- નેશનલ
રાષ્ટ્રપતિના કાર્યક્રમ પહેલા ગોરખપુર એરપોર્ટ પર બોમ્બ હોવાવી ધમકી: પોલીસ દોડતી થઈ!
ગોરખપુર: આજે ઉત્તર પ્રદેશના ગોરખપુર સહિત દેશના 15 એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. રાષ્ટ્રપતિના કાર્યક્રમના બરાબર એક દિવસ પહેલા આવી ધમકી મળતા ગોરખપુર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. એરપોર્ટ ઓફિસની સાથે-સાથે દરેક વિમાનની…
- આપણું ગુજરાત
શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસમાં હલચલ તેજ: પાટીદાર કે OBC, કોના શિરે તાજ?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બે પેટાચૂંટણીના પરિણામ બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારી કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દેતા હવે નવા પ્રમુખની રેસમાં અનેક નેતાઓના નામ ચાલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ માટે દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા કવાયત તેજ…
- કચ્છ
સોના કરતાં પણ મોંઘી કચ્છની બન્ની નસલની ભેંસ; 14.1 લાખમાં ‘લાડકી’ ભેંસનો વિક્રમી સોદો!
ભુજ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક, સાંસ્કૃતિક રીતે જ નહીં પણ પશુધનની રીતે પણ મહામૂલો પ્રદેશ છે. કચ્છમાં એક ભેંસની કિંમત લાખોમાં આંકાઈ છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સાનધ્રો ગામનો પશુપાલક પોતાની બન્ની નસલની ભેંસ વેચીને માલામાલ થઈ ગયો છે. આ…
- સૌરાષ્ટ્ર
મગફળીનો પાક નિષ્ફળ જતાં જામ કંડોરણાના જામદાદર ગામના ખેડૂતે જીવન ટૂંકાવ્યું…
જામકંડોરણા: સૌરાષ્ટ્રમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ જિલ્લાના જામદાદર ગામના માધાભાઈ સામતભાઈ રાઠોડ (ઉંમર ૫૦) નામના ખેડૂતે પાક નિષ્ફળ જવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખેડૂતના આઘાતજનક પગલાથી તેના પરિવાર અને સમગ્ર…
- સુરત
સુરતમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ: ૧૨ આરોપીની ધરપકડ
સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અષાઢ જામ્યો: ૧૬૦ તાલુકાઓમાં મેઘમહેર, કડી-વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદ: અષાઢ મહિનાના પ્રારંભે જ અનરાધાર મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીની પગલે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, આણંદ, તાપી અને નવસારી જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ૨૯ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૧૬૦…
- અમદાવાદ
રથયાત્રામાં હાથીઓના બેકાબૂ થવા મુદ્દે મહંતની સ્પષ્ટતા: મારવાનો ઉદ્દેશ નહોતો પણ…
અમદાવાદઃ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ગજરાજ ખાડીયા ગેટ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્રણ હાથી બેકાબૂ બનતા રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભકતોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી. જે. અને સિસોટીઓના અવાજથી ભડકેલા હાથી બેરિકેડ તોડી…
- આપણું ગુજરાત
ડાકોરમાં ઠાકોર નગરચર્યાએ: પુષ્ય નક્ષત્રમાં રણછોડરાયજીની ૨૫૩મી ભવ્ય રથયાત્રા નીકળી!
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરધામ ખાતે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાઈ હતી. ડાકોરના ઠાકર રાજાધિરાજ રણછોડરાયજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. રણછોડરાયજી મંદિરથી મંગળા આરતી સહિતના પારંપરિક વિધિ વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા.…
- ભરુચ
ભરૂચ મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: ૨૧ કરાર આધારિત કર્મચારી સસ્પેન્ડ, વધુ ૩ આરોપીઓની ધરપકડ!
અમદાવાદ: ભરુચમાં મનરેગા કૌભાંડ મામલે તવાઈ બોલાવામાં આવી છે. આ કૌંભાંડમાં સામે કરાર આધારીત 21 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2 કર્મચારીના રાજીનામાં પણ મંજૂર કરવામાં આવ્યા હતા. ફરજમાં બેદરકારીના આક્ષેપ સાથે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. જવાબદારી બરાબર ન નિભાવી…