- આપણું ગુજરાત
ઘરવાપસી: દાંતાના મોટા પીપોદરા ગામમાં 12 વર્ષ પછી ‘ચડોતરું’ પીડિત 29 આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન
દાંતા: આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા પોતાનું વતન છોડીને 29 કોદાર્વી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. આ પરિવારોનું પુનર્વસન ગૃહ રાજ્ય પ્રધાન…
- નેશનલ
ખોટી રીતે જેલમાં રાખ્યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર’નો અધિકાર: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સર્વોચ્ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમો કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની…
- નેશનલ
બિહાર મતદાર યાદીમાં ‘ગોટાળો’? ચંદ્રબાબુ નાયડુ સહિત વિપક્ષનો વિરોધ, ભાજપ મૌન…
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં થયેલી ગડબડ સુધારવાની કામગીરીને મુદ્દે ભારે હોબાળો મચેલો છે. ચૂંટણી પંચે બિહારમાં જે મતદાર યાદીનું વિશેષ સઘન પુનરીક્ષણ શરુ કર્યું છે અને તેનું લગભગ ૮૮ ટકા જેટલું કામ સોમવારે જ પૂરું થઈ ચુક્યું…
- નેશનલ
સંઘર્ષથી સંસદ સુધી: કેરળના સદાનંદન માસ્ટરની પ્રેરણાદાયી ગાથા, દીકરીના આગમનનો ભાવુક વીડિયો છવાયો…
કન્નુર: રાષ્ટ્રપતિ દ્વારા કેરળ ભાજપના નેતા સી. સદાનંદન માસ્ટરને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સદાનંદન માસ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને ત્રણ દાયકા પહેલા ઉત્તરી કેરળના કન્નુર જિલ્લામાં થયેલી રાજકીય હિંસાના પીડિત છે. એક…
- ભુજ
ભુજના રતિયા તાલુકાની સ્કૂલમાં છત પરથી પોપડા પડતા વિદ્યાર્થી ઘાયલ, વાલીઓમાં રોષ
ભુજ: ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા કેટલી હદે છે તેનો વાસ્તવિક ચિતાર આપતી દુર્ઘટના છાશવારે બનતી રહે છે. ભુજ તાલુકાના રતિયા ગામમાં બની હતી, જેમાં જર્જરિત થઇ ગયેલી પ્રાથમિક શાળાની છતમાંથી મસમોટાં પોપડા નીચે પડતા સ્કૂલના વિદ્યાર્થી ઘાયલ થયા હોવાના સમાચાર…
- આપણું ગુજરાત
હવે ગુજરાતમાં ઈ-ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી!
અમદાવાદ: ગુજરાતમાં ’જન સુરક્ષા અભિયાન’ને પ્રોત્સાહન આપવા PM જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા VCE ને મહેનતાણા તરીકે…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.35 કરોડના દારૂ આઠ બૂટલેગર પકડાયાઃ પાંચ પોલીસ સસ્પેન્ડ!
થાનગઢ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ એક મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે વહેલી સવારે દારૂનું કટિંગ ઝડપી પાડ્યું હતું. એસએમસીએ 1.35 કરોડની કિંમતના દારૂના જથ્થા સાથે આઠ જેટલા બુટલેગરને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી…
- નેશનલ
ભારતીય સેના માનહાનિ કેસ: રાહુલ ગાંધીને લખનઉ કોર્ટમાંથી જામીન મળ્યા
લખનઉ: એમપી-એમએલએ કોર્ટે ભારતીય સૈનિકો વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી મામલે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. કોર્ટે ₹ 20,000ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન આપેલા નિવેદનને લઈને નોંધાયેલા આ કેસમાં અગાઉની…
- વડોદરા
વડોદરાના 41 બ્રિજ સલામત, 2 કાયમી બંધ: ચોમાસામાં ખાડા પૂરવા પાલિકા યુદ્ધના ધોરણે!
વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજની સ્થતિ અને ચોમાસાની ઋતુથી બિસ્માર રસ્તાઓના મુદ્દે સરકાર હવે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે. વડોદરા શહેરમાં પડેલા ખાડાઓ (ભૂવાઓ) પૂરવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની વિવિધ ટીમો…