- નેશનલ

બિહાર ચૂંટણી: ઘૂસણખોરો પર PM મોદીનો પ્રહાર, જે ઘૂસણખોરો છે, તેમને બહાર જવું જ પડશે!
પૂર્ણિયા: બિહારમાં ચૂંટણીની મોસમ પુરજોશમાં જામી છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 36 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે પૂર્ણિયામાં આયોજિત એક સભામાં ડેમોગ્રાફીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ઘૂસણખોરોને બહાર જવું જ પડશે.…
- નેશનલ

બિહાર ચૂંટણીઃ મહાગઠબંધનોમાં સીટ-શેરિંગનું કોકડું ગૂંચવાયું, જાણો પેચ ક્યાં ફસાયા?
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે બહુ સમય બાકી રહ્યો નથી, પરંતુ મહાગઠબંધનમાં સીટ-શેરિંગનો મુદ્દો હજુ સુધી ગૂંચવાયેલુ છે. ભાજપના નેતૃત્વ હેઠળનું NDA હોય કે કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિ ગઠબંધન પણ આ બંને મહાગઠબંધનો આ બાબતે સમદુખિયા જોવા મળી રહ્યા છે.…
- આપણું ગુજરાત

ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના રેન્કિંગમાં ક્રાંતિકારી ફેરફાર: હવે ગુના નહીં, ‘સેવા’ બનશે માપદંડ
અમદાવાદ: ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક (નાગરિક-કેન્દ્રિત) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. આ ફેરફાર DG-IG કોન્ફરન્સ ૨૦૨૪ના મુખ્ય મુદ્દાઓને…
- આપણું ગુજરાત

ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની ‘એક્સ્ટ્રા ઈનિંગ્સ’: ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 4 દિવસ વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં વરસાદની વિદાયના સમયે ફરીથી અમુક જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગની આગાહીને પગલે કપાસ અને મગફળીના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો કે રાજ્યના જુદા જુદા…
- નેશનલ

બિહારમાં નવી ઉપાધિઃ રાહુલ ગાંધી પછી હવે તેજસ્વી યાદવ કાઢશે અધિકાર યાત્રા, શા માટે જરુરિયાત ઊભી થઈ?
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે એસઆઈઆરનો મુદ્દો ગાજ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે એકસાથે વોટર અધિકાર યાત્રા કાઢી હતી, પરંતુ હવે તેજસ્વી યાદવ એકલા બિહારની યાત્રા કાઢશે. બિહારમાં ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ…
- અમદાવાદ

અમદાવાદ સિવિલમાં અઢી હજારથી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગ પર! કરોડોનો ખર્ચ એજન્સીઓને?
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, અને આ મુદ્દે અનેક વખત સરકાર સામે આઉટસોર્સિંગથી ભરતી થયેલા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આંદોલન પણ થયા. જો કે હજુ પણ આઉટસોર્સિંગથી ભરતીઓ થઈ રહી છે.…
- ગાંધીનગર

સરકારી શાળાઓમાં કલા અને સંગીત ગાયબ? 2 વર્ષમાં એક પણ શિક્ષકની ભરતી નહીં
ગાંધીનગર: કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એપ્રિલ માસમાં વ્યાયામ શિક્ષકોએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું. જો કે બાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી બેઠક બાદ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચનાની બાહેંધરી આપવામાં આવી હતી અને બાદમાં આ…
- ગાંધીનગર

વિધાનસભામાં માછીમારોનો મુદ્દો: ગીર સોમનાથના 235 પરિવારોને સરકારે ચૂકવી આટલી સહાય….
ગાંધીનગર-વેરાવળ: ગુજરાતની દરિયાઈ સરહદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આથી માછીમારી કરવા જતાં સમયે અફાટ દરિયામાં પાકિસ્તાની સીમામાં પ્રવેશી જતાં અનેક માછીમારોને પાકિસ્તાની સત્તાવાળાઓએ પકડીને કેદમાં રાખેલા છે. આ યાદીમાં ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના અનેક માછીમારો…









