- નેશનલ

પાક. પ્રોફેસરની મોટી કબૂલાત: જૂનાગઢ પર પાકિસ્તાનનો દાવો ખોટો, કાશ્મીર પર ભારતનો જ વાસ્તવિક હક!
ઇસ્લામાબાદ: આજથી બે દિવસ બાદ જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આઝાદી સમયે જૂનાગઢના અંતિમ નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય લીધો હતો અને તેની સામે આરઝી હકૂમતની રચના કરીને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું. આ મુદ્દે પાકિસ્તાન જૂનાગઢ…
- નેશનલ

‘ચિકન નેક’ કોરિડોર પર ખતરો? ભારતે બાંગ્લાદેશ સરહદે 3 નવી સૈન્ય ચોકી કેમ બનાવી?
બાંગ્લાદેશની બદલાયેલી નીતિઓ અને સુરક્ષા માટે ભારતે ભર્યું મહત્ત્વનું વ્યૂહાત્મક પગલું નવી દિલ્હી: ભારતના તેના પડોશી દેશ સાથે સબંધો બદલાઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ થયેલા આંદોલન અને બાદમાં થયેલા તખતા પલટ બાદ બાંગલાદેશની કમાન મોહમ્મદ યુનુસની નેતૃત્ત્વવાળી વચગાળાની…
- જૂનાગઢ

સરકારના સર્વે પહેલા જૂનાગઢના ઉદ્યોગપતિનું મોટું પગલું: 1200 ખેડૂતોને આપશે રૂ. 2.5 કરોડથી વધુનું વળતર
જૂનાગઢ: ગુજરાતમાં છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદે ખેતીપાકોને મોટાપાયે નુકસાન પહોચાડ્યું છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોચાડ્યું છે. ખેતીપાકોને થયેલા નુકસાનના વળતર માટે સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે.…
- ભુજ

સરહદી વિસ્તારોમાં જો હજુ પણ ધાર્મિક દબાણ થશે, તો બુલડોઝર ફરશે: હર્ષ સંઘવીની ચેતવણી
ભુજ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા માટે કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે…
- સુરત

૧૦૦ કરોડની જમીન ૧૫ કરોડમાં! સુરતમાં ધંધાદારી સાથે ૧૨ કરોડની ઠગાઈ, ઠગ ટોળકીએ નકલી સરકારી દસ્તાવેજો બનાવ્યા
સુરત: શહેરમાં સરકારી જમીનની ફાળવણીના નામે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક વેપારીને રૂ. ૧૦૦ કરોડની કિંમતની સરકારી જમીન માત્ર રૂ. ૧૫ કરોડમાં અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી રૂ. ૧૨ કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ ગંભીર…
- અમદાવાદ

લોકસંસ્કૃતિના ધબકાર શાંત! પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન, ગુજરાતે એક ‘વિરાસત’ ગુમાવી
અમદાવાદ: ગુજરાતના લોકસાહિત્ય, લોકકલા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવનાર, પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ગુજરાતના લોક સાહિત્ય અને કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકસાહિત્યના આ દિગ્ગજ…
- નેશનલ

ચૂંટણીમાં રદ થયેલી સજા પણ જાહેર કરવી ફરજિયાત, નહીંતર રાજકીય કારકિર્દી સમાપ્ત” સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
નવી દિલ્હી: ભારતમાં ચૂંટણી લડતા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડતા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને એ.એસ. ચંદૂરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે…
- અમદાવાદ

રાજ્યભરમાં શિયાળાની દસ્તક; કચ્છમાં તાપમાન ગગડ્યું, નલિયા ૧૫°C સાથે ‘ટાઢુંબોળ’
અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદના વિરામ બાદ હવે ધીમે ધીમે શિયાળાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. હવામાન વિભાગે આગામી…









