- અમદાવાદ

PM મોદીનું આજે ગુજરાતમાં આગમન,સોમનાથમાં ક્યા ધાર્મિક કાર્યક્રમથી કરશે શરૂઆત ?
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસનો પ્રારંભ આજે સાંજે સોમનાથથી થશે, જ્યાં રાત્રે 8 વાગ્યે તેઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘ઓમકાર મંત્ર’ જાપ કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારબાદ ભવ્ય ડ્રોન શો નિહાળશે. 11…
- ગાંધીનગર

ગુજરાતની ભાજપ સરકારે GASમાંથી પ્રમોટ કરેલા ક્યા 21 IAS અધિકારી આ વર્ષે નિવૃત્ત થશે ?
ગાંધીનગર: ગુજરાતના વહિવટી માળખામાં વર્ષ 2026માં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે રાજ્યના કુલ 22 IAS અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમાં નોંધવા જેવી વાત એ છે કે નિવૃત્ત થનારા IAS અધિકારીઓમાંથી 21 અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા (GAS) માંથી…
- રાજકોટ

સૌરાષ્ટ્રમાં 16 કલાકમાં ભૂકંપના 21 આંચકાથી ભારે ફફડાટ, કડકડતી ઠંડીમાં ઘણાં લોકો બહાર પડી રહ્યાં
રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને જેતપુર તેમજ ગોંડલ તાલુકાના વિસ્તારોમાં ગુરુવાર સાંજથી શુક્રવાર બપોર સુધી ભૂકંપના આંચકાઓનો દોર જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ૧.૪ થી ૩.૮ ની તીવ્રતાના કુલ ૨૧…
- નેશનલ

ભારત સિવાય દુનિયાનો આ એકમાત્ર દેશ જ્યાં હિન્દી છે ‘ઓફિશિયલ લેંગ્વેજ’, જાણો તેના ૧૪૦ વર્ષ જૂના મૂળ
હિન્દી એ માત્ર બોલવાની કે લખવાની ભાષા નથી, પરંતુ એક માધ્યમ છે કે જે દેશના કરોડો લોકોને જોડે છે. ભારતમાં અનેક ભાષાઓ તેમજ બોલીઓ છે પણ સૌથી બોલવામાં કે સમજી શકાય તેવી કોઈ ભાષા કે બોલી હોય તો તે છે…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો નોબેલ ‘રાગ’: મેં ભારત-પાક વચ્ચે યુદ્ધ રોકી ૧ કરોડ જીવ બચાવ્યા, હું જ પુરસ્કારનો અસલી હકદાર!
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વખત નોબલ પારિતોષિકનો રાગડો તાણ્યો છે. તેમણે ફરી એકવખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ગ રોકોવ્યાનો દાવો કર્યો હતો. જો કે તેમણે ન માત્ર પોતાને નોબલ પુરસ્કારના સૌથી મોટા હકદાર ગણાવ્યા પરંતુ પાકિસ્તાનના વડા…
- નેશનલ

3 વાર NET, 5 વાર સરકારી પરીક્ષા પાસ કરી, 20 લાખ લઈ ડમી ઉમેદવાર બન્યો…. પણ છેવટે નોકરી ગઈ!
જયપુરઃ સરકારી ભરતી મેળવવા માટે ઘણી આકરી મહેનત કરવી પડે છે, કલાકોનું વાંચન, અન્ય મોજ-શોખને તિલાંજલી આપવી પડે છે પણ આ મહેનતથી બચવા માટે અમુક લોકો ગેરકાયદે રીતે સરકારમાં ઘૂસવા માંગે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનથી બહાર આવ્યો હતો.…
- નેશનલ

પાકિસ્તાનની હાલત ‘લાફો મારીને ગાલ લાલ રાખવા’ જેવી: ઓપરેશન સિંદૂરના ડરથી બદલવું પડ્યું આખું સૈન્ય બંધારણ!
પુણે: ભારત અને પાકિસ્તાનના સંબંધો સતત ચર્ચાનો વિષય બની રહે છે. પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પીઓકેમાં આતંકી ઠેકાણા પર કરેલા હુમલાની ખૂબ જ ચર્ચા થઇ હતી. આ કાર્યવાહીમાં પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચ્યું હોવા છતાં વિશ્વની સામે…
- અમદાવાદ

ગુજરાત ઠૂંઠવાયું: નલિયામાં સીઝનનું સૌથી નીચું 4.8 ડિગ્રી તાપમાન, રાજકોટ-અમરેલીમાં પારો 10 ડિગ્રીથી નીચે!
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં કચ્છનું નલિયા 4.8 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. જે આ સીઝનનું સૌથી નીચું…
- સુરત

સુરતને ભાજપની નજર લાગી ગઈ: ગોપાલ ઇટાલિયાએ શહેરમાં વધતી ગુનાખોરી મુદ્દે સત્તાધારી પક્ષ પર કર્યા પ્રહાર
સુરત: રાજ્યના ડાયમંડ સિટીમાં વધતા ગુનાઓ મુદ્દે નાગરિકોની ચિંતા વધી છે ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયા પર સત્તાધારી પાર્ટીની આકરી ટીકા કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી એકવખત…
- ઇન્ટરનેશનલ

ભારત હવે કોઈની જાગીર કે દાસ નથી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો અમેરિકાને મજબૂત સંકેત…
નવી દિલ્હી: અમેરિકાની આક્રમક આંતરરાષ્ટ્રીય નીતિઓ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતની સ્વાયત્તતાનું સમર્થન કર્યું છે. પેરિસમાં ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત હવે કોઈની જાગીર કે…









