-  નેશનલ Tamilnadu ભાગદોડ! બાળકી ગુમ થયાની વાત કે ‘જોશવાળું ગીત’, શેના કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યા?ચેન્નાઈ: તમિલનાડુના કરુર જિલ્લામાં એક્ટર વિજયની રેલીમાં શનિવારે મચેલી ભાગદોડમાં 39 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જો કે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના પર તમામ રાજનીતિક પક્ષોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલ પોલીસ આ… 
-  નેશનલ ૧૭ વિદ્યાર્થિનીઓના શોષણના આરોપી ‘બાબા’ જેલભેગો: દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ સરસ્વતીને આગ્રાથી દબોચ્યોનવી દિલ્હી: દિલ્હીના લંપટ બાબા ચૈતન્યાનંદ સરસ્વતીની ઉત્તર પ્રદેશના આગ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની આગ્રાના તાજગંજ વિસ્તારની એક હોટલમાંથી ગઈ રાત્રે લગભગ ૩:૩૦ વાગ્યે ધરપકડ કરી હતી. પોલીસ ચૈતન્યાનંદને આગ્રાથી દિલ્હી લાવી રહી છે. ૧૭ વિદ્યાર્થિનીઓનું યૌન… 
-  સ્પેશિયલ ફિચર્સ મા કાત્યાયની: નવદુર્ગાનું સુવર્ણ સ્વરૂપ: આ રીતે કરો પૂજા, મળશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળઆજે શરદીય નવરાત્રીનો (Shardiya Navratri) સાતમો દિવસ છે પરંતુ ત્રીજની તિથી બે વખત હોવાથી આજે છઠ્ઠું નોરતું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા નવદુર્ગાના (Mata Navdurga) કાત્યાયની (Devi Katyayni) સ્વરૂપની પૂજાનું માહાત્મ્ય રહેલું છે. દેવી કાત્યાયની ઋષિ કાત્યાયન પુત્રી હોવાથી તેમનું… 
-  રાજકોટ ગરબાનું ચેકિંગ કરવા પહોંચેલા VHP કાર્યકરો પર ભડક્યા ઇન્દ્રનીલ રાજ્યગુરુ; અપશબ્દો પણ બોલ્યારાજકોટ: નવરાત્રિના પાવન પર્વમાં ગરબાના આયોજનોની પરંપરા જાળવવા મુદ્દે રાજકોટમાં વિવાદ થયો હતો. શહેરની નીલ સિટી ક્લબમાં પરંપરાગત ગરબાના ગીતોને બદલે બોલિવૂડ અને અંગ્રેજી ગીતો પર ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવતા હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ… 
-  નેશનલ લંપટ ચૈતન્યાનંદે બેંક ખાતાં ફ્રીઝ થયાં હોવા છતાં 50 લાખ ઉપાડી લીધા !નવી દિલ્હી: દિલ્હીની કોલેજમાં ૧૭ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સાથે જોડાયેલી એક મોટી જાણકારી સામે આવી છે. છોકરીઓનું જાતીય શોષણ કરવાથી લઈને પોતાની લક્ઝરી કારો માટે બનાવટી રાજદ્વારી નંબર પ્લેટનો ઉપયોગ કરવા સુધી, સ્વયંભૂ ધર્મગુરુ સ્વામી ચૈતન્યાનંદ… 
-  અમદાવાદ ગુજરાતમાં 892 કરોડના તોતિંગ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશઅમદાવાદ: ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે વિવિધ પ્રકારની ઠગાઈ આચરવાના ગુનામાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ટોળકીએ કુલ ₹892 કરોડની માતબર રકમની છેતરપિંડી કરી… 
-  ઇન્ટરનેશનલ UN બહાર મુહમ્મદ યુનુસનો વિરોધ, ‘પાકિસ્તાન વાપસ જાઓ’ના નારા લાગ્યાન્યુયોર્ક: બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસને શુક્રવારે ન્યુયોર્કમાં 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચોથા દિવસે સંબોધન દરમિયાન વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર બહાર “યુનુસ પાકિસ્તાની છે, પાકિસ્તાન પરત જાઓ” જેવા નારા લગાવ્યા હતા. આ દરમિયાન… 
-  ઇન્ટરનેશનલ ભારતનાં 7 ફાઈટર જેટ તોડ્યાનો શાહબાઝનો UNમાં દાવો, ભારતે ગણાવી નૌટંકીન્યુયોર્ક: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના ભાષણ પર આકરો પલટવાર કર્યો હતો. ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયાસો ખુલ્લા પડી ગયા હતા. ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પેટલ ગહલોતે… 
 
  
 








