- નેશનલ
નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડ્યા, 2ના મોત, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો
ચંદીગઢ: હરિયાણામાં એક અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં એક નશામાં ધૂત પોલીસકર્મીની કારે શાળાએથી ઘરે પરત ફરી રહેલા ત્રણ માસૂમ બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા બાળકની હાલત ગંભીર છે.…
- અમદાવાદ
અમદાવાદમાં સર્જાય મોટી દુર્ઘટના: નવા વાડજમાં AMTS ડેપોની જર્જરિત દીવાલ યુવક માટે કાળ બની…
અમદાવાદ: શહેરમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થઈ હોવાની ઘટના સામે આવી હતી. નવા વાડજ વિસ્તારમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થતાં એક યુવક નીચે દટાઈ ગયો હતો.જેનું આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે…
- નેશનલ
UP પંચાયત ચૂંટણીની મતદાર યાદીમાં ભારે ગોટાળો, એક જ સરનામે 4271 નામ!
લખનઉ: તાજેતરમાં જ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર કરવામાં આવેલા ગંભીર આરોપો ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરાવવામાં આવેલી તપાસમાં રાજ્યભરમાંથી નકલી મતદારોના નામ સામે આવ્યા હતા. ત્યારે…
- નેશનલ
CBSE વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર: પરીક્ષા આપતા પહેલા જાણી લો આ નવા નિયમો
નવી દિલ્હી: સીબીએસસી બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર મહત્વના છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષામાં ફક્ત તે જ વિદ્યાર્થીઓ…
- આપણું ગુજરાત
તહેવારમાં નહીં પડે મુશ્કેલી: ગુજરાતથી બંગાળ અને દિલ્હી જવા માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત…
અમદાવાદ: તહેવાર ટાણે રેલવે (Railway) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ, અમદાવાદ, ભાવનગર સહિત ગુજરાતથી પશ્ચિમ બંગાળ અને દિલ્હી જવા માટે ટ્રેન સેવામાં વધારો થયો છે. આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા ગાંધીધામ…
- નેશનલ
ગુડ ન્યૂઝ! ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાઈ, હવે આ તારીખ સુધી ભરી શકાશે…
નવી દિલ્હી: કરદાતાઓ માટે સારા સમાચાર છે. આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2025 છે. આ બીજો વખત છે…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં આંદોલનમાં માર્યા ગયેલા યુવાનોના પરિવારોને મળશે ₹15 લાખનું વળતર: વડાપ્રધાન સુશીલા કાર્કીનો મોટો નિર્ણય
કાઠમંડુ: નેપાળમાં સરકાર સામે જેન-જીના પ્રચંડ અને હિંસક વિરોધ બાદ ડગમગી ગયેલી રાજનીતિને સ્થિર કરવા માટે નેપાળની વચગાળાની સરકારની ધુરા સુશીલા કાર્કીને હાથ સોંપવામાં આવી છે. નેપાળની વચગાળાની સરકારના વડા પ્રધાન સુશીલા કાર્કીની કેબિનેટે તેનો પ્રથમ નિર્ણય લીધો હતો અને…
- નેશનલ
હે! કર્ણાટકમાં નેતાઓના સંબંધીઓના ખાતામાં સરકારી નાણાં: CBI તપાસમાં થયા અનેક મોટા ખુલાસા
બેંગલુરુ: કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI) એ વાલ્મીકિ કોર્પોરેશનના સરકારી નાણાંની ઉચાપત અને તેને નેતાઓના સંબંધીઓ તથા નજીકના લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવાના કેસમાં બેંગલુરુ અને આંધ્ર પ્રદેશમાં 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સરકારી સંસ્થા જે કર્ણાટક સરકાર હેઠળ કાર્ય કરે…
- આપણું ગુજરાત
દિવ્યાંગો માટે GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો!
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વિકલાંગો માટે એક સુવર્ણ તક સમાન ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કંડકટર પદની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આ ભરતી…
- અમદાવાદ
કમનસીબીઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર વિશ્વાસ કુમાર ત્રણ મહિના પછી પણ કેમ બ્રિટન પાછા ફર્યા નથી?
અમદાવાદ: શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉપડેલા એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું. 12 જૂનનો એ દિવસ ભારત અને ખાસ કરીને ભારતવાસીઓ ભૂલી શકશે નહિ. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન…