- ટોપ ન્યૂઝ
પુલવામા હુમલા માટેના વિસ્ફોટકો એમેઝોન પરથી ખરીદ્યાઃ FATFનો સનસનાટીભર્યો ખુલાસો
નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ટેરર ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. FATFએ જણાવ્યું છે કે આતંકવાદીઓ હવે ભંડોળ એકત્ર કરવા, હથિયારો ખરીદવા અને હુમલાઓ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઑનલાઇન…
- ગાંધીનગર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ‘બેટિંગ’ બાદ રસ્તાઓનું ‘રિસર્ફેસિંગ’: સુરત, વડોદરા, વલસાડ, નવસારીમાં કામગીરી તેજ
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત મેઘરાજાની બેટિંગ ચાલુ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારેથી અતિ ભારે સાર્વત્રિક વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જોકે, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ…
- નર્મદા
ફરવા જતાં પહેલા જાણી લેજો! સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 30થી વધુ સ્થળ પર 2 મહિના સુધી પ્રવેશબંધી!
રાજપીપળા: હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને આ દરમિયાન નદી, નાળા અને ધોધ સહિતના સ્થળો પર લોકોનો ધસારો જોવા મળતો હોય છે. આ દરમિયાન લોકો મજા માણવા માટે જીવને જોખમમાં મૂકતા હોય છે. જો કે વહીવટી તંત્ર લોકોની સલામતી…
- નેશનલ
ઓપરેશન સિંદૂરઃ રાફેલ અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો કંપનીએ કર્યો ખુલાસો…
પેરિસ/નવી દિલ્હી/ઈસ્લામાબાદ: ‘ઓપરેશન સિંદૂર’ બાદથી રાફેલ જેટ બનાવતી કંપની ડસૉલ્ટ એવિએશનના શેર સતત ચર્ચામાં છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ખોટા દાવાઓ પર ડસોલ્ટ એવિએશન (Dassault Aviation)ના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરે અરીસો દેખાડ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયાનો સંસદીય સમિતિને જવાબ, ‘ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન’
અમદાવાદ: ૧૨ જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાની વિગતો છે. મીડિયા અહેવાલો અનુસાર પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ કરનાર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ (Aircraft Accident Investigation Bureau) એર…
- નેશનલ
PM મોદીનો BRICS મંચ પરથી સંદેશ: ‘મહત્વપૂર્ણ ખનિજોને હથિયાર ન બનાવો, AI માટે વૈશ્વિક ધોરણોની હાકલ!
રીયો ડી જાનેરો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ (BRICS) સમૂહના વાર્ષિક શિખર સંમેલનમાં મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીની સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા માટે સભ્ય દેશોને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈપણ દેશ આ સંસાધનોનો ઉપયોગ પોતાના…
- કચ્છ
કચ્છમાં 24 કલાકમાં ત્રણ જણનો ભોગ લેવાયોઃ નાગોરમાં બે સગી બહેનનાં મોત
ભુજ: સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં છવાયેલા અષાઢી માહોલ વચ્ચે થઇ રહેલા વરસાદ અને હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે ડેમમાં આવેલાં નવાં પાણીએ તેમજ ખાડામાં ભરાયેલાં વરસાદી નીરે બે સગી બહેનો અને એક યુવક મળી, કુલ ત્રણ જણાના ડૂબી જવાથી…
- સુરત
સુરત પોલીસે માલધારીનો વેશ ધારણ કરી 15 લાખના દાગીના ચોરનાર ગઠિયાને પકડ્યા
સુરત: થોડા દિવસ પહેલા જ સુરતમાં થયેલી ચોરીની તપાસમાં પોલીસ છેક રાજસ્થાન પહોંચી હતી અને ચોરીને ભેદ ઉકેલ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં ગત 17 જૂન, 2025ના રોજ એક આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને બસમાંથી અંદાજે ₹ 15 લાખના હીરા અને…
- ટોપ ન્યૂઝ
‘ડાકણ’ના આરોપમાં મોટો હત્યાકાંડ: બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા
પૂર્ણિયા: બિહારના પૂર્ણિયા જિલ્લાના મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટગામા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ડાયન હોવાના આરોપસર એક જ પરિવારના પાંચ સભ્યોને નિર્દયતાથી માર મારવામાં આવ્યા હતા ત્યાર બાદ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમના…