- અમદાવાદ
ગુજરાતમાં ફરી મેઘમહેર: ઉત્તર ગુજરાતમાં ધોધમાર, 6 જિલ્લામાં રેડ એલર્ટ
અમદાવાદ: રાજ્યમાં એક લાંબા વીરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ રાઉન્ડમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાત પર હેત વરસાવ્યું હતું. રાજ્યનાં હવામાન વિભાગની આગાહીને પગલે ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે હવે રાજ્યના હવામાન…
- સ્પેશિયલ ફિચર્સ
શા માટે બાળકોને પહેરાવવામાં આવે છે ચાંદીના ઘરેણાં? જાણો વૈજ્ઞાનિક અને જ્યોતિષીય કારણો!
આપણા સમાજમાં નાના બાળકોને ચાંદીનાં કડા અને ઝાંઝર પહેરાવવાની એક માન્યતા કે એક પરંપરા છે. નાના નાના અને કુમળા હાથ-પગમાં આ ઘરેણા સુંદર તો લાગે છે કે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળ કોઈ કારણ છુપાયેલું હોઈ…
- નેશનલ
સરકારને ઘેરવા ‘INDIA’ ગઠબંધનની ઓનલાઈન બેઠક: આટલા મુદ્દા પર PM મોદીના જવાબની માંગ…
નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સાથી પક્ષોની ઓનલાઈન બેઠક થવાની છે. આ બેઠકમાં સંસદના ચોમાસું સત્રમાં સરકારને ઘેરવાની સહિયારી રણનીતિ અને દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ શુક્રવારે ઇન્ડિયા ગઠબંધનથી…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ 6 માઓવાદી ઠાર, ઓપરેશન હજુ ચાલુ…
રાયપુર: છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા બળોએ છ જેટલા નક્સલીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહીની પૃષ્ટિ કરી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબૂઝમાડ ક્ષેત્રના જંગલમાં બપોરે…
- કચ્છ
કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો નિર્ણય! 21 ટાપુઓ પર પ્રવેશબંધી…
ભુજ: સરહદી જિલ્લો કચ્છ રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સંદર્ભે અતિ સંવેદનશીલ હોય માટે આવી પ્રવૃતિઓને રોકવા માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. કચ્છમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ નિર્જન ટાપુઓ…
- નેશનલ
‘I.N.D.I.’ ગઠબંધનને મોટો ઝટકો: AAP એ છેડો ફાડ્યો, વિપક્ષની એકતા પર સવાલ?
નવી દિલ્હી: વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ૪૦૦ પારના નારા અને બહુમતના સપનાને અધૂરું રાખવામાં વિપક્ષના ઇન્ડિ (I.N.D.I.) ગઠબંધનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી જો કે હવે આ ગઠબંધન નબળું પડતું દેખાઈ રહ્યુ છે. લોકસભા ચૂંટણી બાદ જ આમ આદમી પાર્ટી…
- રાજકોટ
જેતપુરમાં પોલીસકર્મી પર હુમલો: ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને ઝડપી પાડ્યો
જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતપુર-સોમનાથ નેશનલ હાઈ-વે પર જૂની સાંકળી ધાર પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારોટ પર થારચાલકે પોતાની ગાડી ચડાવી ઈજાગ્રસ્ત દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા…
- નેશનલ
નૌકાદળમાં 10,500 ટનનું જહાજ ‘નિસ્તાર’ સામેલઃ દુશ્મનોની ઊંઘ હરામ કરવા સજ્જ…
નવી દિલ્હી: ભારતના પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ડાઇવિંગ સપોર્ટ જહાજ ‘નિસ્તાર’ને આજે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતની દરિયાઈ તાકાતમાં થઇ રહેલા વધારાના પ્રતિક નિસ્તાર બન્યું છે. ‘નિસ્તાર’નું નિર્માણ મૂળરૂપે 29 માર્ચ, 1971ના રોજ થયું હતું અને ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન…