- અમદાવાદ

નવા વર્ષના પ્રારંભે હવામાનમાં મિશ્ર માહોલ: દક્ષિણ ગુજરાતમાં માવઠું, સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો
અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતના ગાળે હવામાનમાં મિશ્ર પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ-દીવમાં હવામાન સૂકું રહ્યું હતું. જો કે તાજેતરમાં દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો…
- અમરેલી

અમરેલીના સલડી ગામમાં હુમલાની ઘટનામાં નશો કરી ઘટનાસ્થળ પર પહોંચનાર પોલીસકર્મી સસ્પેન્ડ
અમરેલી: જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને ૧૫ જેટલા શખસના ટોળાએ જીવલેણ હથિયારો સાથે આવી એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં એક પોલીસ કર્મી નશાન હાલતમાં પહોંચ્યો હોવાના અહેવાલો…
- સુરત

સુરતમાં ભાઈબીજના દિવસે જ સામાન્ય પારિવારિક ઝઘડામાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી
સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભાઈબીજના પવિત્ર દિવસે જ સંબંધોને લાંછન લગાડતો એક બનાવ બન્યો હતો, જેમાં એક બનેવીએ સામાન્ય પારિવારિક ઝઘડામાં પોતાના સાળાની હત્યા કરી નાખી હતી. અઠવા વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય યુવક સુરેશ રાઠોડ પર તેના બનેવી લાલા વસાવાએ…
- નેશનલ

IB અને રાજસ્થાન પોલીસ વાંગચુકની પત્નીનો પીછો કરી રહી છે! સુપ્રીમ કોર્ટ સમક્ષ ફરિયાદ
નવી દિલ્હી: લદાખમાં હિંસક અથડામણો બાદ જાણીતા ક્લાઈમેટ એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે, હાલ તેમને રાજસ્થાનના જોધપુરની જેલમાં રાખવામાં આવ્યા છે. વાંગચુકની ધરપકડ સામે તેની પત્ની ગીતાંજલિ આંગ્મોએ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી…
- અમદાવાદ

અમદાવાદના આરટીઆઈ કાર્યકરની હત્યા મામલે માનવાધિકાર પંચે રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવી
અમદાવાદ: છેલ્લા એક દાયકાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનાર જાણીતા દિવ્યાંગ આરટીઆઈ કાર્યકર્તા રસિક પરમારની હત્યાના બનાવ મામલે ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર પંચે સ્વતઃ સંજ્ઞાન લઈને ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી હતી. મળતી વિગતો અનુસાર, ૧૨ ઓક્ટોબરના રોજ રસિક…
- રાજકોટ

રાજકોટમાં ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીની ધરપકડ: વાહન ચલાવવા જેવા ઠપકામાં ખેલાયો હતો ખૂની ખેલ…
રાજકોટ: શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ખૂની ખેલ સર્જ્યો હતો. આ ઘટનામાં પરમાર બંધુઓ સહિત કુલ ત્રણ વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હત્યામાં…
- ગાંધીનગર

કલોલમાં દિવાળીની ખરીદી કરવા આવેલી માતાના છ મહિનાના બાળકને મહિલા ઉઠાવી જતા ચકચાર…
ગાંધીનગર: જિલ્લાના કલોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કલોલ તાલુકાના એક ગામમાંથી શહેરમાં દિવાળી માટે ખરીદી કરવા આવેલા પરિવારના છ મહિનાના બાળકનું અપહરણ કરી લેવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. અજાણી મહિલાએ વિશ્વાસ કેળવી અંતે બાળકનું અપહરણ…
- નેશનલ

નૂતન વર્ષે CM યોગીએ ગોરખનાથ મંદિરે ગૌસેવા કરી: કહ્યું ‘ગોવર્ધન પૂજા ભારતની કૃષિ અર્થવ્યવસ્થાનું પ્રતીક’
ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે ગોરખપુરમાં આવેલા ઐતિહાસિક ગોરખનાથ મંદિરે ગોવર્ધન પૂજા કરી હતી અને ગાયોને ઘાસ ખવડાવીને ગૌસેવા કરી હતી. CM યોગીએ આ પ્રસંગે દેશને શુભેચ્છાઓ પાઠવતા ગાય અને ભારતીય કૃષિ અર્થતંત્રના મહત્વ પર ભાર મૂક્યો…
- અમદાવાદ

નૂતન વર્ષે નગરદેવીના શરણે CM ભૂપેન્દ્ર પટેલ: શ્રી ભદ્રકાળી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા…
અમદાવાદ/ગાંધીનગર: વિક્રમ સંવત 2082ના મંગલ પ્રારંભ અને નૂતન વર્ષ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે વ્યસ્ત દિવસ પસાર કરી રહ્યા છે. તેમણે રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે વિવિધ મંદિરોમાં દર્શન કર્યા, તેમજ મહાનુભાવો અને સરકારી અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત…
- સ્પેશિયલ ફિચર્સ

આજે નૂતન વર્ષે અન્નકૂટ પર્વ અને ગોવર્ધન પૂજા: જાણો શુભ મુહૂર્ત અને ભગવાન કૃષ્ણની ઇન્દ્રના માનભંગની કથા
સનાતન પરંપરામાં અન્નકૂટ પર્વનું વિશેષ મહત્વ છે. દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક મહિનાના શુક્લ પક્ષની એકમની તિથીના રોજ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ પર્વ ઉજવવામાં આવે છે. તિથિના અંતરને કારણે આ વર્ષે 22 ઓક્ટોબર 2025, બુધવારના રોજ…









