- ઇન્ટરનેશનલ

થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધવિરામ: મલેશિયાની મધ્યસ્થીથી શાંતિ સ્થપાશે, જાણો વિવાદનું મૂળ…
કુઆલાલમ્પુર: દક્ષિણપૂર્વ એશિયામાં હવે શાંતિ સ્થપાશે કારણે કે મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમની મધ્યસ્થી બાદ થાઈલેન્ડ અને કંબોડિયા આજે મધ્યરાત્રીથી જ તત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે સહમતિ સાધવામાં આવી છે. થાઈલેન્ડ અને કંબોડિયા બન્ને વચ્ચેના સંઘર્ષમાં 35 જેટલા લોકોના મૃત્યુ…
- નેશનલ

ઓપરેશન સિંદૂર કોઈના દબાણથી નહીં પણ પાકિસ્તાનની અપીલથી રોક્યું: સંસદમાં રાજનાથ સિંહનો ‘જવાબ’…
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ શરુ કરેલા ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદમાં ચર્ચાની શરુઆત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ઓપરેશન સિંદૂર સેનાની ત્રણેય સેવાઓનું અદ્વિતીય ઉદાહરણ છે, જેના અંતર્ગત પાકિસ્તાનની દરેક હરકતને જડબાતોડ…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો: પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાશિમ મુસા ઠાર
નવી દિલ્હી: એકતરફ સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સેનાએ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પહલગામ આતંકી હુમલાની ઘટનામાં સેનાને એક મોટી સફળતા મળી છે. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીએ આતંકીઓની શોધખોળ આદરવામાં…
- અમદાવાદ

અમદાવાદ SOGની મોટી કાર્યવાહી: મોડાસાના 2 શખ્સો પાસેથી કરોડોનું મેફેડ્રોન ઝડપી પાડ્યું!
અમદાવાદ: શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી અને આથી વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન મેફેડ્રોનનો મોટો જથ્થો ઝડપાયો હતો. મળતી વિગતો…
- અમરેલી

વડિયાના ઢૂંઢિયા પીપળીયા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો: પોલીસે માસ્ટર પ્લાનથી આરોપીઓને દબોચ્યા
વડિયા: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપત્તિની હત્યાના ચકચારી કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસ્યા હતા. પરંતુ વૃદ્ધ દંપતિ જાગી જતા ચોરી કરવાના…
- આપણું ગુજરાત

શ્રાવણના પ્રારંભે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: રાજ્યના ૧૭૭ તાલુકામાં વરસાદ, દસક્રોઈમાં ૧૦ ઇંચથી વધુ
અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી અને સતત બે દિવસથી રાજ્યણા અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શનિવાર રાતથી જ વરસાદ પડી રહ્યો હતો, રવિવારસાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૭૭…
- ટોપ ન્યૂઝ

ગુજરાતમાં મેઘરાજા મુશળધારઃ અમદાવાદના દસક્રોઈમાં 9.5 ઇંચ વરસાદ, મુખ્ય પ્રધાને પરિસ્થિતિની કરી સમીક્ષા
અમદાવાદ: હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, ખેડા સહિતના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં મેઘમહેર થઇ હતી. અમદાવાદના દસક્રોઈમાં છ કલાકમાં જ સાડા નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.…
- આપણું ગુજરાત

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે સૌરાષ્ટ્રના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠશે
અમદાવાદ: આજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા પવિત્ર બે જ્યોતિર્લિંગ સહીત અનેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, ભવનાથ, રામનાથ સહીત અનેક શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડશે.…
- આપણું ગુજરાત

રાજકોટ-અમદાવાદ સિક્સલેનની કામગીરી કેટલી થઈ પૂર્ણ? જાણો લોકસભામાં શુ આપવામાં આવી માહિતી…
અમદાવાદ: ગુજરાતમાં અનેક નેશનલ હાઇવેને સિક્સ લેન કરવાના તેમજ અન્ય વિકાસકાર્ય હાલ પ્રગતીમાં છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ-રાજકોટ હાઇવેની કામગીરી ચાલી રહી છે અને લોકો માટે આ કામગીરી એક માથાનો દુખાવો બની ગઈ છે, ત્યારે લોકસભામાં રાજકોટના સાંસદ પરશોતમ…
- આપણું ગુજરાત

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)જસદણ: રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજના પરિપત્રથી ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મુદ્દે ચર્ચા શરુ…









