- આપણું ગુજરાત

શ્વેત વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે શ્રી દ્વારકાધીશને દિવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તો ઉમટ્યા…
દ્વારકા: ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ગોવર્ધન પૂજા મનોરથ ઉજવાયો હતો. જેના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભગવાન દ્વારાકાધીશજીને અન્નકૂટ ધરાવવામાં આવે તે પહેલાં મંદિર પરિસરમાં આ પૂજા કરવામાં આવી હતી. અન્નકૂટના દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ વૈદિક ભૂદેવો…
- આપણું ગુજરાત

ડાકોરમાં ૧૫૧ મણનો અન્નકૂટ ઉત્સવ: માત્ર ૧૧ મિનિટમાં ‘જય રણછોડ’ના નાદ સાથે પ્રસાદની ‘લૂંટ’…
ડાકોર: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે, રાજાધિરાજ શ્રીરણછોડરાયજીને પરંપરા મુજબ ૧૫૧ મણનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અનોખા ઉત્સવમાં વર્ષોની પ્રથા મુજબ આસપાસના ૭૫ ગામના ક્ષત્રિય સમાજના લોકોને આ પ્રસાદ લેવા માટે…
- જૂનાગઢ

જૂનાગઢ: ફટાકડા ફોડવાની નજીવી બાબતમાં ઝવેરીને બાપ-દીકરાએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
જૂનાગઢ: શહેરના ચોક્સી બજાર વિસ્તારમાં દિવાળીના તહેવારની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને મોટો ઝઘડો થયો હતો. ફટાકડો સામેની દુકાન તરફ જતા દુકાનમાલિક અને તેના બે પુત્રે જ્વેલર્સના વેપારીને અપશબ્દો કહીને માર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની…
- અમરેલી

અમરેલીના સલડી ગામે જૂની અદાવતમાં પંદરેક લોકોના ટોળાનો એક જ પરિવાર પર જીવલેણ હુમલો…
ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને લોખંડના પાઇપ અને બેટથી હુમલો, ત્રણને ગંભીર ઈજા અમરેલી: જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને ૧૫ જેટલા શખસના ટોળાએ જીવલેણ હથિયારો સાથે આવી એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો…
- સૌરાષ્ટ્ર

દિવાળીની રાત્રે લોહિયાળ ઝઘડો: વાંકાનેરમાં મિત્રનો વિવાદ પતાવવા ગયેલા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ગતરોજ રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. પડોશમાં ચાલી રહેલો ઝઘડો શાંત પાડવા ગયેલા ૨૦ વર્ષના યુવાનને પાંચ જેટલા ઈસમોએ ઘેરી વળી માર માર્યા બાદ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.…
- રાજકોટ

ચોપડા પૂજન માટે દુકાને ગયેલા વેપારીના મકાનના ત્રણેય માળ ખંખેરાયા, તસ્કરો ૪૦ લાખથી વધુની માલમત્તા લઈને ફરાર
રાજકોટ: રંગીલા રાજકોટમાં તસ્કરોએ દિવાળીના તહેવારનો લાભ લઈને લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. રાજકોટના ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાન ધરાવતા એક સોની વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ…
- જૂનાગઢ

ગિરનાર પર્વત પરના તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે સંતોએ લીધો મોટો નિર્ણય, CCTV કેમેરા સજ્જ બનાવાશે…
જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખરના મંદિરમાં થયેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાના ગંભીર કેસનો ભેદ ઉકેલવા બદલ આજે ગૌરક્ષનાથ આશ્રમ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને જૈન ધર્મના અગ્રણી…
- વડોદરા

વડોદરામાં વરસાદ વગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો 8 ફૂટનો મહાકાય મગર, જુઓ તસવીરો
વડોદરા: શહેરમાં વરસાદ નહીં હોવા છતાં રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગાજરાવાડીસ્થિત રહેવાસી વિસ્તારમાં અચાનક મગર ઘૂસી આવતા સમગ્ર પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. મહામહેનતે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવતા પ્રશાસનની સાથે સ્થાનિકોએ રાહતનો શ્વાસ…
- બોટાદ

બોટાદ ઘર્ષણ મામલો: ‘આપ’ના નેતા રાજુ કરપડા સહિત 21 આરોપી જેલના હવાલે
બોટાદઃ બોટાદના હડદડ ગામે તાજેતરમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે કોર્ટે મોટો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 21 આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં…
- આપણું ગુજરાત

માહિતી ખાતાની ભરતી: અભ્યાસક્રમ વિના પરીક્ષા જાહેર થતા ઉમેદવારોની મૂંઝવણ અને તારીખ બદલવાની માંગ…
ગાંધીનગર: દિવાળીના તહેવાર સમયે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોની કુલ ૧૨ જાહેરાતોની એમસીકયુ-કમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઈને પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જો કે માહિતી ખાતા હસ્તકની ભરતીના મુદ્દે વિવાદ…









