- અમદાવાદ
જન્માષ્ટમી પૂર્વે પ્રવાસીઓનો ધસારો! રજાઓની મોસમમાં ટ્રેન-બસ ફૂલ, એરફેર ₹18,000ને પાર!
અમદાવાદ: ગુજરાતમાં આગામી ત્રણ દિવસની સતત રજાઓને કારણે પ્રવાસન સ્થળો પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. 15મી ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ, 16મી ઑગસ્ટે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર, એમ ત્રણ દિવસની રજાને કારણે લોકોએ બહાર ફરવા જવાનું આયોજન કર્યું છે. આ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ પાકિસ્તાનના આ બે સંસ્થાને જાહેર કર્યા આતંકવાદી સંગઠન: જેણે પાક. આર્મીની ઊંઘ કરી હતી હરામ
વોશીન્ગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની સહયોગી સંસ્થા મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરી હતી. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અનેક આતંકવાદી હુમલાઓ બાદ ૨૦૧૯માં બીએલએને ખાસ કરીને…
- કચ્છ
રહસ્યમય કન્ટેનરોનો તરતો પ્રવાહ: કચ્છના દરિયાકિનારે ત્રીજું કન્ટેનર તણાઈ આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં…
ભુજ: પાછલા કેટલાક વર્ષોથી પશ્ચિમ કચ્છના પાકિસ્તાનને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી માદક પદાર્થના બિનવારસુ પેકેટો, પાકિસ્તાની નેવીના વણફૂટેલાં સેલ સમયાંતરે મળી રહ્યા છે તેવામાં માલવાહક જહાજમાં જોવા મળતાં મહાકાય કન્ટેઇનરો કચ્છના દરિયામાં તણાઈ આવ્યા હોવાની ત્રીજી રહસ્યમયી ઘટનાથી કુતુહુલ સર્જાયું…
- અમરેલી
ટ્રમ્પના ટેરિફ સામે ગુજરાતમાંથી ઊઠ્યો વિરોધ: અમેરિકન વસ્તુઓની કરવામાં આવી હોળી
અમરેલી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઝીંકવામાં આવેલા ટેરીફનો મુદ્દો ચર્ચામાં છે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અમેરિકાએ વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જો કે ટ્રમ્પના ટેરિફ વધારાના નિર્ણય સામે ગુજરાતમાં વિરોધ શરુ…
- જૂનાગઢ
પિતાની સંપત્તિ હડપવા નાના ભાઈએ બનાવ્યા ખોટા દસ્તાવેજ: મોટા ભાઈની આત્મવિલોપનની ચીમકી બાદ પોલીસ કાર્યવાહી
માણાવદર: જમીન અને સંપતિના વિવાદમાં અનેક ગુનાહિત કૃત્યો આચરી દીધાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આવો વધુ એક કિસ્સો જૂનાગઢ માણાવદરથી સામે આવ્યો છે, જેમાં પોતાના નાના ભાઈએ મિલકતને હડપી લેવા માટે ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોવાના…
- ગાંધીનગર
મધુર ડેરીમાં ‘પરિવારવાદ’નો વિવાદ: ચૂંટણી પહેલા ચેરમેન શંકરસિંહ રાણા સામે ગંભીર આક્ષેપો
ગાંધીનગર: મધુર ડેરીમાં ચૂંટણી પહેલા વિવાદ સર્જાયો છે, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા સામે પરિવારવાદના ગંભીર આક્ષેપો કરવામાં આવતા સંસ્થાની આંતરિક રાજનીતિના ગરમાવો આવ્યો હતો. સંસ્થાના કેટલાક ડિરેક્ટરોએ શંકરસિંહ રાણાએ ફરી ચેરમેન બનવા માટે પોતાના જ પરિવારના પાંચ સભ્યોને અલગ-અલગ…
- નેશનલ
ચોમાસુ સત્ર 10 દિવસ વહેલું આટોપી લેવાશેઃ આવતીકાલે સત્રનું સમાપન થઈ શકે?
નવી દિલ્હી: ચોમાસુ સત્રને લઈને એક મોટી અપડેટ મળી રહી છે. સરકાર ચોમાસુ સત્રને ટૂંકાવવા માટેની વિચારણા કરી રહી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે સરકાર ચોમાસુ સત્રને 12 ઓગસ્ટના જ પૂર્ણ કરી દેવામાંની વિચારણા કરી રહી છે. જોકે,…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં જય શ્રીરામનો જયઘોષ! અયોધ્યાની પ્રેરણાથી બની નોર્થ અમેરિકાની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ
મિસિસૉગા/કેનેડા: ભગવાન શ્રીરામની ખ્યાતી ભારત સિવાય પૂર્વના દેશોમાં તો છે જ પરંતુ શું તમે જાણો છો કે ભગવાનમાં શ્રીરામની ખ્યાતીના સીમાડા વિસ્તરીને છેક કેનેડામાં પણ વ્યાપેલા છે. કારણ કે કેનેડાના મિસિસૉગા શહેરમાં ભગવાન શ્રીરામની સૌથી ઉંચી મૂર્તિ સ્થાપવામાં આવી છે.…