- નેશનલ
ટ્યુશન ગયેલી વિદ્યાર્થીનીની 20 દિવસ પછી ટુકડામાં લાશ મળી, શિક્ષકે જ વિદ્યાર્થિનીની હત્યા કરી
કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીંના રામપુરહાટ વિસ્તારમાં એક શાળાની વિદ્યાર્થિની છેલ્લા 20 દિવસથી ગુમ હતી, જેની સડેલી લાશ ટુકડાઓમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી…
- નેશનલ
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના MLA સામે ‘વોટ ચોરી’નો કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
બેંગલુરુ: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પાંચ પણ ‘વોટ ચોરી’ના આક્ષેપ કરી રહ્યા છે. આ દરમિયાન જ કોંગ્રેસ શાસિત રાજ્યમાંથી જ આવો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે મંગળવારે…
- નેશનલ
ઓપરેશન સિંદૂરની ધાક: ભારતથી બચવા પાકિસ્તાને સાઉદી અરેબિયાનું શરણ લીધું, કરારમાં મોટી શરત મૂકાઈ
ઇસ્લામાબાદ: ઓપરેશન સિંદૂરમાં મળેલી કારમી હાર બાદ હજુયે પાકિસ્તાનને ભારત તરફથી હુમલાનો ડર સતાવી રહ્યો છે. ભારતે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા…
- નેશનલ
સાવધાન! કેરળમાં મગજને ગંભીર રીતે અસર કરતી બીમારીથી 19ના મોત, લોકોમાં ચિંતા
તિરુવનંતપુરમ: કેરળમાં એક દુર્લભ અને જીવલેણ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. કેરળમાં મગજના ચેપ ‘અમીબિક મેનિન્જોએન્સેફાલાઇટિસ’ને કારણે મૃત્યુનો સિલસિલો યથાવત છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા મૃત્યુ…
- ગાંધીનગર
PM મોદી ફરી ગુજરાત આવશે: સાગરમાલા 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરશે
ગાંધીનગર/નવી દિલ્હીઃ આગામી 20મી સપ્ટેમ્બરના રોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે અને શહેરના જવાહર મેદાનમાં જનતાને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વિકાસકાર્યોના…
- સ્પોર્ટસ
હેન્ડશેક વિવાદમાં પાકિસ્તાનને ‘ઝટકો’: મેચ રેફરીને હટાવવાની માગણી આઈસીસીએ ફગાવી
દુબઈ/નવી દિલ્હી: એશિયા કપમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનના નાટકો હજુ ચાલુ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યાકુમાર યાદવે મેચ જીત્યા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવવા મુદ્દે નારાજ થયું હતું, ત્યાર પછી મેચ રેફરી પર પણ આરોપો મૂકીને તેમની હટાવવા…
- નેશનલ
પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકાય તો યાત્રા કેમ નહીં? કેન્દ્રના નિર્ણયથી શીખ શ્રદ્ધાળુઓમાં નારાજગી
અમૃતસર: ગુરુ નાનક દેવજીના પ્રકાશપર્વ (ગુરુપુરબ) પર પાકિસ્તાનમાં આવેલા પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માગતા શીખ શ્રદ્ધાળુઓને આ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળશે નહીં. ગૃહ મંત્રાલયે 12 સપ્ટેમ્બરના રોજ એક માર્ગદર્શિકા જાહેર કરીને પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને…
- રાજકોટ
રાજકોટમાં ચકચાર: સોની બજારમાં ₹1 કરોડનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર!
રાજકોટ: શહેરના સોની બજારમાં બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ લઇને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. શ્રીહરી ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા ૧ કરોડના સોનાની થઇ ચોરી હોવાની ઘટના અંગે વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો…
- અમદાવાદ
બાપુનગર જતાં પહેલા વાંચી લેજો આ સમાચાર: ‘નમોત્સવ’ને કારણે આ રસ્તાઓ પર અવરજવર બંધ
અમદાવાદ: શહેરમાં આગામી 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલા સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત પ્રધાન મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ…
- નેશનલ
નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડ્યા, 2ના મોત, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો
ચંદીગઢ: હરિયાણામાં એક અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં એક નશામાં ધૂત પોલીસકર્મીની કારે શાળાએથી ઘરે પરત ફરી રહેલા ત્રણ માસૂમ બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા બાળકની હાલત ગંભીર છે.…