- નેશનલ
“ભારત હવે પાકિસ્તાનને ડોઝિયર નહીં, ‘ડોઝ’ આપશે”: અનુરાગ ઠાકુરનો હુંકાર, રાહુલ ગાંધીને આડેહાથ લીધા!
નવી દિલ્હી: લોકસભામાં પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર મુદ્દે મહાચર્ચા ચાલી રહી છે અને હજુ આવતીકાલે પણ ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા થવાની છે. આ દરમિયાન, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ…
- નેશનલ
શું બેંક કર્મચારીઓને મળશે દર શનિવારે રજા? જાણો લોકસભામાં સરકારે શું આપી વિગતો!
નવી દિલ્હી: લાંબા સમયથી બેંક કર્મચારીઓ સપ્તાહમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજા (5-Day Work Week)ની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ભારતીય બેંક સંઘ (IBA) અને કર્મચારી સંગઠનો વચ્ચે આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ ચૂકી છે. આ પ્રસ્તાવ…
- નેશનલ
એસ. જયશંકરના જવાબ પર વિપક્ષનો હોબાળોઃ અમિત શાહે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું તમને બીજા દેશ પર ભરોસો…
નવી દિલ્હી: લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થઇ હતી, જેની શરૂઆત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કરી હતી. બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. આ ચર્ચા દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે…
- નેશનલ
પહલગામ હુમલા પછી કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રે સંકટઃ ઓવૈસીનો સરકારને સવાલ…
નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાના અનેક અહેવાલો સામે આવ્યા હતા. આતંકી હુમલા બાદ પ્રવાસન ક્ષેત્ર પર પડેલી અસર અને વ્યવસાયમાં થયેલા નુકસાન અંગે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં સવાલ ઉઠાવ્યો…
- ઇન્ટરનેશનલ
થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધવિરામ: મલેશિયાની મધ્યસ્થીથી શાંતિ સ્થપાશે, જાણો વિવાદનું મૂળ…
કુઆલાલમ્પુર: દક્ષિણપૂર્વ એશિયામાં હવે શાંતિ સ્થપાશે કારણે કે મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમની મધ્યસ્થી બાદ થાઈલેન્ડ અને કંબોડિયા આજે મધ્યરાત્રીથી જ તત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે સહમતિ સાધવામાં આવી છે. થાઈલેન્ડ અને કંબોડિયા બન્ને વચ્ચેના સંઘર્ષમાં 35 જેટલા લોકોના મૃત્યુ…
- નેશનલ
ઓપરેશન સિંદૂર કોઈના દબાણથી નહીં પણ પાકિસ્તાનની અપીલથી રોક્યું: સંસદમાં રાજનાથ સિંહનો ‘જવાબ’…
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ શરુ કરેલા ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદમાં ચર્ચાની શરુઆત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ઓપરેશન સિંદૂર સેનાની ત્રણેય સેવાઓનું અદ્વિતીય ઉદાહરણ છે, જેના અંતર્ગત પાકિસ્તાનની દરેક હરકતને જડબાતોડ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો: પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાશિમ મુસા ઠાર
નવી દિલ્હી: એકતરફ સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સેનાએ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પહલગામ આતંકી હુમલાની ઘટનામાં સેનાને એક મોટી સફળતા મળી છે. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીએ આતંકીઓની શોધખોળ આદરવામાં…
- અમદાવાદ
અમદાવાદ SOGની મોટી કાર્યવાહી: મોડાસાના 2 શખ્સો પાસેથી કરોડોનું મેફેડ્રોન ઝડપી પાડ્યું!
અમદાવાદ: શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી અને આથી વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન મેફેડ્રોનનો મોટો જથ્થો ઝડપાયો હતો. મળતી વિગતો…
- અમરેલી
વડિયાના ઢૂંઢિયા પીપળીયા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો: પોલીસે માસ્ટર પ્લાનથી આરોપીઓને દબોચ્યા
વડિયા: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપત્તિની હત્યાના ચકચારી કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસ્યા હતા. પરંતુ વૃદ્ધ દંપતિ જાગી જતા ચોરી કરવાના…
- આપણું ગુજરાત
શ્રાવણના પ્રારંભે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: રાજ્યના ૧૭૭ તાલુકામાં વરસાદ, દસક્રોઈમાં ૧૦ ઇંચથી વધુ
અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી અને સતત બે દિવસથી રાજ્યણા અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શનિવાર રાતથી જ વરસાદ પડી રહ્યો હતો, રવિવારસાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૭૭…