- મહેસાણા
મહેસાણામાં 9 ઓક્ટોબરથી વાયબ્રન્ટ સમિટ, પહેલી વાર ગુજરાતમાં પ્રદેશવાર સમિટ
મહેસાણા: ગુજરાતમાં વિવિધ ચાર ઝોનમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૯ અને ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ કેટેગરીમાં માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઈઝ-MSE એવોર્ડ…
- જૂનાગઢ
ગીરના સિંહોનું ‘વેકેશન’ પૂરું: પ્રવાસીઓ માટે નિર્ધારિત સમય કરતાં વહેલા ખુલ્લા ગીર અભ્યારણ્યના દરવાજા
જૂનાગઢ: એશિયાટીક સિંહોના નિવાસસ્થાન એવા ગીર અભ્યારણમાં હવે પ્રવાસીઓને આજથી સિંહોના દર્શન થશે. કારણ કે નેશનલ પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયું છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બંધ રહેતા સાસણગીર સહિતના અભયારણ્યો હવે નિર્ધારિત સમયગાળા કરતા વહેલા પ્રવાસીઓ માટે ખોલી દેવામાં…
- ઇન્ટરનેશનલ
IMFએ 11 અબજ ડોલરનો હિસાબ માગતાં પાકિસ્તાનની હાલત ખરાબ
ઇસ્લામાબાદ: આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. દેશને સતત લોન આપીને મદદ કરનારી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund) એ પાકિસ્તાની સરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા આર્થિક ડેટામાં 11 અબજ અમેરિકન ડોલરનો…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ; PM મોદીએ ગવઈ સાથે વાત કરી, કહ્યું-‘આઘાતજનક કૃત્ય’.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ ઘટના બની હતી, જ્યાં એક વકીલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોર્ટની સુરક્ષા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વકીલને પકડી લીધો હતો. આ…
- અમદાવાદ
‘સફેદ સોના’માં ગુજરાત અવ્વલ: આજે ‘વિશ્વ કપાસ દિવસ’, જાણો કપાસના ઉત્પાદનમાં દેશે ગુમાવેલી બાજી ગુજરાતે કેવી રીતે પલટી?
કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર…
- જૂનાગઢ
ગિરનાર પર્વત પર ખંડિત કરાયેલી ગોરખનાથજીની પ્રતિમાના સ્થાને નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે…
- નેશનલ
‘સામાન્ય માણસોની પાર્ટી’ AAPએ 15 હજાર કરોડની કંપની ધરાવતા ધનિકને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા
ચંદીગઢ: આમ આદમી પાર્ટીએ (AAP) પંજાબમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠક (Rajya Sabha candidate) માટે પોતાના ઉમેદવારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પાર્ટીએ આગામી ૨૪ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ યોજાનારી પંજાબ રાજ્યસભાની પેટાચૂંટણી માટે ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન રાજીન્દર ગુપ્તાને…
- અમદાવાદ
જયપુર અગ્નિકાંડના સમાચાર વચ્ચે જ અમદાવાદની SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગતાં ભાગદોડ!
અમદાવાદ: રાજસ્થાનના પાટનગર જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં આઠ જેટલા લોકો ભડથું થયા હોવાના સમાચારોની વચ્ચે જ અમદાવાદની SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગવાની ઘટનાથી ભાગદોડ મચી ગઈ હતી, ઘટનાની જાણ થતાંની સાથે જ ત્રણ ફાયર…