- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે: બોઇંગ કંપનીની ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદ: ગુરુવારના રોજ અમદાવાદમાં થયેલી AI-171 ફ્લાઇટની પ્લેન દુર્ઘટનાની તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ તરત જ ભારતીય એજન્સીઓ જેવી કે ફોરેન્સિક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS ) અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તપાસ…
- અમદાવાદ
પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમયાત્રા: રાજકોટમાં ટ્રાફિક પ્રતિબંધો, પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બનેલા ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યા બાદ, તેમની અંતિમયાત્રાના રૂટ પર રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણો અને નો-પાર્કિંગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેર…
- અમદાવાદ
પ્લેનક્રેશમાં AMCની વીજળીવેગી કામગીરીઃ ફક્ત 4 કલાકમાં બચાવ કાર્ય પૂર્ણ, કમિશનરે શું કહ્યું જાણો?
અમદાવાદ: 12 જૂનના રોજ અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટના બાદ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે પ્રશાસનની ઝડપી કામગીરી અને સંકલનને કારણે બચાવ-રાહતની મોટાભાગની કામગીરી માત્ર ચાર કલાકમાં પૂર્ણ કરી દેવામાં…
- અમદાવાદ
પ્લેન ક્રેશઃ DNA મેચિંગથી મૃતદેહોની ઓળખ માટે FSL એક્ટિવ, જાણો જટિલ પ્રક્રિયા
અમદાવાદ: એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 જેટલા મુસાફરો સહિત અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના DNA DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા ગાંધીનગર સ્થિત FSL ખાતે ચાલી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં DNA પ્રોફાઇલિંગ અને…
- ગોંડલ
ગોંડલમાં 2 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ; રાજ્યના 58 તાલુકાઓમાં થઈ મેઘ મહેર!
અમદાવાદ: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 2 કલાકમાં જ ગોંડલમાં 3.46 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો. તે…
- ગોંડલ
ગોંડલમાં તળાવમાં નહાવા પડેલા બે મિત્રોના મોત; એકને બચાવવા જતા બીજો પણ ડૂબ્યો…
ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આવેલા ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. એક યુવકને ડૂબતો જોઈ તેને બચાવવાના પ્રયાસમાં અન્ય એક મિત્ર પણ પાણીમાં ઝંપલાવતા બંને યુવકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન: રાજકોટ, ગોંડલ સહિત જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
રાજકોટ: હાલ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે અને આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પંચ દિવસ સુધી રાજ્યના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ઉકળાટ બાદ સાંજે રાજકોટ શહેર અને આસપાસના…
- અમદાવાદ
સિવિલ હોસ્પિટલનો રેસ્ક્યુ ઓપરેશન: ‘ગોલ્ડન અવર્સ’માં સારવારથી DNA મેચિંગ સુધી, જાણો સંપૂર્ણ વિગતો…
અમદાવાદ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ, સિવિલ હોસ્પિટલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી અને મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ઝડપી બનાવી છે. સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, ૨૫૦ તબીબોની ટીમે “ગોલ્ડન અવર્સ” માં શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી. FSL અને NFSU ના સહયોગથી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર
અમદાવાદ: હાલ રાજ્યમાં આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, તો રાજ્યનાં અનેક ભાગમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું…
- અમદાવાદ
વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવાની શરૂઆત; 39 મૃતદેહો DNA મેચ થયા
અમદાવાદ: ૧૨ જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાનાં મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સુપરત કરવાની પ્રક્રિયા શરૂ ધરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડ હોસ્પિટલ સામે આવેલા PM રૂમ ખાતેથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મૃતદેહોને પરિવારજનોને…