- આપણું ગુજરાત

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ: સોમનાથ અને દ્વારકાધીશ મંદિરના સમય બદલાયા, દર્શન-પૂજા અંગે મહત્વની જાહેરાત…
અમદાવાદ: ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ભાદરવી પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેના સંલગ્ન મંદિરો તેમજ દ્વારકાના જગત મંદિરના સમય, દૈનિક પૂજા-વિધિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમનાથ અને તેના સલગ્ન મંદિરો આ દિવસે ફક્ત દર્શન માટે…
- નેશનલ

દિલ્હીમાં અમદાવાદ જેવી જ ઘટના: મારપીટનો બદલો લેવા સગીરે શાળાની બહાર જ વિદ્યાર્થીને ચાકુ માર્યું
નવી દિલ્હી: તાજેતરમાં જ અમદાવાદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી હતી, ત્યારે આવી જ એક ઘટના દિલ્હીમાં બની હતી. જેમાં મારનો બદલો લેવા માટે ૧૫ વર્ષીય…
- નેશનલ

લાલ કિલ્લામાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો; આ રીતે ગઠિયો સેરવી ગયો સોના-હીરાનો એક કરોડનો કળશ…
નવી દિલ્હી: લાલ કિલ્લાના પરિસરમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોના અને હીરાથી મઢેલો કળશ ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કળશની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. વેપારી સુધીર જૈને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી…
- ભાવનગર

પાલીતાણામાં ગણેશ વિસર્જન બાદ પરત ફરતું વાહન પલટી જતાં એક મહિલાનું મોત
ભાવનગર: જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી ગામમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહેલી મહિલાઓનું વાહન પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ૧૫ થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી.મળતી વિગતો અનુસાર, પાલીતાણા તાલુકાના પીપરડી…
- અમદાવાદ

જૂનાગઢ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી
અમદાવાદ: સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ઇસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ ૧૨ રબ્બીઉલની યાદમાં ઉજવાય છે. આ પર્વ નિમિત્તે વિવિધ શહેરોમાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો…
- અમદાવાદ

સૌરાષ્ટ્રમાં સીઝનનો ૮૬.૫૧ ટકા વરસાદ નોંધાયો: ૯૦ થી વધુ ડેમ હાઇએલર્ટ-વોર્નિંગ પર
અમદાવાદ: થોડા દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી હતી. આ રાઉન્ડમાં અમરેલી, જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વિસાવદરમાં 2.4 ઇંચ, સુત્રાપાડામાં 2.09 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.69 ઇંચ, બગસરામાં 1.42…
- રાજકોટ

અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ સાથે તેમના સમર્થનમાં રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન
ગોંડલ: રાજકોટના રીબડા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા. સંમેલનમાં સુરક્ષા…
- ભુજ

કચ્છમાં ડિજિટલ અરેસ્ટ: પહલગામ હુમલામાં સંડોવણીના નામે વૃદ્ધ પાસેથી ₹૧૭.૪૪ લાખની ઠગાઈ
ભુજ: કચ્છમાં ડિજિટલ એરેસ્ટનો એક ચોંકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ભુજ શહેરના સુખ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધને તેમની જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત ભયાનક આતંકવાદી હુમલામાં તેમની સંડોવણી હોવાનું કહી સાયબર ગઠિયાઓએ તેમને સતત પાંચ દિવસ સુધી ડીજીટલ…









