- નેશનલ
ઈતિહાસ રચશે આગામી વસ્તીગણતરી: પહેલીવાર ડિજિટલ અને સ્વ-ગણતરી સુવિધા, જાતિ ગણતરી પણ થશે
નવી દિલ્હી: ભારતમાં ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આગામી વસ્તીગણતરી 1 માર્ચ, 2027 થી બે તબક્કામાં શરૂ થશે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ,…
- અમદાવાદ
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ: ઉમરપાડામાં 3.39 ઇંચ, 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 69 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ…
- અમદાવાદ
પ્લેન દુર્ઘટના: મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ
અમદાવાદ: 12 જૂનના અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી/અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે…
- અમદાવાદ
સિવિલ હોસ્પિટલની ચેતવણી: પ્લેન ક્રેશના મૃતદેહ માટે પૈસા માંગે તો ફ્રોડ!
અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પછી પીડિત પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહ મેળવવા માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓમાં પસાર થઈ રહ્યા છે ત્યારે આ પળોમાં કોઈ છેતરપિંડીનો ભોગ બને નહીં તેના માટે હોસ્પિટલ પ્રશાસન તરફથી મહત્ત્વની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે, જાણીએ હોસ્પિટલના…
- અમદાવાદ
પૂર્વ CM રૂપાણીના નિધનને લઈ આવતીકાલે રાજ્યવ્યાપી શોક, રાજકીય સન્માન સાથે રાજકોટમાં થશે અંતિમસંસ્કાર
અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના સન્માનમાં ગુજરાત સરકારે આવતીકાલે 16 જૂન, 2025ના રોજ સમગ્ર રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પાળવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે…
- અમદાવાદ
અમદાવાદમાં પ્લેન ક્રેશઃ પીએમઓની ઉચ્ચ સ્તરીય ટીમે સાઈટની મુલાકાત લીધી, યોજશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા અને રાહત-બચાવ કાર્યોની દેખરેખ રાખવા માટે વડા પ્રધાન કાર્યાલય (PMO)ની એક ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ વડા પ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા કરી રહ્યા છે, અને…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે: બોઇંગ કંપનીની ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદ: ગુરુવારના રોજ અમદાવાદમાં થયેલી AI-171 ફ્લાઇટની પ્લેન દુર્ઘટનાની તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ તરત જ ભારતીય એજન્સીઓ જેવી કે ફોરેન્સિક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS ) અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તપાસ…
- અમદાવાદ
પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમયાત્રા: રાજકોટમાં ટ્રાફિક પ્રતિબંધો, પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બનેલા ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યા બાદ, તેમની અંતિમયાત્રાના રૂટ પર રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણો અને નો-પાર્કિંગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેર…
- અમદાવાદ
પ્લેનક્રેશમાં AMCની વીજળીવેગી કામગીરીઃ ફક્ત 4 કલાકમાં બચાવ કાર્ય પૂર્ણ, કમિશનરે શું કહ્યું જાણો?
અમદાવાદ: 12 જૂનના રોજ અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટના બાદ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે પ્રશાસનની ઝડપી કામગીરી અને સંકલનને કારણે બચાવ-રાહતની મોટાભાગની કામગીરી માત્ર ચાર કલાકમાં પૂર્ણ કરી દેવામાં…
- અમદાવાદ
પ્લેન ક્રેશઃ DNA મેચિંગથી મૃતદેહોની ઓળખ માટે FSL એક્ટિવ, જાણો જટિલ પ્રક્રિયા
અમદાવાદ: એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 જેટલા મુસાફરો સહિત અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના DNA DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા ગાંધીનગર સ્થિત FSL ખાતે ચાલી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં DNA પ્રોફાઇલિંગ અને…