- અમદાવાદ
અમદાવાદમાં પ્લેન ક્રેશ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી
અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં આજે, બપોરે લગભગ 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું. એર ઇન્ડિયા દ્વારા 105ના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…
- અમદાવાદ
વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 17 જૂન સુધી ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા પૂર્વે જ વરસાદી માહોલ જામ્યા બાદ હવે છેલ્લા ચારેક દિવસથી રાજ્યમાં આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, જો કે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગમાં છૂટોછવાયો વરસાદ પડી રહયો છે. જો કે વચ્ચેના એક વિરામ બાદ…
- ગાંધીનગર
ચોમાસા પૂર્વે સરકાર એકશનમાં: વરસાદથી હાઈવેને નુકસાન થાય તો વૈકલ્પિક રૂટ તૈયાર રાખવાનો આદેશ
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. મુખ્ય પ્રધાને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે NDRFની…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય પ્રધાને નાગરિકોની કરી આ અપીલ
અમદાવાદ: ભાજપની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે પત્રકર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલે કોરોનાના વધતાં કેસ અને જગન્નાથ રથયાત્રાને…
- આપણું ગુજરાત
રેવન્યુ તલાટી બનવાની કરો તૈયારી! જાણો પ્રિલિમિનરી પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ!
અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓમાં “મહેસૂલ તલાટી” વર્ગ-૩ સંવર્ગની કુલ ૨૩૮૯ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ માટેની ઓનલાઈન અરજી કરવાની તારીખમાં પણ આયોગે વધારો કર્યો છે. આ…
- સુરેન્દ્રનગર
હળવદ પાસે ટ્રક ડ્રાઇવર પર હુમલા મુદ્દે ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ; પોલીસની સમજાવટ બાદ ટ્રાફિક પૂર્વવત કરાયો
હળવદ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઇવર અને ક્લિનર પર હુમલો થતાં અન્ય ટ્રક ચાલકોએ છ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઇવેની બંને બાજુ પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી લાઇનો લાગી…
- અમદાવાદ
રેવન્યુ તલાટી ભરતીમાં અરજી કરવાનું ચૂકી ગયા? તો હવે આ તારીખ સુધી અરજી કરી ભરી શકાશે ફી!
અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યમાં રેવન્યુ તલાટી (Revenue Talati Recruitment) વર્ગ-૩ ની ૨૩૮૯ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેની અરજી પ્રક્રિયાનો 10 જૂનના રોજ રાત્રે 11:59 કલાકે છેલ્લો દિવસ હતો. જો કે ઉમેદવારોએ આ…
- જામનગર
આજથી એક મહિના સુધી જામનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ; સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા જાળવવા
જામનગર: ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો અત્યંત સંવેદનશીલ જામનગર જિલ્લામાં આવેલા વિવિધ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 07…