- જૂનાગઢ

સાવધાન! સિંહ સદનના નામે ફેક વેબસાઈટ બનાવી પ્રવાસીઓને ચૂનો ચોપડ્યો!
જૂનાગઢ: ગુજરાત અને સૌરાષ્ટ્રના ગૌરવ સમા એશિયાઈ સિંહોને નિહાળવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ ગીર ફરવા માટે આવે છે. ત્યારે ગીર સિંહ સફારીના નામે અનેક લોકોને છેતરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. ગીરમાં સિંહ દર્શનનો લાભ લેવા માંગતા પ્રવાસીઓ અજાણતામાં…
- રાજકોટ

રાજકોટમાં હોમ લોનનું કહી એજન્ટોએ 15% વ્યાજની બિઝનેસ લોન પધરાવી, ત્રાસથી યુવકે આપઘાત કર્યો
રાજકોટ: શહેરના એક યુવકે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) ના એજન્ટો દ્વારા થતી કથિત સતામણીના કારણે આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે. મૃતક દેવશંકર મહેતાને હોમ લોનને બદલે બિઝનેસ લોન લેવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને તેમની પર…
- જૂનાગઢ

જૂનાગઢનો 78મો આઝાદી દિવસ: કઈ રીતે ભુટ્ટો, જિન્ના અને પાકિસ્તાનની મેલી મુરાદ પર ફેરવાયું પાણી? અને આઝાદ થયું જૂનાગઢ
જુનાગઢ: દિવાળી અને દેવ દિવાળી બાદ નવેમ્બર માસમાં દિવાળી જેવો માહોલ છે. સરદાર પટેલ દરવાજા, બહાઉદ્દિન આર્ટ્સ કોલેજ સહિત શહેરના મુખ્ય માર્ગોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. પણ તેનું કારણ છે સ્વતંત્રતા દિવસ. ભલે આખો દેશ 15મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા…
- અમદાવાદ

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું: 14 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ,
અમદાવાદ: ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન સૂકું રહ્યું હતું, પરંતુ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં શુક્રવારની રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો,…
- નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં ‘ઓપરેશન પિમ્પલ’ સફળ: કુપવાડામાં ઘૂસણખોરી નિષ્ફળ, સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા!
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા સ્થિત કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. શનિવારે થયેલી આ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. સેનાના ‘વ્હાઇટ ચિનાર કોર્પ્સ’ એ ‘X’ (ટ્વિટર) પર જણાવ્યું કે 7 નવેમ્બરના રોજ ગુપ્ત માહિતી મળ્યા બાદ…
- નેશનલ

આ દેશમાં અલ-કાયદા અને ISISનો આતંક: 5 ભારતીય નાગરિકોને બંદી બનાવાયા
બમાકો: પશ્ચિમ આફ્રીકાના દેશ માલીમાં જેહાદી તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. અલ-કાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોથી જોડાયેલા જૂથોએ અહી આતંકની હદો પાર કરી દીધી છે. અહેવાલો અનુસાર આતંકી સંગઠનોએ પાંચ જેટલા ભારતીય નાગરિકોનું અપહરણ કરી લીધું હતું. માલી…
- મોરબી

ACBનું સફળ છટકું: મોરબીમાં PGVCLના નાયબ ઇજનેર અને ‘વચેટિયા’ને લાંચ લેતા પકડ્યા, બંનેની ધરપકડ.
મોરબી: લગભગ કોઈ એવો સરકારી વિભાગ નહિ હોય કે જેને ભ્રષ્ટાચારનો ભોરિંગે પોતાની બાનમાં ન લીધું હોય. મોરબીમાથી એન્ટિ કરપ્શન બ્યૂરોએ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત કુલ બે લોકોને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મોરબીમાં PGVCL વિભાગીય કચેરી-૧ ના…









