-  અમદાવાદ અમદાવાદ સિવિલમાં 202મું અંગદાન: બ્રેઈનડેડ પુત્રના અંગોનું દાન કરી પિતાએ અનેકને નવજીવન આપ્યું!અમદાવાદ: ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલને લીવર, હૃદય, બે કિડની, બે આંખોનું દાન મળ્યું હોવાનું સામે આવ્યું હતું. પુત્રનું બ્રેઈનડેડ થતાં પિતાએ પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.… 
-  રાજકોટ રાજકોટમાં ભાઈના મિત્રએ જ સગીરાને ફસાવી: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ!રાજકોટ: શહેરમાં એક યુવકે 17 વર્ષની સગીરાને ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યાનો વિડિયો ઉતારી લીધા બાદ વિડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના ભાઈએ પોક્સો સહીતની કલમ હેઠળ ગુનો… 
-  નેશનલ અમરનાથ યાત્રાને એક અઠવાડિયા વહેલા સ્થગિત કરાઈ; જાણો કારણનવી દિલ્હી: અમરનાથ યાત્રાને નિધારિત સમય પહેલા જ સ્થગિત કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ ખરાબ હવામાન અને વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે, વાર્ષિક અમરનાથ યાત્રાને તેના નિર્ધારિત સમાપ્તિના એક સપ્તાહ પહેલાં સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ… 
-  ગાંધીનગર કર્તવ્યનિષ્ઠાનું સન્માન: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 118 જવાનોને ચંદ્રકથી નવાજ્યાગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના ૧૧૮ અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા. ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારોહમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ… 
-  નેશનલ ગુજરાતમાં એકપણ બેઠક ન મળી તે આશ્ચર્ય! ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીના આકરા પ્રહારનવી દિલ્હી: રાહુલ ગાંધીએ ફરી એકવખત ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના ‘એન્યુઅલ લીગલ કોન્ક્લેવ’ને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણી પંચનું અસ્તિત્વ નહિ રહ્યું. તેમણે કહ્યું કે હું તાજેતરની ઈલેકશન સીસ્ટમ પર વાત કરી… 
-  રાજકોટ રાજકોટની ગુમ ફઈ-ભત્રીજી ઇન્દોરથી સહીસલામત મળી, પોલીસે રાહતનો શ્વાસ લીધોરાજકોટ: શહેરમાં ખુબ ચર્ચાસ્પદ બનેલા ફઈ ભત્રીજી એકાએક રહસ્યમય સંજોગોમાં થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. ફઈ-ભત્રીજી બન્ને મધ્ય પ્રદેશના ઈન્દોરથી મળી આવ્યા હતાં. જો કે આ દરમિયાન પોલીસ ઇન્દોરમાં જ હોય બંનેનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ લાવવા માટે… 
-  નેશનલ દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો! આ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને ફટકારી આજીવન કેદની સજાબેંગલુરુ: જનતા દળના સસ્પેન્ડેડ નેતા અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના દુષ્કર્મ અને જાતીય શોષણના કેસમાં દોષિત (Prajwal Revanna convicted in rape case) ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(K) હેઠળ તેમને દોષિત ઠેરવીને આ સજા… 
-  નેશનલ હૈયું હચમચાવી નાખે તેવી ઘટના: માસૂમ બાળકની નરબલિ, યુપી પોલીસનો કોન્સ્ટેબલ જ નીકળ્યો હત્યારો!લખનઉ: અંધશ્રધ્ધાના નામે હૈયું હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયામાં સામે આવી હતી. જેમાં એક વ્યક્તિએ તેના સાળાના દીકરાનું અપહરણ કર્યું અને પછી જાદુ ટોણા માટે તેની બલી ચઢાવી દેવામાં આવી હતી. જો કે માસૂમ ફૂલની બલી આપ્યા બાદ… 
-  મનોરંજન 33 વર્ષની કારકિર્દી, 90થી વધુ ફિલ્મો…..શાહરુખ ખાનને પહેલીવાર મળ્યો નેશનલ એવોર્ડ મળ્યો!હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાનની નામના માત્ર ભારત નહી પણ વિશ્વના અનેક દેશોમાં છે. શાહરુખ ખાન ને ઇન્ડસ્ટ્રીના સૌથી સુપરસ્ટાર માનવામાં આવે છે. બોલીવુડના કિંગસ્ટારની 33 વર્ષની કારકિર્દીમાં અનેક શાનદાર ફિલ્મો આવી છે,પરંતુ આજનો દિવસ શાહરૂખ માટે ખાસ… 
-  અમરેલી જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતને લઈ ધારાસભ્યએ વન પ્રધાનને પત્ર લખી વન વિભાગ સામે કાર્યવાહી કરવા માંગ કરી…અમદાવાદઃ જાફરાબાદ રેન્જમાં ત્રણ સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને કારણે સિંહ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. અચાનક ત્રણ સિંહબાળ અગમ્ય કારણોથી મોતને ભેટતા વન વિભાગે આ વિસ્તારમાં રહેલી બે સિંહણ અને… 
 
  
 








