-  Top News આવતીકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઃ રાધાકૃષ્ણ Vs સુદર્શન મેદાનમાં, સાંસદની એક ભૂલ ભારે પડશે, જાણો A2Z માહિતી?નવી દિલ્હી: દેશના સર્વોચ્ય બંધારણીય પદ રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિનું પદ બીજા ક્રમાંકે આવે છે. 17માં ઉપરાષ્ટ્રપતિને ચૂંટવા માટે આવતીકાલે મતદાન યોજવામાં આવશે આ ચૂંટણીમાં એનડીએ તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષી ગઠબંધન તરફથી પી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. મંગળવારે મતગણતરી… 
-  જૂનાગઢ જૂનાગઢના તબીબ દંપતી સાથે કોન્ટ્રાક્ટ અને સરકારી નોકરીના નામે 50 લાખની છેતરપિંડીજૂનાગઢ: એક તબીબ અને તેમના પત્નીને અમદાવાદના એક દંપતીએ ધારાસભ્યનો પીએ હોવાની ખોટી ઓળખ આપીને કોન્ટ્રાક્ટ તેમજ સચિવાલયમાં નોકરી આપવાની લાલચ આપીને 50 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગતો અનુસાર જૂનાગઢમાં જોષીપરામાં દાંતની હોસ્પિટલ ચલાવતા ડૉ.… 
-  મોરબી મોરબી માટે સારા સમાચાર: મચ્છુ-1 ડેમ છલકાયો, અન્ય 4 ડેમ પણ હાઈ એલર્ટ પરમોરબી: જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો મચ્છુ-1 ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો હતો. ડેમ સંપૂર્ણપણે ભરાઈ વધારાનું 623 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ હોય લોકોને સાવચેત કરાયા હતા. જિલ્લા વહીવટી… 
-  Top News ભાદરવો ભરપૂર: 221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદઅમદાવાદ: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો, જ્યાં જિલ્લાના સુઈગામમાં 11.93 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત વાવમાં 5 ઇંચ, ભાભરમાં… 
-  અમદાવાદ “અમેરિકાના ખેડૂતોને માલામાલ કરી રહ્યા છો અને ભારતના ખેડૂતોને બરબાદ’ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહારઅમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા ખાતે કિસાન મહાપંચાયતને સંબોધન કરવાના હતા પરંતુ રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ચોટીલામાં સભા સ્થળે બે-બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને તેથી કિસાન મહાપંચાયતને સ્થગિત કરવામાં આવી હતી.… 
-  સુરત સુરતમાં 21 કૃત્રિમ તળાવોમાં શ્રીગણેશજીની 80 હજારથી વધુ મૂર્તિઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જનસુરત: શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલને ભવ્ય સફળતા મળી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ, શહેરના 21 કૃત્રિમ તળાવોમાં ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બર,… 
-  વડોદરા પાલિકાની ચૂંટણી પહેલા વડોદરામાં મોદી લવર્સે બનાવ્યું નવું સંગઠન, જાણો રાજકીય સમીકરણો?વડોદરા: ગુજરાતને ભારતની રાજનીતિમાં ભાજપનો અભેદ્ય ગઢ માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ અને હિન્દુત્વની રાજનીતિ આ બંને ગુજરાતમાં ભાજપની મજબૂત પકડ માટેના અતિ મહત્વના કારણ છે પરંતુ તેની સાથોસાથ જ મહત્વનું કારણ છે ગુજરાતના મુખ્ય પ્રધાન બાદ દેશના… 
-  અમદાવાદ ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ! 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેરઅમદાવાદ: સમગ્ર રાજ્યમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત બોટાદમાં 3.5 ઇંચ, પોશીનામાં 3.27 ઇંચ, પડધરીમાં 3.15 ઇંચ, તલોદમાં… 
 
  
 







