- ગાંધીનગર
બહિયલ હિંસા ફેલાવનારા સામે આકરી કાર્યવાહી: 186 ગેરકાયદે એકમો તોડી પડાયા
ગાંધીનગર: જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન થયેલી હિંસક અથડામણના બનાવમાં વહીવત્ર તંત્રએ આકરી કાર્યવાહી કરી છે. નવરાત્રી દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના બનાવમાં તંત્રએ કાર્યવાહી કરતાં આજે વહેલી સવારથી જ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી…
- નેશનલ
ઝેરી કફ સિરપ મામલે મોટી કાર્યવાહી: ‘Coldrif’ કંપનીના માલિકની ચેન્નાઈથી ધરપકડ
ભોપાલ/ચેન્નઈ: મધ્ય પ્રદેશમાં ઝેરી Coldrif કફ સિરપના કારણે બાળકોના થયેલા મોતના ગંભીર મામલામાં મધ્ય પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરતાં દવા બનાવતી કંપનીના ફરાર માલિક રંગરાજનની ચેન્નાઈથી ધરપકડ કરી છે. મધ્ય પ્રદેશ પોલીસે ચેન્નાઈ પોલીસના સહયોગથી આ કાર્યવાહી કરી હતી. ઝેરી…
- અમદાવાદ
દિવાળી પહેલા ગુજરાતમાં ચોમાસાની વિદાયના સંકેત, આ જિલ્લાઓમાં હજુ પડશે વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં એકતરફ દિવાળી અને નવા વર્ષને આડે હવે માત્ર ગણ્યા ખરા દિવસો છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસોમાં દક્ષિણ-પશ્ચિમના ચોમાસાની વિદાય માટે અનુકૂળ વાતાવરણ હોવાની…
- હેલ્થ
ગુજરાતના બાળકોમાં ડાયાબિટીસનું મોટું જોખમ: દેશના ટોચના ત્રણ રાજ્યોમાં ગુજરાત!
અમદાવાદ: ભારત સરકારના એક તાજેતરના અહેવાલ ‘ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025’ એ ગુજરાતના બાળકો માટે એક ગંભીર ચેતવણી આપી છે. ગુજરાતના બાળકો ડાયાબિટીસની સંભાવનામાં દેશના સૌથી વધુ સંવેદનશીલ ટોચના ત્રણ રાજ્યોમાં આવે છે. આ રિપોર્ટ 2016 થી 2023 સુધીના બાળકોના સ્વાસ્થ્યના…
- રાજકોટ
જેતપુરમાં સંતાનોની ગજબ કરતૂત: ઘરમાંથી ₹૮.૨૦ લાખના દાગીના ચોરીને પ્રેમીને આપ્યા, પિતાએ નોંધાવી ફરિયાદ
જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક પિતાએ પોતાના જ સગીર પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ઘરમાંથી રૂ. ૮,૨૦,૨૫૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અંગત પૂછપરછમાં સંતાનોએ…
- દ્વારકા
કલ્યાણપુરના પિતાએ ૫ વર્ષની પુત્રી અને ૩ વર્ષના પુત્રને ઝેર પીવડાવી આત્મહત્યા કરી; કારણ હતું….
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. પિતા અને બે માસૂમ બાળકોના સામૂહિક આપઘાતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવાન પોતે ગંભીર બીમારી હોય તેના કારણે બાળકોના ભવિષ્યની…
- ગાંધીનગર
ગીર જંગલમાં પરમિટનું કાળું બજાર? 800 રૂપિયાની ટિકિટ 20 હજારમાં વેચાતી હોવાની ફરિયાદ!
જૂનાગઢ/ગાંધીનગર: આજથી ગીર નેશનલ પાર્કમાં સાવજોનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને પ્રવાસીઓ માટે સિંહ દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સિંહ દર્શનની ઓનલાઈન પરમિટને લઈને મોટા પાયે સાયબર ફ્રોડ અને કાળા બજાર થતું હોવાની ગંભીર ફરિયાદ ગાંધીનગર સાયબર ક્રાઇમ,…
- અમદાવાદ
ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા તેનાં 24 વર્ષ પૂર્ણ, આજથી વિકાસ સપ્તાહની ઉજવણી
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. જે…