- ભુજ
અંજારમાં પ્રેમસંબંધનો કરુણ અંત: CRPF જવાન મિત્રએ જ મહિલા ASIની કરી હત્યા
ભુજ: કચ્છના અંજાર પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે સીઆરપીએફમાં ફરજ બજાવતા પુરુષ મિત્રએ ઘરમાં ગળું દબાવી હત્યા કરી નાખતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આપણ વાંચો:…
- ટોપ ન્યૂઝ
‘સરદાર સાહેબનું અપમાન સહન નહીં થાય!’ રાજ ઠાકરે સામે ગુજરાતમાં F.I.R. અને માફીની માંગ
અમદાવાદ: મહારાષ્ટ્રમાં મરાઠી અને ગુજરાતી ભાષાના વિવાદના મુદ્દા પર જેનું નામ મોખરે છે તેવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના એક નિવેદનથી ગુજરાતમાં રોષ વ્યાપ્યો છે. એક સભાને સંબોધતા તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.…
- નેશનલ
મમતાના આરોપ સામે હિમંતનો સણસણતો જવાબ; કહ્યું હિન્દુઓ લઘુમતી બની જશે…..
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર અને ભાજપ શાસીત રાજ્યોની સરકાર પર બંગાળી બોલનારા પ્રવાસીઓ પર ગેરકાયદે બાંગ્લાદેશી કે રોહિંગ્યા બતાવીને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે અસમના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્માએ…
- અમદાવાદ
ગુજરાતમાં ફરી મેઘમહેર: ઉત્તર ગુજરાતમાં ધોધમાર, 6 જિલ્લામાં રેડ એલર્ટ
અમદાવાદ: રાજ્યમાં એક લાંબા વીરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ રાઉન્ડમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાત પર હેત વરસાવ્યું હતું. રાજ્યનાં હવામાન વિભાગની આગાહીને પગલે ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે હવે રાજ્યના હવામાન…
- સ્પેશિયલ ફિચર્સ
શા માટે બાળકોને પહેરાવવામાં આવે છે ચાંદીના ઘરેણાં? જાણો વૈજ્ઞાનિક અને જ્યોતિષીય કારણો!
આપણા સમાજમાં નાના બાળકોને ચાંદીનાં કડા અને ઝાંઝર પહેરાવવાની એક માન્યતા કે એક પરંપરા છે. નાના નાના અને કુમળા હાથ-પગમાં આ ઘરેણા સુંદર તો લાગે છે કે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળ કોઈ કારણ છુપાયેલું હોઈ…
- નેશનલ
સરકારને ઘેરવા ‘INDIA’ ગઠબંધનની ઓનલાઈન બેઠક: આટલા મુદ્દા પર PM મોદીના જવાબની માંગ…
નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સાથી પક્ષોની ઓનલાઈન બેઠક થવાની છે. આ બેઠકમાં સંસદના ચોમાસું સત્રમાં સરકારને ઘેરવાની સહિયારી રણનીતિ અને દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ શુક્રવારે ઇન્ડિયા ગઠબંધનથી…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ 6 માઓવાદી ઠાર, ઓપરેશન હજુ ચાલુ…
રાયપુર: છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા બળોએ છ જેટલા નક્સલીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહીની પૃષ્ટિ કરી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબૂઝમાડ ક્ષેત્રના જંગલમાં બપોરે…
- કચ્છ
કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો નિર્ણય! 21 ટાપુઓ પર પ્રવેશબંધી…
ભુજ: સરહદી જિલ્લો કચ્છ રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સંદર્ભે અતિ સંવેદનશીલ હોય માટે આવી પ્રવૃતિઓને રોકવા માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. કચ્છમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ નિર્જન ટાપુઓ…