- ભુજ

કચ્છમાં લાભપાંચમના દિવસે ભચાઉ પાસે ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર પિતા-પુત્રના કરૂણ મોત
ભુજ: કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ લાભપાંચમના સપરમા દિવસે ભચાઉ પાસેના છ માર્ગીય ધોરીમાર્ગ પર અજ્ઞાત વાહનની પાછળ ટકરાયેલી કારમાં સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જયારે પત્ની અને પુત્રીને ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ…
- અમરેલી

અમરેલીના રાજુલામાં 2 કલાકમાં 6.02 ઈંચ વરસાદ, પૂરના પાણીની સ્થિતિમાં પ્રસૂતા માટે JCB બન્યું ‘દેવદૂત’
અમરેલી: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગર અને અમરેલી અષાઢી માહોલ જામ્યો છે. સવારે બે કલાકમાં જ અમરેલીના રાજુલામાં 6.02 ઇંચ વરસાદ પડી ગયો હતો.…
- અમદાવાદ

પાટીદારોને આકર્ષવા કોંગ્રેસની ટેમ્પલ પોલિટિક્સ! ખોડલધામમાં ધજા ચઢાવી ચૂંટણીનું રણશિંગુ ફૂંકાશે!
અમદાવાદ: વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે પ્રાણવાયુ પુરનારી સાબિત થઈ અને ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતને જે સક્ષમ વિપક્ષની ખોટ હતી તેનો વિકલ્પ કદાચ આમ આદમી પાર્ટી બની રહી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. ત્યારે હવે એકસમયે સત્તાધારી…
- નેશનલ

શું બિહારમાં શરિયા કાયદો લાગુ થશે? કોંગ્રેસ નેતાના નિવેદનથી ચૂંટણી પ્રચારમાં ખળભળાટ
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ પહેલા નેતાઓ વાર-પલટવારનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આરજેડી નેતા અને મહાગઠબંધનના સીએમ ચહેરા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા એક ચોંકાવનારું…
- ઇન્ટરનેશનલ

“આ કોણ બૂમો પાડી રહ્યું છે?” આસિયાન સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો પર ભડક્યા, સવાલોને ગણાવ્યા ‘બોરિંગ’.
કુઆલાલંપુર: મલેશિયામાં ચાલી રહેલા 47માં આસિયાન શિખર સંમેલન (ASEAN Summit) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો પર ભડકી ઊઠ્યા હતા. કુઆલાલંપુરમાં આયોજિત સંમેલન દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથેની મુલાકાત બાદ ટ્રમ્પ પત્રકારોના સવાલોના જવાબ આપવા આવ્યા…
- અમદાવાદ

દિવાળી બાદ ‘અષાઢી માહોલ’! ગુજરાતના 152 તાલુકામાં માવઠું, મહુવામાં 7.68 ઇંચ વરસાદ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા દિવાળી બાદ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી, ગઇકાલથી જ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનો આરંભ થઈ ગયો હતો. જો કે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન રાજ્યના 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો…
- અમદાવાદ

તહેવારો છે ‘લાઈફ સેવર’! તણાવમાંથી બહાર આવવા માટે ઉત્સવો છે રામબાણ ઇલાજ: સર્વેમાં ખુલાસો
અમદાવાદ: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તહેવારોની મોસમમાં લોકો હતાશામાં સરી પડે છે અને આત્મહત્યાના દરો વધે છે, પરંતુ ગુજરાતના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા એક વ્યાપક સર્વેમાં આ માન્યતા ખોટી સાબિત થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થિની…
- અમદાવાદ

જો વિરોધ થાય તો માનવું કે તમે પ્રગતિના પંથે….: જયેશ રાદડિયાએ નામ લીધા વિના વિરોધીઓને સંભળાવ્યું
અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાતમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થયું અને તે પહેલા અનેક દિગ્ગજ નેતાઓના નામ પ્રધાન મંડળમાં શામેલ થઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી હતી, જો કે અંતે સામે આવેલુ ચિત્ર એકદમ અલગ જ હતું અને જેને જોઇને સૌ કોઇ ચોંકી…
- ઇન્ટરનેશનલ

ભાઈજાને બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતા પાકિસ્તાનને મરચા લાગ્યા! સલમાન ખાનને ‘આતંકવાદી’ જાહેર કર્યો
મુંબઈ/ઇસ્લામાબાદ: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈને પાકિસ્તાન સરકારે એક ચોંકવાનારો અને વિવાદિત નિર્ણય લીધો છે. તાજેતરમાં જ સાઉદી અરબમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને કથિત રીતે બલૂચિસ્તાનને એક અલગ દેશ કહ્યો હતો અને જેના કારણે પાકિસ્તાન નારાજ થયું હતું. આ…









