- અમદાવાદ
ગુજરાતમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ: મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર!
અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપી હતી. ૬૬…
- નેશનલ
ભાજપમાં ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં જાહેરાત! રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો માર્ગ મોકળો
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષ મુદ્દે કોકડું ગૂંચવાયેલું હતું. પરંતુ હવે આ બાબતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી ટુંક સમયમાં જ ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્રીપુરામાં…
- વડોદરા
‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજતું વડોદરાનું કાશી વિશ્વનાથ મંદિર: શ્રદ્ધા, સંત અને રાજશાહીનો અનોખો સંગમ!
વડોદરા: શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં જ્યારે વાતાવરણ આખું ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજતું હોય, ત્યારે વડોદરાના મધ્યમાં વસેલું કાશી વિશ્વનાથ મંદિર વડોદરાવાસીઓના ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે. અહીં ન માત્ર ભક્તો શિવની ભક્તિમાં લીન થાય છે, પણ અહીંનો ઈતિહાસ પણ એટલો…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પરના વધુ 3 પુલ કરાયા બંધ, વૈકલ્પિક રસ્તા જાહેર!
સુરેન્દ્રનગર: ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક બ્રીજની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન રાજ્યના અનેક પુલ પર વાહન વ્યવહાર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ હસ્તકના સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા…
- અમદાવાદ
ગુજરાતના ખેડૂતોને વધુ એક ઝટકો: IFFCO એ 6 મહિનામાં બીજી વખત ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો!
અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને કૃષિ પાકના પોષણક્ષમ ભાવની સામે પડતર ખર્ચ વધી રહ્યો છે. ત્યારે દેશની સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ એટલે કે ઈફ્કોએ ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, ઈક્ફોએ 6 મહિનામાં બીજી વખત ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો…
- નેશનલ
POK કેમ પાછું ના લીધું? PM મોદીનો કોંગ્રેસને રોકડો જવાબ, તક કોણે આપી?
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આજે આ મામલે 16 કલાક જેટલી લાંબી ચર્ચા કરી હતી. ગઈકાલ રાત્રે ૨ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને…
- ટોપ ન્યૂઝ
“પાકિસ્તાને યુદ્ધ રોકવા અપીલ કરી, પરમાણુ ધમકી નહીં ચાલે!” લોકસભામાં PM મોદીનું સંબોધન
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિશેષ ચર્ચા થઇ રહી છે. આજે આ મામલે 16 કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી હતી, ગઈકાલ રાત્રે ૨ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને…
- નેશનલ
“કોંગ્રેસના નિવેદન પાકિસ્તાની અખબારની હેડલાઈન” વિપક્ષના આરોપો પર સંબિત પાત્રાનો પલટવાર
નવી દિલ્હી: લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચા દરમિયાન, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરને લઈને સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ વિરામના દાવાને લઈને વડા પ્રધાન મોદીને ઘેર્યા હતા અને…