- અમદાવાદ
ગુજરાતમાં અષાઢી મહેર: ૧૦૪ તાલુકામાં વરસાદ, દાંતામાં ૩.૧૯ ઇંચ ખાબક્યો
અમદાવાદ: રાજ્યમાં મેઘરાજાએ થોડા સમયનો બ્રેક લીધા પછી ફરી આજે ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર પધરામણી કરી છે. અષાઢ મહિનામાં વરસાદે જાણે રંગ રાખ્યો છે, જેમાં મોટા ભાગના જિલ્લામાં છૂટાછવાયા સાથે ભારે વરસાદ પડવાનું ચાલુ છે. આજે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુજપૂર પાસે મહી નદી ઉપર નવા ટુ-લેન પુલને રાજ્ય સરકારની મંજૂરી…
વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે. દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ…
- ગાંધીનગર
ગુજરાતમાં ખાડાની ફરિયાદોનો ‘રાફડો’ ફાટ્યોઃ સરકારે કેટલી ફરિયાદનું નિરાકરણ કર્યું
ગાંધીનગર: રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એક્ટિવ અભિગમ દાખવ્યો છે. રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને સત્વરે કામો પૂર્ણ કરવા કડક…
- આપણું ગુજરાત
ગુજરાતના રાજકારણમાં ‘ચેલેન્જ વોર’: ગોપાલ ઈટાલીયાના રાજીનામા પર ઇસુદાન ગઢવીની સ્પષ્ટતા!
વિસાવદર: તાજેતરમાં જ જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરની પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ ભાજપને ટક્કર આપીને મોટી સફળતા મેળવી હતી. તેમની આ જીત બાદ તેઓ ગુજરાત સહીત દેશના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા હતાં. આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં ચેલન્જ…
- નેશનલ
NEET UG માં સફળ ન થયા? ચિંતા ન કરો! દેશની સેના સાથે નર્સિંગ ક્ષેત્રમાં બનાવો ઉજ્જવળ કારકિર્દી
નવી દિલ્હી: દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડીકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાના સપનાને લઈને NEET UGની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. જો કે આ પરીક્ષા પાસ કરવી તમામ વિદ્યાર્થીઓ માટે સરળ નથી હોતી. જો આવી સ્થિતિમાં તમે પણ નીટની પરીક્ષામાં સફળ નથી…
- ભરુચ
ઘરકંકાસનો કરુણ અંજામ: મેટ્રીમોનિયલ સાઇટ પરથી મળેલા પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી!
ભરૂચ: જિલ્લાના વાલિયા તાલુકામાં બે દિવસ પહેલા બનેલા હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વાલિયાથી દોડવાડા ગામ તરફના માર્ગ પર આવેલા નાળા પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના…
- જામનગર
ITRA જામનગરમાં પ્રથમ દીક્ષાંત સમારોહ: કેન્દ્રીય પ્રધાને જામનગરને ‘આયુર્વેદનું હૃદય’ ગણાવ્યું
જામનગર: કેન્દ્રીય આયુષ પ્રધાન પ્રતાપ રાવ જાધવની ઉપસ્થિતિમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) જામનગરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધતા તેમણે કહ્યું કે જામનગર માત્ર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ નથી પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાનમાં શિક્ષણ,…
- નેશનલ
શું બિહારની ચૂંટણીથી NDAમાં ભંગાણના એંધાણ? ચિરાગ પાસવાને નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા!
પટણા: કેન્દ્રની ગઠબંધન સરકારમાં શું કોઈ નવાજુનીના એંધાણ છે? શું બિહારની ચુંટણી પહેલા એનડીએ ગઠબંધનમાં કોઈ સાથી પક્ષને મોહભંગ થઇ શકે છે? આ બધા પ્રશ્ન બિહારના રાજનેતાઓની ટીપ્પણી પરથી ઉઠી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને ફરી એકવાર બિહારના મુખ્ય…
- નેશનલ
એપલ iPhone 17ના ઉત્પાદનમાં હવે ભારત ચીનની પાછળ નહીં રહેઃ અમેરિકા માટે iPhone સપ્લાય હવે ભારતથી થશે
નવી દિલ્હી: એપલના આગામી iPhone 17ના ઉત્પાદન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને આ વખતે ભારત તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. એપલના મુખ્ય સપ્લાયર ફોક્સકોને ચીનથી ભારતમાં iPhone 17 માટે જરૂરી પાર્ટ્સ મંગાવવાનું શરૂ કરી દીધું છે. આ…