- વડોદરા
વડોદરામાં પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ…
વડોદરા: શહેરના ગોરવામાં સામૂહિક આપઘાતના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો હતો. આર્થિક સંકડામણને કારણે પેટ્રોલ પંપના માલિકે પત્ની, બે દીકરા તથા એક દીકરી સાથે ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 21 જુલાઇના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ…
- સ્પેશિયલ ફિચર્સ
શ્રાવણ માસમાં ઉપવાસ: ભક્તિ સાથે આપશે સ્વાસ્થ્યનો લાભ, જાણો ઉપવાસના અનેક ફાયદા!
હવે ટૂંક સમયમાં જ શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ મહિનામાં ભક્તિભાવ પૂર્વક લોકો ઉપવાસ કરતા હોય છે. ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે પૂજા-અર્ચનાની સાથે ઉપવાસ રાખતા હોય છે. તબીબોના જણાવ્યા…
- નેશનલ
વાલીઓને મળશે રાહત: CBSE સ્કુલમાં ક્લાસરૂમથી લઈને રમત-ગમત મેદાન સુધી કેમેરા ફરજિયાત…
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનાથી CBSEમાં જેમના બાળકો અભ્યાસ કરે છે તેમના વાલીઓને થોડી રાહત મળી રહેવાની છે. હવે તમામ સીબીએસઈ સાથે સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર…
- બોટાદ
બોટાદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો ‘નો-ડ્રોન ઝોન’ જાહેર: સાળંગપુર, ગઢડા મંદિર અને ડેમ સહિત 58 સ્થળો પ્રતિબંધિત
બોટાદ: જિલ્લામાં આવેલા પ્રવાસન અને સેન્સેટિવ ઝોન જેવા મહત્વના સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા સહિત જિલ્લાના અનેક…
- અમદાવાદ
5,000ની લાંચ મોંઘી પડી: 15 વર્ષ જૂના કેસમાં રેલવેના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની કેદ અને ₹ 1 લાખનો દંડ
અમદાવાદ: ભ્રષ્ટાચાર-લાંચનું દૂષણ સરકારી અધિકારીઓમાં એક ચેપી રોગની જેમ વ્યાપી ગયું છે, ત્યારે લાંચના કેસમાં સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડીવીઝનના ભૂતપૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 5000 હાજર રૂપિયાની લાંચ માંગવાના અને સ્વીકારવાના…
- અમદાવાદ
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળની ચીમકી: પોલીસના ‘ટાર્ગેટ’ અને હેરાનગતિનો વિરોધ…
અમદાવાદ: શહેરમાં રિક્ષાચાલકોએ પોલીસ દ્વારા થતી કથિત ખોટી હેરાનગતિ અને ભેદભાવભરી કાર્યવાહીના વિરોધમાં હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન દ્વારા આજે અમદાવાદ પોલીસ કમિશનરને આ મામલે એક રજૂઆત કરવામાં આવી છે. યુનિયને જણાવ્યું છે…
- નેશનલ
જસ્ટિસ વર્મા પર મહાભિયોગનો ધમધમાટ: 200થી વધુ સાંસદના હસ્તાક્ષર, ઉપરાષ્ટ્રપતિએ કાર્યવાહીના આપ્યા નિર્દેશ
નવી દિલ્હી: પોતાના નિવાસસ્થાનેથી રોકડ મળી આવવાના વિવાદમાં ફસાયેલા હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા માટે તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જસ્ટિસ વર્માએ બિનહિસાબી રોકડને લઈને ગેરવર્તણૂકના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.…
- નેશનલ
બાંગ્લાદેશમાં પ્લેન ક્રેશઃ 16 વિદ્યાર્થી સહિત ૧૯નાં મોત, મૃત્યુઆંક વધવાની શંકા…
ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે બપોરે એક શાળાની ઈમારત પર એક ફાયટર જેટ ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ૧૯ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં ૧૬ વિદ્યાર્થી, 2 શિક્ષક અને પાઇલટનો પણ સમાવેશ થાય છે. મીડિયા અહેવાલ અનુસાર…
- સુરત
પર્યટકો સાવધાન! ઉકાઈ ડેમ સહિત તાપીના આ જળાશયો બન્યા નો-એન્ટ્રી ઝોન
વ્યારા: રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ દરમિયાન નદી, તળાવ તેમ જ જળાશયો સહિતના સ્થળો પર પર્યટકો ઉમટતા હોય છે અને આથી ઘણી વાર મજા માણવામાં પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. આથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને…