- અમદાવાદ

અમિત શાહ ગુજરાત પ્રવાસે: સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, વિકાસકાર્યોનું લોકાર્પણ અને ગરબા મહોત્સવમાં આપશે હાજરી
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં સહભાગી થવાના છે. અમિત શાહ સુરત, રાજકોટ, અમદાવાદમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ અન્ય કાર્યક્રમમાં સહભાગી થવાના છે.…
- ગાંધીનગર

ગાંધીનગરમાં વૈભવ મનવાણીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની 15 ટીમો કામે લાગી; આ કુખ્યાત ગુનેગાર પર આશંકા
ગાંધીનગર: ગઇકાલે ગાંધીનગર નજીકના અંબાપુર ગામ એક યુવાન તેની મહિલા મિત્ર સાથે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સે આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો, જો કે બંને મિત્રોએ પ્રતિકાર કરતાં યુવક પર છરીના 12 જેટલા ઘા…
- નેશનલ

છત્તીસગઢમાં ₹6.60 કરોડની રોકડ સાથે 4 ગુજરાતીઓ ઝડપાયા, હવાલાનો કારોબાર હોવાની આશંકા
રાયપુર: છત્તીસગઢના કુમ્હારી ટોલ પ્લાઝા નજીક દુર્ગ પોલીસે શનિવારે મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનની બે સ્કોર્પિયો કારમાંથી ₹6.60 કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. છત્તીસગઢ પોલીસને રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ ગુપ્ત બાતમી મળી હતી કે કાર મારફતે મોટી માત્રામાં રોકડની હેરફેર…
- નેશનલ

IIT ખડગપુરમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ વર્ષનો પાંચમો કેસઃ કેમ સ્ટ્રેસ મેનેજમેન્ટ નથી થઈ રહ્યું?
ખડગપુર: શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાના બનાવ એ સમાજની સામે રહેલી એક મોટી ચિંતા છે. આઈઆઈટી ખડગપુર (IIT Kharagpur)ના રિસર્ચ ડિપાર્ટમેન્ટના એક વિદ્યાર્થીએ શનિવારે પોતાના હોસ્ટેલના રૂમમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતકની…
- અમદાવાદ

આસો નવરાત્રીને લઈને અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર: જુઓ દર્શનનો નવો સમય
અમદાવાદ: આગામી 22મીથી આસો નવરાત્રી એટલે કે શારદિય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં શારદિય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. શારદિય નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને…
- નેશનલ

ખુશખબર! અમૂલે દૂધ, દહીં, માખણ, ઘી અને પનીર સહિત 700 થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા
નવી દિલ્હી: અમૂલે મધ્યમ વર્ગને એક મોટી રાહત આપી છે. જીએસટીના દરોમાં ઘટાડાની સરકારની જાહેરાત બાદ અમૂલે 700 જેટલા ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કર્યો છે. દૂધ, દહીં, માખણ અને આઈસ્ક્રીમ જેવા ઉત્પાદનો પર આ ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગ્રાહકોને…
- અમદાવાદ

Gujarat ના આ જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી, જાણો કયા પડશે વરસાદ?
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) એકતરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ મેઘરાજાએ (Rain) પણ પધરામણી કરી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ગઇકાલે વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ શરૂ થયો…
- રાજકોટ

RMCની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો! ભાજપના કોર્પોરેટરે કહ્યું, “બાંધકામ હટી જાય છે, બે ઝૂંપડા નહિ હટાવી શકતા”
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠીયા, કોમલ ભારાઈ અને મકબુલ દાઉદાણીએ ખરાબ રોડ અને મહિલાઓના સતત થતા અપમાન સહિતના મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠક દરમિયાન ભાજપના જ કોર્પોરેટરે ટાઉન પ્લાનિંગ…









