-  અમદાવાદ અરબી સમુદ્રના ‘ડિપ્રેશન’ની ઘાત: આજે પણ સૌરાષ્ટ્રના ૩ જિલ્લામાં અતિભારે વરસાદની આફતઅમદાવાદ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ… 
-  સુરેન્દ્રનગર બોટાદ બાદ હવે સુરેન્દ્રનગરમાં આપ યોજશે કિસાન મહાપંચાયત, કેજરીવાલ-ભગવંત માન ગજવશે સભાસુરેન્દ્રનગર: તાજેતરમાં કળદા પ્રથાના વિરોધમાં શરૂ થયેલા ખેડૂત આંદોલન અને હડદડ ગામની ઘટના બાદ હવે આમ આદમી પાર્ટી ફરીથી ખેડૂતોના મુદ્દા પર અવાજ ઉઠાવવાની તૈયારી કરી છે. ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુદ્દાઓને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી (AAP)એ… 
-  રાજકોટ નોમોફોબિયાનું થશે ચોક્કસ માપન! ગુજરાતની આ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કસોટીને મળ્યા કોપીરાઇટ્સરાજકોટ: આધુનિક યુગના વ્યાપક માનસિક સ્વાસ્થ્ય પડકાર એવા નોમોફોબિયા (નો-મોબાઇલ ફોન ફોબિયા)ના સચોટ માપન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંશોધકોની ટીમે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભવનના વિદ્યાર્થિની દેસાઈ ઉન્નતિ, બેડીયા નેહા અને અઘેરા હિતેશ્રીએ એક નવી અને પ્રમાણિત… 
-  અમરેલી સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો: 80-90% મગફળીનો પાક નિષ્ફળઅમરેલી: રાજ્યમાં દિવાળી બાદ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 137 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ, મહુવામાં 3.39 ઇંચ અને ગળતેશ્વર-વલ્લભીપુરમાં 3.15 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો… 
-  ભુજ કચ્છમાં લાભપાંચમના દિવસે ભચાઉ પાસે ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર પિતા-પુત્રના કરૂણ મોતભુજ: કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ લાભપાંચમના સપરમા દિવસે ભચાઉ પાસેના છ માર્ગીય ધોરીમાર્ગ પર અજ્ઞાત વાહનની પાછળ ટકરાયેલી કારમાં સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જયારે પત્ની અને પુત્રીને ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ… 
-  અમરેલી અમરેલીના રાજુલામાં 2 કલાકમાં 6.02 ઈંચ વરસાદ, પૂરના પાણીની સ્થિતિમાં પ્રસૂતા માટે JCB બન્યું ‘દેવદૂત’અમરેલી: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગર અને અમરેલી અષાઢી માહોલ જામ્યો છે. સવારે બે કલાકમાં જ અમરેલીના રાજુલામાં 6.02 ઇંચ વરસાદ પડી ગયો હતો.… 
-  અમદાવાદ પાટીદારોને આકર્ષવા કોંગ્રેસની ટેમ્પલ પોલિટિક્સ! ખોડલધામમાં ધજા ચઢાવી ચૂંટણીનું રણશિંગુ ફૂંકાશે!અમદાવાદ: વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે પ્રાણવાયુ પુરનારી સાબિત થઈ અને ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતને જે સક્ષમ વિપક્ષની ખોટ હતી તેનો વિકલ્પ કદાચ આમ આદમી પાર્ટી બની રહી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. ત્યારે હવે એકસમયે સત્તાધારી… 
-  નેશનલ શું બિહારમાં શરિયા કાયદો લાગુ થશે? કોંગ્રેસ નેતાના નિવેદનથી ચૂંટણી પ્રચારમાં ખળભળાટપટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ પહેલા નેતાઓ વાર-પલટવારનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આરજેડી નેતા અને મહાગઠબંધનના સીએમ ચહેરા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા એક ચોંકાવનારું… 
 
  
 








