- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ-પુતિન બેઠક પહેલાં ઝેલેન્સ્કીએ ભારતને લઈને આપ્યું નિવેદન: કહ્યું ‘આશા રાખીએ છીએ કે ભારત…
કિવ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે બેઠક થવાની છે. આ બેઠકનો ઉદ્દેશ છે રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ. આ બેઠક પર સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠું છે, ત્યારે આ બેઠક પહેલા યુક્રેન રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ પણ ભારતને…
- નેશનલ
દિલ્હીમાં હુમાયુના મકબરા કેમ્પસમાં એક રૂમની છત ધરાશાયીઃ બાળક સહિત 6નાં મોત…
નવી દિલ્હીઃ અહીંના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત હુમાયુના મકબરા કેમ્પસમાં મસ્જિદ પાસેના એક રૂમની છત તૂટી પડતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દિલ્હીના ફાયર વિભાગે કહ્યું હતું કે હુમાયુના મકબરા કેમ્પસમાં મસ્જિદ પાસે એક રૂમ છે. રૂમની છત તૂટી…
- નેશનલ
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ તારીખે પરત ફરશે ભારત: લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી જાહેરાત…
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી 18 દિવસની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરીને આવનારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા હવે સ્વદેશ પરત ફરવાના છીએ. જેની જાણકારી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા પર્વના ભાષણમાં આપી હતી. શુભાંશુ શુક્લાની ઘરવાપસીનો…
- ગાંધીનગર
રાજ્યની કોલેજોમાં અધ્યાપક બનવું છે? સોમવારથી GSET પરીક્ષા માટે અરજી શરૂ, જાણો સંપૂર્ણ વિગતો
ગાંધીનગર: રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં અધ્યાપકોની નોકરી માટે લેવાતી GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ)ની પરીક્ષા 2025ની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર માટે 18મી ઓગષ્ટના સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ તારીખ સુધી ભરી શકાશે…
- અમરેલી
અમરેલીની સ્કૂલમાં શરમજનક ઘટના: શિક્ષકો ગેરહાજર રહેતા ગામવાસીઓએ ફરકાવ્યો તિરંગો!
અમરેલી: દેશમાં આઝાદીના ૭૯માં પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દેશની રાજધાનીથી લઈને નાના ગામડા સુધી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. જો કે આ દરમિયાન અમરેલી જિલ્લામાંથી ચોંકાવનારી ઘટનાં સામે આવી હતી. જેમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હોવા છતાં પ્રાથમિક શાળામાં…
- નેશનલ
શ્રીનગરના લાલ ચોકમાં ગુજરાતીએ તિરંગો ફરકાવ્યોઃ દેશવાસીઓને શું આપ્યો ‘મેસેજ’, જાણો?
શ્રીનગર: આજે દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગરમાં લાલ કિલ્લા પરથી સતત બારમી વખત તિરંગો ફરકાવ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રીનગરનો લાલ ચોક પણ દેશભક્તિના રંગે રંગાયો હતો. લાલ કિલ્લા પરથી વડા…
- બોટાદ
શ્રદ્ધાળુઓ સાવધાન! સાળંગપુર મંદિરની નકલી વેબસાઈટ ચલાવી પૈસા પડાવનાર પકડાયો, 46 અન્ય નકલી સાઈટ પણ બનાવી હતી…
સાળંગપુર: ટેકનોલોજીના યુગમાં મંદિરો, યાત્રાધામોની સત્તાવાર વેબસાઈટ ઉપલબ્ધ છે અને જેનાં કારણે શ્રદ્ધાળુઓ મંદિરની દરેક નવીનતમ અપડેટથી વાકેફ રહે છે પરંતુ સાયબર ગઠિયાઓ તેને પણ છોડતા નથી. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની નકલી વેબસાઈટ ઈન્ટરનેટ પર ફરતી થઈ…
- આપણું ગુજરાત
ઘેરબેઠાં દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ આપવાનો દાવો કરતી એપથી ના ભરમાશો, મંદિરના ટ્રસ્ટીઓએ કરી શું સ્પષ્ટતા?
દ્વારકા: જન્માષ્ટમીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અનેક શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં ભાગીદાર બનવા માટે દ્વારકા પહોંચી રહ્યા છે. જો કે આ દરમિયાન જે શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી શકે તેમ નથી, તેવા શ્રદ્ધાળુઓને સાયબર ગઠિયાઓ પોતાની જાળમાં ફસાવા…
- ઇન્ટરનેશનલ
…તો ભારત પર વધશે ટેરિફ: અલાસ્કાની બેઠક પૂર્વે અમેરિકાનું નવું નિવેદન…
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બની વચ્ચે હવે વધુ એક અમેરિકી નેતાએ ટેરિફ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે ચેતવણી આપી છે કે જો શુક્રવારે અલાસ્કામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની વાતચીત સકારાત્મક નહીં…