- નેશનલ

ગુજરાત બાદ હવે દિલ્હીમાં પણ મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ નેતાની ગોળીઓ ઝીંકી હત્યા
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના માલવિય નગરમાં મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા અને વ્યાપારીની જાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક લખપત સિંહ કટારિયા કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. પોલીસે આ સંબંધમાં હત્યા નો કેસ નોંધીને…
- સ્પેશિયલ ફિચર્સ

આજે પાંચમું નોરતું: સંતાન સુખ અને આરોગ્ય માટે કરો મા સ્કંદમાતાની આરાધના, જાણો પૂજા વિધિ
શરદીય નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. જો કે આ વર્ષે ત્રીજની તિથી બે હોવાથી નવ નહિ પણ દસ નોરતા છે, ત્યારે આજે પાંચમું નોરતું છે. નવરાત્રિની પાંચમી તિથિએ મા દુર્ગાના પાંચમા સ્વરૂપ માતા સ્કંદમાતાની…
- જૂનાગઢ

પરંપરાના રખેવાળઃ જૂનાગઢની વણઝારી ચોકની ‘પરંપરાગત’ ગરબી: બાળાઓ રમે છે સળગતી ઇંઢોણીનો રાસ!
નવાબી કાળથી ચાલી આવેલી પરંપરા, જ્યાં બાળાઓ માથા પર સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ લઈને લે છે રાસ જૂનાગઢ: હાલ શક્તિ આરાધના પર્વ નવરાત્રીની સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, આ દરમિયાન ડીજે અને આધુનિક…
- રાજકોટ

રાજકોટવાસીઓને દિવાળી ભેટ: દિલ્હી માટે ત્રીજી ફ્લાઇટ શરૂ થશે, વેપારીઓને મોટો ફાયદો
રાજકોટ: દિવાળી પહેલા રાજકોટવાસીઓને દિલ્હીની ફ્લાઇટની ભેટ મળવા જઈ રહી છે. એર ઇન્ડિયા દ્વારા આગામી ૨૬ ઓક્ટોબરથી રાજકોટ-દિલ્હી વચ્ચે સવારની નવી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ ફ્લાઇટનો સમય સવારે ૧૦:૧૦ વાગ્યાનો રહેશે. હાલમાં રાજકોટથી દિલ્હી માટે માત્ર સાંજની…
- ભાવનગર

ભાવનગરમાં વ્યાજખોરીના બે સનસનીખેજ કિસ્સા: 23 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી, દીકરાને મારી નાખવાની ધમકી
નિવૃત અધિકારીએ 7 લાખના બદલે 23 લાખ વસૂલ્યા છતાં ધમકી આપીઃ ટ્રકમાલિકના વાહન અને દસ્તાવેજો પડાવી લીધા ભાવનગર: શહેરમાં વ્યાજની પઠાણી ઉઘરાણીના બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેમાં એક કિસ્સામાં એક યુવકે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ…
- નેશનલ

CJI ગવઈની ટિપ્પણી પર વિવાદ: શંકરાચાર્યએ કહ્યું, ‘ન્યાયાધીશના નિર્ણયો સનાતનીય ન્યાય પરંપરાની રક્ષામાં નિષ્ફળ’
ખજૂરાહોના વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામની અરજી મુદ્દે CJIએ કરી હતી ટિપ્પણી ખજૂરાહો-દ્વારકા: મધ્ય પ્રદેશના ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજી પર સુનાવણી સમયે સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) બી. આર.…
- સુરત

દિવાળી પર સુરતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરો માટે 1,600 એકસ્ટ્રા બસ દોડાવાશે
સુરત: ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે, આ સમયે વતન જવા માટે મુસાફરોનો ખૂબ જ ધસારો રહેતો હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તહેવારો પર ગુજરાત એસટી નિગમ દ્વારા 2600 જેટલી એકસ્ટ્રા…
- રાજકોટ

ગોંડલમાં ડી-માર્ટના નામે ખેડૂત સાથે ₹17.85 લાખની લસણ-ડુંગળી પડાવી લીધાની ફરિયાદ
ગોંડલ: ડી-માર્ટમાં ઊંચા ભાવે વેચી આપવાની લાલચ આપીને ગોંડલના એક ખેડૂત અને તેમના બનેવી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આશરે ₹17.85 લાખની છેતરપિંડી કરીને, આરોપીએ ખેડૂત પાસેથી 363 મણ લસણ અને 200 મણ ડુંગળી પડાવી લીધા હોવાની ગોંડલ તાલુકા પોલીસ…
- જૂનાગઢ

ગિરનારના અંબાજી મંદિરના મહંત પદ માટે ખેંચતાણ, 18 લોકોએ અરજી કરી
જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું દેહ વિલય બાદ અંબાજી મંદિરના મહંત બનવાને લઈને આક્ષેપો અને ખેંચતાણ જોવા મળી હતી. આથી અંતે જિલ્લા કલેકટરે અંબાજી મંદિર, ગુરુદત્તાત્રેય દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ આ ત્રણેય જગ્યાનો હવાલો…









