- આપણું ગુજરાત
ગુજરાતમાં અષાઢી બીજનું શુકન સચવાયું: કચ્છ-સૌરાષ્ટ્રમાં સહિત ૧૪૫ તાલુકામાં વરસાદ પડ્યો…
અમદાવાદ: કચ્છી નુતન વર્ષ અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતો વરસાદ પડ્યો હતો. અષાઢી બીજના દિવસે જ રાજ્યના ૧૪૫ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂરમાં ૨.૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, કચ્છ જિલ્લાના માંડવીમાં ૨.૩૨…
- સૌરાષ્ટ્ર
પરબ વાવડી ખાતે અષાઢી બીજનો ભવ્ય લોકમેળો યોજાયો: કરશનદાસ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ…
અમદાવાદ: સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પરબ વાવડી ખાતે અષાઢી બીજનો પરંપરાગત લોક મેળો યોજાયો હતો. શુક્રવારે સવારે જગ્યાના મહંત કરશનદાસ બાપુના હસ્તે મંદિર પરિસરમાં નિશાન પૂજન અને મંદિર શિખર પર ધ્વજારોહણ કરીને મેળાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. નિશાન પૂજન…
- આપણું ગુજરાત
પરબ વાવડી ખાતે આજે ભવ્ય લોકમેળો: લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે, અમર મા-દેવીદાસ બાપુની સેવાનો સ્મૃતિ ઉત્સવ…
ભેંસાણ: અષાઢી બીજનું સમગ્ર ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પરબ વાવડી ખાતે અષાઢી બીજના દિવસે ખૂબ જ મોટો લોક મેળો યોજાય છે. લોકવાયકા અનુસાર અમર માં અને દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જ પરબ…
- કચ્છ
આવી અષાઢી બીજ: આવતીકાલથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે…
ગાંધીનગર: કચ્છીઓના નુતન વર્ષ સમા અષાઢી બીજ પર જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસીય કચ્છના પ્રવાસે છે. જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરનથી રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા…
- ગીર સોમનાથ
ગીર સોમનાથના ઝમઝીર ધોધના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા 6 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી બચાવાયા…
જામવાળા: ગીર સોમનાથ જિલ્લાના જામવાળા નજીક આવેલા ઝમઝીર ધોધ ખાતે આજે બપોરના સમયે દીવના ૩ યુવક અને ૩ યુવતી સહિત કુલ છ પ્રવાસીઓ અચાનક પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. ગીર જંગલના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને શિંગોડા ડેમના ઓવરફ્લોને…