- ઇન્ટરનેશનલ
યુરોપના આ દેશમાં માસ્ટર ડીગ્રી કરનારા ભારતીયોને નોકરી શોધવા અપાય છે 9 માસના વિઝા
અમેરિકામાં H-1B વિઝાની ફી વધારીને 1 લાખ ડોલર કરી દેવામાં આવી છે, જે પહેલા માત્ર 2 થી 5 હજાર ડોલરમાં મળી જતાં હતા. હવે તેના માટે લાખો રિપિયાનો ખર્ચ કરવાનો વારો આવ્યો છે અને અમેરિકન કંપનીઓએ વિદેશી એમ્પ્લોયર્સને હાયર કરવા…
- ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણાં મંત્રી નિર્મલાના કાર્યક્રમમાં ગેરહાજર, જાણો શું છે કારણ ?
ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં રવિવારે એક જોવા મળેલા દ્રશ્યની ચારેકોર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં આયોજિત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ‘આપકી પૂંજી, આપકા અધિકાર’ના લોન્ચિંગ સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગેરહાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાનની હાજરીમાં મુખ્ય પ્રધાનની…
- નેશનલ
જયપુરની હોસ્પિટલમાં આગ લાગવાથી 8નાં મોત, ડોક્ટરો દર્દીઓને છોડીને ભાગી ગયાના આક્ષેપ
જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. હોસ્પિટલમાં આગ લાગવાથી 6 દર્દીઓના મોત થયા હતા, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ટ્રોમા સેન્ટર નજીક ન્યૂરો આઈસીયુ વોર્ડના સ્ટોરમાં સર્જાય હતી. આગની દુર્ઘટનાની તપાસ…
- ગોંડલ
સોશિયલ મીડિયા પરની રીલ જોઈને વેપારીએ ગુમાવ્યા ₹1.01 કરોડ! શેરબજારમાં રોકાણના નામે સાયબર ફ્રોડનો શિકાર
ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા એક વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧ કરોડ અને ૧ લાખની જંગી રકમની સાયબર છેતરપિંડી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આકર્ષક રીલ્સ જોઈને શરૂ થયેલા…
- નેશનલ
ગુજરાત પછી હવે ભાજપ ટૂંક સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ કરશે જાહેર; OBC કે બ્રાહ્મણ, કોણ સંભાળશે કમાન?
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું કોકડું ગૂંચવાયેલુ છે, આ બાબતે સ્થિતિ હજુ સુધી સાફ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને અનેક અટકળો તેજ…
- નેશનલ
જયપુરની SMS ટ્રોમા સેન્ટરમાં આગ લાગતાં 6 દર્દીઓ ભડથું; ICUમાંથી બહાર કાઢી રસ્તા પર રખાયા!
જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. હોસ્પિટલમાં આગ લાગવાથી 6 દર્દીઓના મોત થયા હતા, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ટ્રોમા સેન્ટર નજીક ન્યૂરો આઈસીયુ વોર્ડના સ્ટોરમાં સર્જાય હતી. મળતી વિગતો અનુસાર,…
- અમદાવાદ
Gujarat Weather: એક તરફ ઝાંપટા, બીજી તરફ તાપ; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
અમદાવાદ: રાજ્યમાં બેવડી ઋતુનો ગાળો અકળાવનારો બની ગયો છે, રાજ્યના ઘણા ભાગોમાં હળવા વરસાદી ઝાંપટા પડી રહ્યા છે, તો ઘણા ભાગોમાં આકરો તડકો. વળી દિવસ અને રાતના તાપમાનમાં પણ ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેનાથી મોડી રાતના અને…
- જૂનાગઢ
આસ્થા પર ઘાત! ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી જંગલમાં ફેંકી; સાધુ-સંતોમાં ભયંકર રોષ
જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે…
- નેશનલ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ઈમરજન્સી સિસ્ટમ એક્ટિવ, ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
અમૃતસર: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાની તકનીકીઓ પર ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ત્યારે એર ઇન્ડિયાની (Air India) અમૃતસરથી બર્મિંગહામ જઈ રહેલી ફ્લાઇટ AI117 માં ટેક્નિકલ ખામીને કારણે મોટી ઘટના બની હતી. વિમાનની લેન્ડિંગના થોડા સમય પહેલાં જ…
- નેશનલ
અરવિંદ કેજરીવાલ નહિ લડે રાજ્યસભાની ચૂંટણી; પંજાબથી આ ઉમેદવારને આપી ટિકિટ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ (AAP) પંજાબમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠક (Rajya Sabha candidate) માટે પોતાના ઉમેદવારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પાર્ટીએ રાજ્યસભાની બેઠક માટે રાજીન્દર ગુપ્તાને (Rajinder Gupta) ઉમેદવાર જાહેર કર્યા છે. આપની આ જાહેરાત સાથે…