- નેશનલ

જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ! 15 મહિનાનો હશે કાર્યકાળ…
નવી દિલ્હી: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India – CJI) તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બે દાયકાથી વધુનો બહોળો…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ‘હૂંફાળો’ રાઉન્ડ! જોકે, નલિયા સૌથી ઠંડુંગાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ઠંડીનો ચમકારો!
અમદાવાદ: ગુજરાતમાં આકરી ઠંડીના રાઉન્ડ બાદ ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ન્યૂનતમ તાપમાન ઘણું નીચું રહેતા ઠંડી અનુભવાઈ રહી છે. આ દરમિયાન નલિયાએ ઠંડા શહેરનો દરજ્જો અકબંધ રાખ્યો છે. સૌથી નીચું તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ…
- નેશનલ

વાયુ પ્રદૂષણથી દિલ્હીની માઠી દશા! AQI 460ને પાર, 15 સિગારેટ પીવા જેટલું ઝેર હવામાં…
નવી દિલ્હી: વાયુ પ્રદૂષણના કારણે રાજધાની દિલ્હીની દશા બગડી રહી છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં હવાનું પ્રદૂષણ સતત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે લાખો રહેવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર સંકટ ઊભું થયું છે. આજે સવારે નોઇડાનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)…
- આપણું ગુજરાત

ચિંતાજનક UN રિપોર્ટ: વિશ્વના ગીચ શહેરોમાં ગુજરાતના બે શહેરો સામેલ! પ્રતિ ચો. કિમી. 20,000થી વધુ લોકો!
અમદાવાદ: શહેરીકરણ એ આજના સમયની સૌથી વધુ ઘેરી બનતી જતી સમસ્યા છે. શહેરીકરણના કારણે અનેક નવી સમસ્યાઓ પેદા થઈ રહી છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા પ્રકાશિત તાજેતરના ‘વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025’ રિપોર્ટમાં એક…
- નેશનલ

PM મોદી G20 માંથી પરત: AI સમજૂતી, UNSC સુધારા અને ‘વસુધૈવ કુટુંબકમ્’નો મજબૂત સંદેશ!
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફર્યા છે. આ સંમેલનમાં, પીએમ મોદીએ વિશ્વના વિવિધ નેતાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના અભિગમનું મજબૂત રીતે…
- જામનગર

ગુજરાતના CMની સંવેદનશીલતા: ભૂપેન્દ્ર પટેલે લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું…
જામનગર: વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દાખવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામનગરના એક પરિવારે કરેલી વિનંતીને માન આપીને, મુખ્ય…
- નેશનલ

સંસદના શિયાળુ સત્રમાં ચંદીગઢ અંગે કોઈ બિલ નહીં: વિરોધ બાદ ગૃહ વિભાગે કરી સ્પષ્ટતા…
ચંડીગઢ: તાજેતરમાં જ કેન્દ્ર સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં બંધારણનો ૧૩૧મો સુધારો વિધેયક રજૂ કરવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પગલાનો હેતુ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢને બંધારણના અનુચ્છેદ ૨૪૦ હેઠળ લાવવાનો…
- નેશનલ

ચૂંટણી પંચનું SIR અભિયાન ‘પરિવાર મિલન યોજના’ બની ગયું, 37 વર્ષે ભાઈ મળી આવ્યો! વાંચો અનોખી કહાણી!
કોલકાતા: દેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ સઘન મતદારયાદી સુધારણાની એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન (SIR)ની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા SIR)ની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતમાંથી બૂથ લેવલ…
- ગાંધીધામ

કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને સરકારની ભેટ: રૂ. ૧૭૬ કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત
ગાંધીધામ: કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યકમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 176 કરોડના વિકાસકામોનું ઈ – ખાતમુહૂર્ત કર્યું હતું. મહાનગરના નાગરિક તરીકેનું ગૌરવ મેળવવા બદલ ગાંધીધામવાસીઓને અભિનંદન પાઠવતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગાંધીધામ…
- નવસારી

નવસારીમાં પહેલા ચોરે ઘંટડી વગાડી, પ્રણામ કર્યા અને પછી કારમાં શિવલિંગ મૂકી ભાગી ગયો!
નવસારી: જિલ્લાના ગણદેવી તાલુકાના એક અંતરિયાળ ગામમાં આવેલા પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ કથિત રીતે શિવલિંગની ચોરી કરી છે. આ અસામાન્ય ઘટનાથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી વિગતો અનુસાર,…









