- જૂનાગઢ

ગિરનારના ગુરુ ગોરખનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરનાર ‘પૂજારી’ નીકળ્યો: વધુ કમાણી માટે ‘કાંડ’નું રચ્યું હતું ષડયંત્ર
જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે…
- નેશનલ

પાક. PM શરીફની હાજરીમાં ટ્રમ્પે કર્યા મોદીના વખાણ! કહ્યું: “ભારત મહાન દેશ”
શર્મ અલ-શેખ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મિસ્રમાં આયોજિત ગાઝા શાંતિ શિખર સંમેલન દરમિયાન ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો સીધો ઉલ્લેખ કર્યા વિના તેમના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું, “ભારત એક મહાન દેશ છે, જેનું નેતૃત્વ મારા ખૂબ સારા…
- ઇન્ટરનેશનલ

ભારત વિરુદ્ધ ઝેર ઓંકનારા મુનીર બન્યા ટ્રમ્પના ‘ફેવરિટ’- ગાઝા શાંતિ સંમેલનમાં કર્યા વખાણ
વૉશિંગ્ટન/ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સબંધો ઘણા નજીક આવી રહ્યા દેખાઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાના વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ‘ફેવરિટ’ ગણાવીને તેમના જાહેરમાં વખાણ કર્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, જે કાર્યક્રમમાં ટ્રમ્પે…
- અમદાવાદ

દિવાળીના તહેવાર ટાણે જ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી! ઠંડીનો ચમકારો વધશે
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારની પહેલા જ હવામાનમાં ગુલાબી ઠંડીની અસર દેખાઈ રહી છે. આગામી દિવસોમાં પણ ઠંડીમાં વધારો નોંધાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે પરંતુ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને ટાણે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક…
- અમદાવાદ

બોટાદ ‘કળદા પ્રથા’ સંઘર્ષ: AAPના પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત ૮૫ લોકો સામે FIR નોંધાઈ
બોટાદ: ‘કળદા પ્રથા’ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસ વાન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના નેતાઓ અને…
- અમદાવાદ

અંગ્રેજો કરતાં પણ બર્બરતા…. શાંત સભામાં ભાજપના નેતાઓએ પથ્થરબાજી કરી: આપનો આરોપ
બોટાદની ઘટના બાદ આપે ૧૦૦ ટીમ બનાવી, APMCની લૂંટ-ગેરરીતિ સામે હેલ્પલાઈન નંબર જાહેર અમદાવાદ: ગઇકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી ‘કળદા પ્રથા’ (ગેરકાયદેસર કમિશન પ્રથા) ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’ પહેલાં જ…
- આપણું ગુજરાત

ગુજરાતની માળખાકીય સુવિધાઓને બુસ્ટ: ‘અમૃત ૨.૦’ હેઠળ રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામોને મંજૂરી…
અમદાવાદ: રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે ‘અમૃત ૨.૦’…
- આપણું ગુજરાત

પંચમહાલથી CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ: ૩ લાખ ખેડૂતોને ૫૦૦ કરોડની સહાય…
કૃષિ વૈજ્ઞાનિકોનું જ્ઞાન, ખેડૂતોનું સન્માન: ૧૪ અને ૧૫ ઓક્ટોબરે ૨૬૧ સ્થળોએ યોજાશે રવિ કૃષિ મહોત્સવ અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં તા. ૧૪ ઓક્ટોબરના દિવસને…









