- ઇન્ટરનેશનલ

મમદાની દુશ્મનથી બની ગયા ટ્રમ્પના દોસ્ત! વ્હાઇટ હાઉસમાં મુલાકાત બાદ બદલી ગયા અમેરિકાના સૂર
વોશિંગ્ટન: અમરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સૌથી મોટા વિરોધી ગણાતા જોહરાન મમદાની સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને વચ્ચેની આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી. તાજેતરમાં અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયર તરીકે ચૂંટાયેલા…
- આપણું ગુજરાત

પારો ગગડ્યો: ગુજરાત ઠંડુંગાર! નલિયામાં 11.2°C, રાજકોટ-ડીસામાં પણ આકરી ઠંડી
અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ન્યૂનતમ તાપમાનનો પારો સટાસટ નીચો ઉતરી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં નીચા તાપમાને આકરી ઠંડીની અસર વર્તાવી હતી. સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં 11.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટમાં નવો ખુલાસો: આતંકી ફંડિંગની માસ્ટરમાઇન્ડ ડૉ. શાહીન!
બિટકોઇન, હવાલા અને ફાળા દ્વારા લાખો રુપિયાનું ફંડ એકઠું કર્યું હતું નવી દિલ્હી: ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલમાંથી પકડાયેલા આરોપીઓના મોબાઇલ ફોનની તપાસ અને પૂછપરછમાં ડૉ. શાહીનની ભૂમિકા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્રિત કરનાર તરીકે સામે આવી છે. મળતી માહિતી અનુસાર જૈશ-એ-મોહમ્મદ અને…
- ઇન્ટરનેશનલ

પૂર્વ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની ફેક્ટરીમાં વિસ્ફોટઃ બોઇલરમાં થયેલા ધડાકામાં 15નાં મોત
લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ફૈસલાબાદ શહેરમાં એક ફેક્ટરીની અંદર ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 15 લોકોનાં કરૂણ મોત થયા છે. વિસ્ફોટમાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી બિલ્ડિંગ…
- મહેસાણા

વડનગરમાં 22મીથી તાના-રીરી મહોત્સવનો શુભારંભ, કલાપિની કોમકલીને ‘તાના-રીરી સન્માન’
વડનગર: મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન…
- ભુજ

“દેશમાંથી એક-એક ઘૂસણખોરને શોધીને બહાર કાઢીશું!” ભુજની સરહદેથી અમિત શાહનો સંદેશ
ભુજ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે હરિપુર-ભુજ સ્થિત 176મી બટાલિયન પરિસરમાં આયોજિત સીમા સુરક્ષા બળ (BSF)ના 61મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, ગૃહ પ્રધાને શહીદ જવાનોના સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ…
- અમદાવાદ

સાવધાન! અમદાવાદમાં ડેવલપર્સે બનાવટી MoU બનાવી પ્લોટ વેચી દીધા! અંતે પોલીસ ફરિયાદ
અમદાવાદ: બોપલના એક રહેવાસી ભાવેશ પટેલે એથેરિયમ ઇન્ફ્રાકોન એલએલપી (Ethereum Infracon LLP)ના બે ડેવલપર્સ, ઉજાશ શાહ અને સંજય શાહ વિરુદ્ધ જમીન વિકાસના સોદામાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આ ડેવલપર્સને અમદાવાદમાં વિવિધ જમીન…
- ભરુચ

ઝઘડિયા GIDCમાં કેમિકલનો કેર: એકસાથે ૮ ગાયોના રહસ્યમય મોતથી પંથકમાં ચકચાર
ભરૂચ: જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ખુલ્લી દેવામાં આવતી હોવાની ફરિયાદોની વચ્ચે એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એકસાથે આઠ ગાયોના મોતને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ઝઘડિયા પોલીસ મથકમાં…
- વડોદરા

માત્ર શિક્ષકો જ નહિ પણ ગુજરાતની આ જેલના કેદીઓ પણ કરી રહ્યા છે ચૂંટણી પંચની SIRની કામગીરી! પણ કઇ રીતે?
વડોદરા: દેશમાં અનેક જેલ છે અને તેમાં ગુનેગાર સાબિત થયેલા અનેક કેદીઓ સજા ભોગવી રહ્યા છે. આ કેદીઓ પાસેથી તેની આવડત મુજબનું કામ લેવામાં આવે છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ હવે એક અલગ પ્રકારની નાગરિક ભાગીદારીમાં જોતરાયા છે.…









