- નેશનલ

NIA કરશે મોટો ખુલાસો? પહેલગામ હુમલાની ચાર્જશીટ તૈયાર, પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થશે
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં થયેલ પહલગામ આતંકી હુમલામાં NIA ટૂંક જ સમયમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. અહેવાલો અનુસાર આ ચાર્જશીટમાં પાકિસ્તાનના ત્રણ આતંકવાદી અને આતંકી સંગઠનના નામનો સમાવેશ થાય છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ, જમ્મુની એક કોર્ટે એજન્સીને તપાસ માટે…
- નેશનલ

બંધૂકના જોરે અપહરણ, વીડિયો કોલ પર હત્યાનો આદેશ! AAP ધારાસભ્ય અને પરિવાર વિરુદ્ધ FIR
ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીના શુતરાણા વિધાનસભાના ધારાસભ્ય કુલવંત સિંહ બાજીગર અને તેમના પુત્રો તેમજ સહયોગીઓ વિરુદ્ધ અપહરણ અને ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાનો ગંભીર કેસ નોંધાયો છે. કરીમનગરના રહેવાસી ગુરચરણ સિંહ કાલાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી…
- ઇન્ટરનેશનલ

ટેરિફ વોરનો અંત? બુસાનમાં ટ્રમ્પ-શી જિનપિંગની મહત્ત્વની બેઠક શરૂ, ચાર વર્ષ બાદ સામસામે
બુસાન(દક્ષિણ કોરિયા): અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયાના બુસાનમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ટેરિફ યુદ્ધ (Tariff War) ચાલુ…
- અમદાવાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી; 20 જિલ્લામાં એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષની શરૂઆતમાં જ હવામાનનું મિજાજ બદલાયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સીધી અસર હેઠળ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં, ઉત્તર…
- સ્પેશિયલ ફિચર્સ

4 કે 5? જાણો કઈ તારીખે છે દેવ દિવાળી, જાણો દેવ દિવાળીનું ધાર્મિક મહત્વ અને પૂજનનું શુભ મુહૂર્ત
હિંદુ ધર્મમાં અત્યંત વિશેષ મહત્વ ધરાવતા દેવ દિવાળીનું (Dev Diwali) પર્વ આ વર્ષે ૫ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ કારતક માસની પૂનમ તિથિએ, દિવાળીના બરાબર ૧૫ દિવસ પછી આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના…
- ગાંધીનગર

ગુજરાતને મળ્યા નવા ‘વહીવટી વડા’; મનોજ કુમાર દાસ મુખ્ય સચિવ તરીકે નિયુક્ત
ગાંધીનગરઃ ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. 31 ઓક્ટોબરે ચીફ સેક્રેટરી પંકજ જોશી નિવૃત થવાના છે,ત્યારબાદ આ નિયુક્તિ અમલમાં આવશે. ગુજરાત સરકારે વહીવટી…
- નેશનલ

પ્રશાંત કિશોરનું બે રાજ્યોની મતદાર યાદીમાં નામ, જાણો શું છે એડ્રેસ ?
પટણા: બિહારની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પણ બિહારની વિધાનસભા ચૂંટણીમાં પૂરા જોર સાથે રાજકીય જમીન મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમની પાર્ટી બિહાર ચૂંટણીના જંગમાં 243 વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઉતાર્યા…
- Uncategorized

ઈ-ચલણ ભરવું થયું વધુ સરળ! હવે Google Pay, PhonePe થી ભરપાઈ કરો ટ્રાફિક દંડ
અમદાવાદ: રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક…
- અમદાવાદ

ગુજરાતમાં ભાજપ સરકાર બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર કરે તેવી શક્યતા
અમદાવાદ: ગુજરાતમાં ભાજપ સરકારમાં બદલાવ બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર કરે તેવી શકયતા છે. જેમાં હાલમાં રાજ્યમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક અને રાજ્ય મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સંગઠનની પુન: રચનાની ચર્ચા રાજકીય વર્તુળમાં તેજ બની છે.…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી: ગુજરાતના ૧૦ IAS અધિકારીઓની નિરીક્ષક તરીકે નિમણૂક
ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચે ગુજરાત કેડરના ૧૦ IAS અધિકારીઓની આગામી બિહાર વિધાનસભા ચૂંટણી, જે ૬ અને ૧૧ નવેમ્બરના રોજ યોજાવાની છે, તેના માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. સામાન્ય રીતે, કોઈપણ રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન, ચૂંટણી પંચ દ્વારા વિવિધ…









