-  ભાવનગર ભાવનગરમાં જીવ બચાવતી એમ્બ્યુલન્સે જ બે મજૂરોને ફંગોળ્યા: લોકોમાં રોષભાવનગર: સામાન્ય રીતે એમ્બ્યુલન્સ જીવ બચાવનારૂ વાહન માનવામાં આવે છે પરંતુ ભાવનગરના એક કિસ્સામાં તો એમ્બ્યુલન્સે જ બે યુવકોને ઉડાડ્યા હતા. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા ભડી ટોલનાકા નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ખાનગી એમ્બ્યુલન્સે બે પરપ્રાંતીય યુવકોને… 
-  નેશનલ મધ્ય પ્રદેશમાં અસામાજિક તત્વોએ દરગાહ તોડફોડ કરી ધ્વજ ફરકાવાતા તણાવ, પોલીસની તપાસ શરૂભોપાલ: મધ્ય પ્રદેશમાં એક દરગાહ તોડી પાડી હોવાની ઘટના સામે આવી હતી. દરગાહ તોડી પાડ્યાની ઘટના બાદ તેના પર ધાર્મિક ધ્વજ પણ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે જ… 
-  પંચમહાલ પંચમહાલના શહેરામાં જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, દર્શન માટે લોકો ઉમટી પડ્યાશહેરા: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખુબ જ સામાન્ય અંતર હોય છે, ઘણીવખત શ્રદ્ધા અંધશ્રદ્ધાના સીમાડાને ઓળંગી જાય છે તે ખ્યાલ રહેતો નથી. આપણે એવા અનેક કિસ્સાઓથી અનેક કિસ્સાથી આપણે વાકેફ છીએ કે જેમાં કોઈ ઘટનાને ચમત્કાર ગણાવી દેવામાં આવી હોય,… 
-  ભુજ સરકારી સબ્સિડીવાળી લોનનાં નામે અંજારના કારખાનેદારને ₹૧૮ લાખનો ચૂનો લાગ્યો, બે એજન્ટો સામે ગુનો નોંધાયોભુજ: કપડાની ધોલાઈ અને ડાઈ કલર માટે નવું મશીન ખરીદવા ઈચ્છતા અંજારના કારખાનેદારને સરકારી સબ્સિડીવાળી લોન મંજૂર કરાવી આપવાના નામે ૧૮ લાખની ઠગાઈ કરનારા ભુજના મિરજાપર રોડ પર સ્થિત ટાઈમ્સ સ્ક્વૅર બિલ્ડિંગમાં આવેલી ‘કાવ્યા ટ્રેડર્સ’ નામની પેઢીના માલિક મનીષ ઠક્કર… 
-  ભુજ કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યાભુજ: વરસાદી વાતાવરણ વચ્ચે કચ્છભરમાં જન્માષ્ટમીના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ભુજ,માંડવી અને અંજાર ખાતે બે દિવસના લોકમેળા પણ યોજાય છે. સૌથી મોટો ભાતીગળ મેળો ભુજના હમીરસર તળાવની ફરતે યોજાય છે અને આ વખતે સાતમના ૧૫મી ઓગસ્ટની રજા,જન્માષ્ટમીની રજા અને… 
-  ઇન્ટરનેશનલ શાંતિ મિશન કે કૂટનીતિક દાવ? અલાસ્કા બેઠક પર વિશ્વની નજર; બેઠક પહેલા ટ્રમ્પની ચેતવણીઅલાસ્કા: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે વિશ્વની નજર જે બેઠક પર મંડાયેલી હતી, તે માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી એરફોર્સ વન દ્વારા અલાસ્કા પહોંચી ગયા છે. અહીં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. બંને નેતાઓ વચ્ચે આજે રાત્રે ૧૨:૩૦ વાગ્યે આ… 
-  ઇન્ટરનેશનલ ટ્રમ્પ-પુતિન બેઠક પહેલાં ઝેલેન્સ્કીએ ભારતને લઈને આપ્યું નિવેદન: કહ્યું ‘આશા રાખીએ છીએ કે ભારત…કિવ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે બેઠક થવાની છે. આ બેઠકનો ઉદ્દેશ છે રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ. આ બેઠક પર સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠું છે, ત્યારે આ બેઠક પહેલા યુક્રેન રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ પણ ભારતને… 
-  નેશનલ દિલ્હીમાં હુમાયુના મકબરા કેમ્પસમાં એક રૂમની છત ધરાશાયીઃ બાળક સહિત 6નાં મોત…નવી દિલ્હીઃ અહીંના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત હુમાયુના મકબરા કેમ્પસમાં મસ્જિદ પાસેના એક રૂમની છત તૂટી પડતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દિલ્હીના ફાયર વિભાગે કહ્યું હતું કે હુમાયુના મકબરા કેમ્પસમાં મસ્જિદ પાસે એક રૂમ છે. રૂમની છત તૂટી… 
 
  
 








