- ગીર સોમનાથ

માવઠાના કારણે વધુ એક ખેડૂતનો આપઘાત: પાક નિષ્ફળ જતાં દીકરીઓના લગ્ન અને દેવાની ચિંતામાં જીવન ટૂંકાવ્યું
ઉના: તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેતીપાકોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો પર વધી રહેલા આર્થિક દબાણને કારણે ખેડૂતોના આપઘાતના બનાવો બની રહ્યા છે. ભાણવડ બાદ હવે ગીર સોમનાથ…
- અમરેલી

જાતિ વિરુદ્ધ અપશબ્દો-ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનું પદ પરથી રાજીનામું
અમરેલી: તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ…
- નેશનલ

બેંગલુરૂના ડોક્ટરે પત્નિની હત્યા કરીને 5 ગર્લફ્રેન્ડને મોકલ્યો મેસેજ…………….
બેંગલુરુ: દેશમાં ચકચાર મચાવનાર ડૉક્ટર પત્ની કૃતિકા એમ. રેડ્ડીની હત્યાના આરોપી ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડી જી.એસ.ના કેસમાં નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ તેમની પત્નીના મૃત્યુના માત્ર થોડા મહિનાઓ બાદ તેમની પાંચથી પણ વધારે ગર્લફ્રેન્ડનો કરીને…
- અમદાવાદ

ગુજરાતના ખેડૂતોને વિઘાદીઠ 50 હજારના નુકસાન સામે 8000ની સરકારી ભીખ ના ચાલે, દિગ્ગજ નેતાની ટ્વિટ
અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે રાજકારણ ગરમાયું છે. આપ અને કોંગ્રેસ બનેં આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી કૉંગ્રેસના બે…
- નેશનલ

મમતા કુલકર્ણી વિવાદે કિન્નર અખાડામાં ભંગાણ સર્જ્યુ; ‘ટીના મા’એ જુદો રસ્તો અપનાવી નવા અખાડાનું ગઠન કર્યું!
પ્રયાગરાજ: કિન્નર અખાડામાં ફરી એકવખત વિવાદ સામે આવ્યો છે. મમતા કુલકર્ણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કિન્નર અખાડાના બે ફાંટા પડી ગયા છે. કિન્નર અખાડાના પ્રદેશ અધ્યક્ષ સ્વામી કૌશલ્યા નંદગિરિ ઉર્ફે ટીના માએ કિન્નર અખાડો છોડવાની જાહેરાત કરી છે. વર્તમાન…
- નેશનલ

પાકિસ્તાન-ચીનની જુગલબંદી માત્ર સંરક્ષણ નહીં, ગુપ્ત માહિતી અને રાજદ્વારી સમર્થન સુધી પહોંચી: પૂર્વ વિદેશ સચિવ
નવી દિલ્હી: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ઓપરેશન સિંદૂરને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન-પાકિસ્તાન વચ્ચેની રણનીતિક ભાગીદારીનો સંકેત મળ્યો હતો. પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન…
- નેશનલ

આતંકી હુમલાના 6 મહિના બાદ પહેલગામમાં ‘બાયસરન’ ધબક્યું: પ્રવાસીઓ પરત, ફિલ્મ શૂટિંગ પણ શરૂ!
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના છ મહિના જેટલા લાંબા સમય બાદ હવે પુનઃ ખીણમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસનમાં પણ ઘટાડો થયો હતો. જો કે હવે પહલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓની…
- રાજકોટ

ભૂલથી કચરામાં ગયેલા 60 હજાર રૂપિયા RMC ડ્રાઈવર અને હેલ્પરની બે કલાકની મહેનત બાદ ગણતરીની મિનિટોમાં પાછા મળ્યા
રાજકોટ: આજના સમયમાં ઈમાનદારીના દાખલા આપી શકાય તેવા બનાવો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો હતો. જેમાં એક ભૂલથી ફ્રૂટના વેપારીના 60 હજાર રૂપિયાની થેલી કચરાની ગાડીમાં જતી રહી હતી પરંતુ અંતે મહાનગરપાલિકાના…
- મહારાષ્ટ્ર

માવઠાના કારણે 27 વીઘાના પાક નિષ્ફળ ગયો પણ ખેડૂતને મળ્યું ફક્ત ૨ રૂપિયાનું વળતર!
પાલઘર: દેશના અનેક રાજ્યમાં બદલાયેલા હવામાનને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્રના પણ અનેક જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ખેડૂતે દાવો કર્યો છે કે કમોસમી વરસાદથી ખેતી…









