- નેશનલ

સાવધાન! કેરળમાં મગજને ગંભીર રીતે અસર કરતી બીમારીથી 19ના મોત, લોકોમાં ચિંતા
તિરુવનંતપુરમ: કેરળમાં એક દુર્લભ અને જીવલેણ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. કેરળમાં મગજના ચેપ ‘અમીબિક મેનિન્જોએન્સેફાલાઇટિસ’ને કારણે મૃત્યુનો સિલસિલો યથાવત છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા મૃત્યુ…
- ગાંધીનગર

PM મોદી ફરી ગુજરાત આવશે: સાગરમાલા 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરશે
ગાંધીનગર/નવી દિલ્હીઃ આગામી 20મી સપ્ટેમ્બરના રોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે અને શહેરના જવાહર મેદાનમાં જનતાને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વિકાસકાર્યોના…
- સ્પોર્ટસ

હેન્ડશેક વિવાદમાં પાકિસ્તાનને ‘ઝટકો’: મેચ રેફરીને હટાવવાની માગણી આઈસીસીએ ફગાવી
દુબઈ/નવી દિલ્હી: એશિયા કપમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનના નાટકો હજુ ચાલુ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યાકુમાર યાદવે મેચ જીત્યા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવવા મુદ્દે નારાજ થયું હતું, ત્યાર પછી મેચ રેફરી પર પણ આરોપો મૂકીને તેમની હટાવવા…
- નેશનલ

પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકાય તો યાત્રા કેમ નહીં? કેન્દ્રના નિર્ણયથી શીખ શ્રદ્ધાળુઓમાં નારાજગી
અમૃતસર: ગુરુ નાનક દેવજીના પ્રકાશપર્વ (ગુરુપુરબ) પર પાકિસ્તાનમાં આવેલા પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માગતા શીખ શ્રદ્ધાળુઓને આ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળશે નહીં. ગૃહ મંત્રાલયે 12 સપ્ટેમ્બરના રોજ એક માર્ગદર્શિકા જાહેર કરીને પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને…
- રાજકોટ

રાજકોટમાં ચકચાર: સોની બજારમાં ₹1 કરોડનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર!
રાજકોટ: શહેરના સોની બજારમાં બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ લઇને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. શ્રીહરી ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા ૧ કરોડના સોનાની થઇ ચોરી હોવાની ઘટના અંગે વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો…
- અમદાવાદ

બાપુનગર જતાં પહેલા વાંચી લેજો આ સમાચાર: ‘નમોત્સવ’ને કારણે આ રસ્તાઓ પર અવરજવર બંધ
અમદાવાદ: શહેરમાં આગામી 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલા સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત પ્રધાન મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ…
- નેશનલ

નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડ્યા, 2ના મોત, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો
ચંદીગઢ: હરિયાણામાં એક અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં એક નશામાં ધૂત પોલીસકર્મીની કારે શાળાએથી ઘરે પરત ફરી રહેલા ત્રણ માસૂમ બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા બાળકની હાલત ગંભીર છે.…
- અમદાવાદ

અમદાવાદમાં સર્જાય મોટી દુર્ઘટના: નવા વાડજમાં AMTS ડેપોની જર્જરિત દીવાલ યુવક માટે કાળ બની…
અમદાવાદ: શહેરમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થઈ હોવાની ઘટના સામે આવી હતી. નવા વાડજ વિસ્તારમાં એએમટીએસ બસ ડેપોની દીવાલ ધરાશાઈ થતાં એક યુવક નીચે દટાઈ ગયો હતો.જેનું આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે…
- નેશનલ

UP પંચાયત ચૂંટણીની મતદાર યાદીમાં ભારે ગોટાળો, એક જ સરનામે 4271 નામ!
લખનઉ: તાજેતરમાં જ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર કરવામાં આવેલા ગંભીર આરોપો ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરાવવામાં આવેલી તપાસમાં રાજ્યભરમાંથી નકલી મતદારોના નામ સામે આવ્યા હતા. ત્યારે…
- નેશનલ

CBSE વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર: પરીક્ષા આપતા પહેલા જાણી લો આ નવા નિયમો
નવી દિલ્હી: સીબીએસસી બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર મહત્વના છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષામાં ફક્ત તે જ વિદ્યાર્થીઓ…









