- આપણું ગુજરાત
દિવ્યાંગો માટે GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો!
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વિકલાંગો માટે એક સુવર્ણ તક સમાન ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કંડકટર પદની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આ ભરતી…
- અમદાવાદ
કમનસીબીઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર વિશ્વાસ કુમાર ત્રણ મહિના પછી પણ કેમ બ્રિટન પાછા ફર્યા નથી?
અમદાવાદ: શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉપડેલા એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું. 12 જૂનનો એ દિવસ ભારત અને ખાસ કરીને ભારતવાસીઓ ભૂલી શકશે નહિ. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન…
- નેશનલ
બિહાર ચૂંટણી: ઘૂસણખોરો પર PM મોદીનો પ્રહાર, જે ઘૂસણખોરો છે, તેમને બહાર જવું જ પડશે!
પૂર્ણિયા: બિહારમાં ચૂંટણીની મોસમ પુરજોશમાં જામી છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 36 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે પૂર્ણિયામાં આયોજિત એક સભામાં ડેમોગ્રાફીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ઘૂસણખોરોને બહાર જવું જ પડશે.…
- નેશનલ
બિહાર ચૂંટણીઃ મહાગઠબંધનોમાં સીટ-શેરિંગનું કોકડું ગૂંચવાયું, જાણો પેચ ક્યાં ફસાયા?
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે બહુ સમય બાકી રહ્યો નથી, પરંતુ મહાગઠબંધનમાં સીટ-શેરિંગનો મુદ્દો હજુ સુધી ગૂંચવાયેલુ છે. ભાજપના નેતૃત્વ હેઠળનું NDA હોય કે કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિ ગઠબંધન પણ આ બંને મહાગઠબંધનો આ બાબતે સમદુખિયા જોવા મળી રહ્યા છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના રેન્કિંગમાં ક્રાંતિકારી ફેરફાર: હવે ગુના નહીં, ‘સેવા’ બનશે માપદંડ
અમદાવાદ: ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક (નાગરિક-કેન્દ્રિત) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. આ ફેરફાર DG-IG કોન્ફરન્સ ૨૦૨૪ના મુખ્ય મુદ્દાઓને…
- આપણું ગુજરાત
ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની ‘એક્સ્ટ્રા ઈનિંગ્સ’: ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 4 દિવસ વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં વરસાદની વિદાયના સમયે ફરીથી અમુક જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગની આગાહીને પગલે કપાસ અને મગફળીના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો કે રાજ્યના જુદા જુદા…
- નેશનલ
બિહારમાં નવી ઉપાધિઃ રાહુલ ગાંધી પછી હવે તેજસ્વી યાદવ કાઢશે અધિકાર યાત્રા, શા માટે જરુરિયાત ઊભી થઈ?
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે એસઆઈઆરનો મુદ્દો ગાજ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે એકસાથે વોટર અધિકાર યાત્રા કાઢી હતી, પરંતુ હવે તેજસ્વી યાદવ એકલા બિહારની યાત્રા કાઢશે. બિહારમાં ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ…
- અમદાવાદ
અમદાવાદ સિવિલમાં અઢી હજારથી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગ પર! કરોડોનો ખર્ચ એજન્સીઓને?
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, અને આ મુદ્દે અનેક વખત સરકાર સામે આઉટસોર્સિંગથી ભરતી થયેલા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આંદોલન પણ થયા. જો કે હજુ પણ આઉટસોર્સિંગથી ભરતીઓ થઈ રહી છે.…