- નેશનલ

સાવધાન! ઑનલાઈન રોકાણમાં નફો નકલી: સિહોરના યુવક સાથે ₹૪૭.૫૬ લાખની છેતરપિંડીનો બનાવ
સિહોર: ઓનલાઈન ફ્રોડનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. ભાવનગરના સિહોરમાં શેરબજારમાં રોકાણ કરી વધુ વળતરની લાલચ આપીને રોકાણ સાથે સંકળાયેલી એપ્લિકેશનમાં રોકાણ કરાવી રૂ. 47.56 લાખનું સાયબર ફ્રોડ આચર્યું હોવાની ફરિયાદ ભાવનગર સાઇબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મળતી વિગતો…
- નેશનલ

બીમારી દૂર કરવાના ઢોંગથી કરતો હતો હિન્દુઓનું ધર્માંતરણ! અંતે પોલીસને હાથ લાગ્યો, ફંડિંગની તપાસ શરૂ
લખનઉ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં 50થી પણ વધુ હિન્દુઓનું ધર્માંતરણ કરાવનારની ધરપકડ કરી લેવામાં આવી છે. ચંગાઈ સભા એટલે કે રોગનિવારણ માટેની સભામાં તે ઓછું ભણેલા અનુસૂચિત જાતિના લોકોને પોતાનું નિશાન બનાવતો હતો. સાંધા, વાઈ, શ્વાસ અને અન્ય ગંભીર બીમારીઓમાંથી…
- ઇન્ટરનેશનલ

PM મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના: કહ્યું, ‘મન કી બાત’થી મળી પ્રેરણા!
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” માટે પ્રસ્તાવના લખી છે. તેમણે લખ્યું છે કે આ આત્મકથા તેમના માસિક રેડિયો શો, “મન કી બાત” થી પ્રેરિત છે.…
- T20 એશિયા કપ 2025

નકવી સ્ટેજ પર રહ્યા એકલા, ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ન લીધી, ૨ કલાક ચાલ્યો હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ અંતે ટ્રોફી કોણ લઈ ગયું?
દુબઈ: ભારત અને પાકિસ્તાન જ્યારે પણ સામસામે હોય ત્યારે ચર્ચા ક્યારેક અટકે નહિ. જ્યારે આ મુકાબલો એશિયા કપ ફાયનલનો હોય એટલે તે હેડલાઇનમાં રહે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત-પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૫ ફાઇનલ જીત્યા બાદ, ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ…
- સ્પેશિયલ ફિચર્સ

આજે મહાસપ્તમી: મા કાલરાત્રિનું છે રૌદ્ર સ્વરૂપ, કરો આ વિધિથી પૂજા; કાળ અને અકાળ મૃત્યુનો ભય થશે દૂર!
આજે નવરાત્રીનો 8મો દિવસ છે, પણ તિથી સાતમની છે. આ સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે અને આજનો દિવસ નવદુર્ગાના મા કાલરાત્રિ સ્વરૂપને સમર્પિત છે. આજે દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી કાલરાત્રીને કોપાયમાન દેવી…
- અમદાવાદ

આજે ગુજરાતના અમદાવાદ સહિત ૧૩ જિલ્લામાં ભારે વરસાદની આગાહી; નોરતામાં પડશે ભંગ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમમાં નોરતાના ઉમંગમાં ભંગ પડે તેમ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…
- નેશનલ

પાકિસ્તાનને ‘આતંકવાદનું કેન્દ્ર’ ગણાવ્યા બાદ કોંગ્રેસ નેતાનો સવાલ: ક્રિકેટ શા માટે રમો છો?
જયશંકરના નિવેદન અંગે ઉદિત રાજે કેન્દ્ર સરકારને ઘેરી, પૂછ્યું એશિયા કપ કેમ રમાયો? નવી દિલ્હી/ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ના ૮૦મા સત્રમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ઘેર્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતાના સંબોધનમાં પાકિસ્તાનને “વૈશ્વિક…
- નેશનલ

PMOના નામ પર કોલ, UN-BRICSના નકલી કાર્ડ; લંપટ ચૈતન્યાંનદ પાસેથી પોલીસને શું શું મળ્યું?
નવી દિલ્હી: દિલ્હી પોલીસે વસંત કુંજ સ્થિત એક પ્રાઈવેટ કોલેજની ૧૭ વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાના આરોપી સ્વયંભૂ બાબા ચૈતન્યાંનદ સરસ્વતી ઉર્ફ પાર્થસારથીની આજે સવારે ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે તેને ઉત્તર પ્રદેશના આગ્રાની એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં…









