- નેશનલ

પરમાણુ ધમકી આપવાની પાકિસ્તાનની જૂની આદતઃ મુનીરના નિવેદનને ભારતે વખોડ્યું…
નવી દિલ્હી: પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર દ્વારા અમેરિકાની ધરતી પરથી ભારત વિરુદ્ધ આપવામાં આવેલી પરમાણુ ધમકી બાદ ભારતે આ નિવેદનને અત્યંત ગેરજવાબદાર ગણાવીને ફગાવી દીધું છે. સરકારી સૂત્રો અનુસાર, ભારતે કહ્યું છે કે આવા નિવેદનો પાકિસ્તાનને પ્રાદેશિક અને વૈશ્વિક…
- નેશનલ

ભારતમાં સૌથી વધુ ગધેડા કયા રાજ્યમાં આવેલા છે, ગુજરાતમાં કેટલી છે સંખ્યા?
નવી દિલ્હી: આપણા સમાજમાં ગધેડાને હંમેશા મૂર્ખ પ્રાણી તરીકે જોવામાં આવે છે, પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. હકીકતમાં, ગધેડા ઘણા પ્રાણીઓ કરતાં વધુ સમજદાર અને મહેનતુ હોય છે. ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં તેમનું યોગદાન ઘણું મોટું છે, જ્યાં તેઓ ભાર…
- કચ્છ

માતાના મઢ પતરી વિધિ વિવાદઃ મંદિરના મહંત સહિતના અન્ય લોકો સામેનો ૨૦ કરોડનો બદનક્ષી કેસ કોર્ટે ફગાવ્યો…
ભુજ: કચ્છના દેશ દેવી ગણાતા આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીની આઠમના દિવસે રાજાશાહી વખતથી યોજાતી પતરી વિધિ કોણ કરશે એ મુદ્દે રાજપરિવારના સભ્યો વચ્ચે કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કચ્છના રાજવી કુટુંબના અંતિમ મહારાવ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા દાખલ કરવામાં…
- ભાવનગર

ભાવનગરમાં કથળતી કાયદો-વ્યવસ્થા સામે ‘આપ’નું પ્રદર્શન: કાયદાની ‘નનામી’ કાઢી વિરોધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)ભાવનગર: ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સામે પ્રશ્નો ઊભા થાય તેવો ગુનાહિત કૃત્યનો સિલસિલો યથાવત રહ્યો હતો. કારણ કે શહેરમાં છેલ્લા છ મહિનામાં 18 જેટલા લોકોની હત્યા થઇ છે તેમ જ પોલીસે ૧,૪૧૫ આરોપીની જુદા જુદા હથિયારો સાથે…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની ખાણમાં લોડર સાથે ખાબકેલા યુવકનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો
સુરેન્દ્રનગર: જિલ્લામાં મુળીના ખાખરાળી ગામે ખનીજના કૂવામાં લોડર સાથે યુવાન ખાબક્યો હતો, જેના મૃતદેહને ૩૬ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ચોટીલા પ્રાંત અધિકારી સુરેન્દ્રનગર ફાયર વિભાગ અને રાજકોટ ફાયર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી…
- રાજકોટ

રાજકોટમાં સાતમ-આઠમ પૂર્વે ‘હાઈટેક’ જુગાર રેકેટનો પર્દાફાશઃ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને પકડ્યો…
રાજકોટ: સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનો અનોખો જ ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ આ સમય દરમિયાન જ જુગાર પણ ખૂબ રમવામાં આવે છે. સાતમ આઠમના તહેવાર પર લોકો જુગાર રમવામાં લાગી જતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાંથી હાઈટેક જુગાર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની ચર્ચા પણ હજુ રિપોર્ટ જ નથી સોંપાયો, ક્યારે સોંપાશે રિપોર્ટ?
ગાંધીનગર: ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની તૈયારીઓ તેજ કરી નાખી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫માં જાહેરાત કરી હતી કે ઉત્તરાખંડ બાદ ગુજરાત સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્ય વિધાનસભાને…









