- પાટણ

૧૦૮ અશ્વો, પ્રાચીન વાદ્યોના નાદ સાથે પીએમ મોદીએ કરાવ્યો ‘શૌર્ય યાત્રા’નો પ્રારંભ; જુઓ વીડિયો
પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય ‘શૌર્ય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત એક શોભાયાત્રા છે. પીએમ મોદીએ સોમનાથ મંદિર પહોંચીને આ…
- ઇન્ટરનેશનલ

ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકી એરસ્ટ્રાઈકનો પ્લાન તૈયારઃ અહેવાલ
વોશિંગ્ટન: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને ઈરાની શાસન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસ ઈરાનના અનેક લશ્કરી ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કરવા માટેની પ્રારંભિક યોજનાઓ તૈયાર કરી રહ્યું છે.…
- ઇન્ટરનેશનલ

ઈરાની શાસન સામે લંડનમાં આક્રોશ, પ્રદર્શનકારીએ દૂતાવાસ પર ચડી ફરકાવ્યો ૧૯૭૯ પૂર્વેનો ધ્વજ; જુઓ વીડિયો
લંડન: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોને હવે બે અઠવાડિયા જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ સ્થિતિ થાળે પડવાના બદલે વધુ સ્ફોટક બની રહી છે. મોંઘવારી અને સરકારી નીતિઓથી કંટાળેલી જનતા રસ્તા પર ઉતરી આવી છે. આંદોલનની જ્વાળા હવે વૈશ્વિક સ્તરે પ્રસરી…
- અમદાવાદ

નલિયા 6.4 ડિગ્રી સાથે ઠીંગરાયું: ગુજરાતમાં હાડ થિજવતી ઠંડી, ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક શીતલહેર
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જોર વરતાઈ રહ્યું છે. ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી તીવ્ર શીતલહેરની અસર હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. કચ્છનું નલિયા 6.4 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર…
- નેશનલ

ઉત્તરાયણે ‘ખીચડો’ ખાવો કે નહીં? ૧૯ વર્ષ પછી મકરસંક્રાંતિ અને એકાદશીનો સંયોગ, લોકો મૂંઝવણમાં!
મકરસંક્રાંતિ એટલે (Makar Sankranti) કે ઉત્તરાયણને (Uttarayan) આડે હવે બસ ચાર દિવસ જ છે, ત્યારે ઉત્તરાયણની ઉજવણીને લઈને લોકોમાં થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. 14 જાન્યુઆરી, બુધવારના રોજ મકરસંક્રાંતિની સાથે જ ‘ષટતિલા એકાદશી’ (Shattila Ekadashi) પણ આવી રહી છે.…
- અમદાવાદ

PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર માટે 870 જગ્યાઓ પર ભરતી! જાણો શું છે શૈક્ષણિક લાયકાત?
અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ સહિતની 13591 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI વાયરલેસ (PSI Wireless) અને ટેકનિકલ ઓપરેટરની (Technical…
- અમદાવાદ

PM મોદીનું આજે ગુજરાતમાં આગમન,સોમનાથમાં ક્યા ધાર્મિક કાર્યક્રમથી કરશે શરૂઆત ?
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસનો પ્રારંભ આજે સાંજે સોમનાથથી થશે, જ્યાં રાત્રે 8 વાગ્યે તેઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘ઓમકાર મંત્ર’ જાપ કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારબાદ ભવ્ય ડ્રોન શો નિહાળશે. 11…
- ગાંધીનગર

ગુજરાતની ભાજપ સરકારે GASમાંથી પ્રમોટ કરેલા ક્યા 21 IAS અધિકારી આ વર્ષે નિવૃત્ત થશે ?
ગાંધીનગર: ગુજરાતના વહિવટી માળખામાં વર્ષ 2026માં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે રાજ્યના કુલ 22 IAS અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમાં નોંધવા જેવી વાત એ છે કે નિવૃત્ત થનારા IAS અધિકારીઓમાંથી 21 અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા (GAS) માંથી…
- રાજકોટ

સૌરાષ્ટ્રમાં 16 કલાકમાં ભૂકંપના 21 આંચકાથી ભારે ફફડાટ, કડકડતી ઠંડીમાં ઘણાં લોકો બહાર પડી રહ્યાં
રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને જેતપુર તેમજ ગોંડલ તાલુકાના વિસ્તારોમાં ગુરુવાર સાંજથી શુક્રવાર બપોર સુધી ભૂકંપના આંચકાઓનો દોર જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ૧.૪ થી ૩.૮ ની તીવ્રતાના કુલ ૨૧…









