…
- નેશનલ

લક્ષદ્વીપના આ ટાપુનું સુરક્ષા કારણોથી સરકાર કરશે અધિગ્રહણ: લોકોનાં વિસ્થાપન મુદ્દે સાંસદ મેદાનમાં
નવી દિલ્હી: ભારત સરકાર લક્ષદ્વીપના ‘બીટ્રા દ્વીપ’નાં (bitra island) અધિગ્રહણ કરવાની તૈયારી કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ દ્વીપનો ઉપયોગ સુરક્ષા ઉદેશ્યો માટે કરવામાં આવશે. આ દ્વીપ પર રહેનારા લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર તેઓને લક્ષદ્વીપમાં વસાવવામાં…
- આપણું ગુજરાત

સંતાન ન થવું, ગરીબી, બિમારી જેવા કારણોને લીધે સ્ત્રીઓ બને છે અંધશ્રદ્ધાનો ભોગ:સર્વેમાં ચોંકાવનારો ખુલાસો!
આપણા સમાજમાં અંધશ્રદ્ધા અને વહેમી માન્યતાઓનુ પ્રચલન હજુ પણ જોવા મળે છે અને તેના કારણે આવતા દુષ્પરિણામોની અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. જો કે સ્ત્રીઓમાં અંધશ્રદ્ધા અને વહેમી માન્યતાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે, આધુનિક સ્ત્રીઓ શિક્ષિત હોવા…
- મહેસાણા

મહેસાણા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર: આ કારણે પ્લેન થઇ ગયું હતું ક્રેશ
અમદાવાદ: એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ (AAIB) 8 મેના રોજ ઉત્તરકાશી અને 31 માર્ચમાં રોજ મહેસાણા જિલ્લામાં થયેલ વિમાન દુર્ઘટનાઓ પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. AAIBએ પ્રારંભિક તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રેઇની પાયલટ એકલા ક્રોસ કન્ટ્રી ઉડાન ભરી હતી…
- નેશનલ

મિર્ઝાપુરમાં CRPF જવાનને કાવડિયાઓએ માર માર્યો, હુમલા બાદ 5-7 કાવડિયાઓની અટકાયત
મીર્ઝાપુર: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર કાંવડ યાત્રા પર નીકળેલા કેટલાક યુવકોએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક જવાનને ખરાબ રીતે માર માર્યો હોવાની ઘટના ઘટી હતી. જેના કારણે રેલ્વે સ્ટેશન પર અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટના…
- ભુજ

અંજારમાં પ્રેમસંબંધનો કરુણ અંત: CRPF જવાન મિત્રએ જ મહિલા ASIની કરી હત્યા
ભુજ: કચ્છના અંજાર પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે સીઆરપીએફમાં ફરજ બજાવતા પુરુષ મિત્રએ ઘરમાં ગળું દબાવી હત્યા કરી નાખતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આપણ વાંચો:…
- ટોપ ન્યૂઝ

‘સરદાર સાહેબનું અપમાન સહન નહીં થાય!’ રાજ ઠાકરે સામે ગુજરાતમાં F.I.R. અને માફીની માંગ
અમદાવાદ: મહારાષ્ટ્રમાં મરાઠી અને ગુજરાતી ભાષાના વિવાદના મુદ્દા પર જેનું નામ મોખરે છે તેવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના એક નિવેદનથી ગુજરાતમાં રોષ વ્યાપ્યો છે. એક સભાને સંબોધતા તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.…









