- નેશનલ
લખનઉમાં મોટી રેલ દુર્ઘટના ટળી: હમસફર એક્સપ્રેસના ટ્રેક પર લોખંડનો મોટો ઢાંચો મળ્યો, ષડયંત્રની આશંકા
લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ હતી. મલ્હૌર સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર એક ભારે-ભરકમ લોખંડનો ઢાંચો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આનંદ વિહારથી ગોરખપુર જઈ રહેલી હમસફર એક્સપ્રેસ (12572)ના લોકો પાયલટની સમયસૂચકતા અને સતર્કતાને…
- જામનગર
જામનગરમાં રણજીતસાગર સહિત અનેક ડેમ છલકાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
જામનગર: હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, આ દરમિયાન જામનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. અનેક ડેમ છલકાઈ ગયા છે અથવા ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોને…
- અમદાવાદ
સાયબર ફ્રોડનો આતંક: અમદાવાદમાં ONGC અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, મોરબીના શિક્ષક દંપતી પણ બન્યા શિકાર
અમદાવાદ: આજના ઈન્ટરનેટના યુગમાં સાયબર ગઠિયાઓ નવા નવા કિમિયા અપનાવીને સાયબર ક્રાઇમને અંજામ આપતા હોય છે. આવા જ બે કિસ્સાઓથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને ઓએનજીસીમાં નોકરી કરતા 51 વર્ષીય મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો: NIAની તપાસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું, ખોટા સ્કેચ છતાં સાચા આરોપીઓ પકડાયા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ હુમલાને અંજામ આપનારા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા…
- અમદાવાદ
આજે આ જિલ્લાને ધમરોળશે મેઘરાજા! ભારે વરસાદની આગાહી, 10 વાગ્યા સુધી રાજ્યના 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ: ગઇકાલે રાજ્યના 147 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી, ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની પણ…
- અમદાવાદ
ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર, રાજ્યને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ (જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે.આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય…
- અમદાવાદ
અમદાવાદ સરસપુરમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા….
અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્યો રથયાત્રા નીકળતી હોય છે. આ દિવસે ભગવાન મંદિર છોડી ભક્તોને મળવા બહાર નગરચર્યાએ નીકળે છે. આ દિવસ ભક્તો માટે…
- અમદાવાદ
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન: ઝાલોદના મોટીહાંડી અને પ્રાંતિજના ઝીંઝવામાં એક વોર્ડની ચૂંટણી મુલતવી
અમદાવાદ: ગુજરાત સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 27 ટકા અનામતની જાહેરાત કર્યા પછી, રવિવારે પહેલી વાર 3,541 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાયું હતું. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા 10,479 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી લઇને…
- રાજકોટ
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: કાલાવડમાં 4.33 ઇંચ, ઊંડ નદી બે કાંઠે, ખેડૂતોમાં વાવણીલાયક વરસાદનો આનંદ
રાજકોટ: સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી હતી. આ દરમિયાન સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા હતા. 21 જૂનના રોજ જામનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશઃ 251 મૃતકના DNA સેમ્પલ મેચ થયા, 245 મૃતદેહ સોંપાયા
અમદાવાદ: ૧૨ જૂનનાં રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં ૨૫૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે ૬ પરિવાર નજીકના સમયમાં સ્વજનોના મૃતદેહ સ્વીકારશે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ…