- વડોદરા
વડોદરામાં અવાજ પ્રદૂષણ રોકવા કડક નિયમો લાગુઃ રાતના દસથી સવારે છ દરમિયાન હોર્ન, DJ અને માઈક સિસ્ટમ પર નિયંત્રણ
વડોદરા: શહેરમાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. શહેરમાં અવાજ પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મુકવામાં આવ્યું છે. આ હુકમનો અમલ આગામી ૨૫ જુલાઈ સુધી કરવાનો રહેશે. આ…
- નેશનલ
આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસે પણ પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર તાક્યું નિશાન, ખડગેએ કહ્યું મણિપુર જતા નથી…
ભુવનેશ્વર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ ઓડિશામાં એક જનસભાને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- વડોદરા
ગંભીરા પુલ દુર્ઘટના પછી બનાસકાંઠા ક્લેક્ટર હરકતમાં: 149 બ્રિજના સેફ્ટી ઓડિટનો રિપોર્ટ મહિનામાં આપવાની માગ
પાલનપુર: વડોદરા જિલ્લામાં સર્જાયેલા ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને રાજ્ય સરકારે તમામ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત પુલની વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી…
- નેશનલ
PM મોદીના વિદેશ પ્રવાસ પર ભગવંત માનનો કટાક્ષ: અમે પાકિસ્તાન ન જઈ શકીએ, પણ તેઓ ઉતરી શકે!
ચંડીગઢ: પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ભગવંત માને ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર કટાક્ષ કર્યો હતો અને વર્ષ ૨૦૧૫માં તેમને કરેલા પાકિસ્તાનના પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો. પંજાબ વિધાનસભામાં તેમને કહ્યું કે, એવું લાગે…
- રાજકોટ
રાજકોટના પુલો જોખમમાં? કોંગ્રેસની તત્કાળ સમારકામ અને કેસરી હિન્દ પુલની મુદત પૂર્ણ થયાની રજૂઆત
રાજકોટ: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વના મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજકોટમાં શહેર કોંગ્રેસ સમિતિએ શહેરના ઓવરબ્રિજ અને અંડરબ્રિજના તાત્કાલિક સમારકામની અને ખાસ કરીને 1879માં આજી નદી પર બનેલા ઐતિહાસિક કેસરી હિન્દ પુલની મુદ્દત પૂર્ણ થઈ…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં માનવતા મહેકી: 181 અભયમ હેલ્પલાઈન ટીમે નિઃસહાય માતા અને બાળકીને આશ્રય આપ્યો…
સુરેન્દ્રનગર: જિલ્લામાં થાનગઢ તાલુકામાં ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમે વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી એક મહિલા અને તેની બાળકીને સુરક્ષિત આશ્રય પૂરો પાડી સંવેદનશીલ કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નાની બાળકી સાથે ભટકી રહી હતી મહિલાએક અજાણી અસ્થિર મગજની…
- આપણું ગુજરાત
ગંભીરા બ્રિજ દુર્ઘટના: વધુ એક મૃતદેહ મળતા મૃત્યુઆંક 18 પર પહોંચ્યો…
અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીની ટીમ બચાવ અને રાહતકાર્યમાં જોતરાયેલી હતી. આજે આ દુર્ઘટના સંદર્ભે…