- રાજકોટ
કેન્દ્રના પ્રતિબંધ બાદ રાજકોટમાં ઓનલાઈન ગેમિંગનો પ્રથમ ગુનો નોંધાયો; ત્રણ આરોપીઓની ધરપકડ
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ ઓનલાઈન જુગારનો પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે માસ્ટર આઈડી ધારક સહિત મનહરપુરના ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગાંધીગ્રામ…
- ભાવનગર
ભાવનગરમાં જળ ક્રાંતિ: રૂ. ૫૪ કરોડના ખર્ચે સરતાનપર ચેકડેમ અને શેત્રુંજી નહેરોના આધુનિકીકરણનું ખાતમુહૂર્ત
ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ દ્વારા સરતાનપર ચેકડેમ (બંધારા) બનાવવાનું કામ અને શેત્રુંજી ડાબા કાંઠા તથા જમણાં કાંઠા…
- રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં આરોગ્ય કમિશનરે સત્તાધિશોને બરાબરના ખખડાવ્યા
રાજકોટ: આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન ઉપસ્થિત રહ્યા હતા. આ…
- બોટાદ
બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી ગાડીમાં દારૂ સાથે ઝડપાયા
બોટાદ: લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાનને પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી. આ ત્રણે હોમગાર્ડ જવાનો અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયા હતા અને પરત ફરતા…
- જૂનાગઢ
માંગરોળમાં હૃદયદ્રાવક ઘટના: બાઇક પર જતા દાદા-પૌત્ર પર જર્જરિત મકાનનો કાટમાળ પડતાં બંનેના કરુણ મોત.
માંગરોળ: જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં એક દુર્ઘટના સર્જાય હતી. જેમાં શહેરનુ એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મૃત્યુ નિપજ્યું હતુ. મકાન ધરાશાયી થયુ તે દરમિયાન દાદા અને તેમના પૌત્ર બન્ને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.મળતી વિગતો અનુસાર…
- આપણું ગુજરાત
આસ્થા, લોકસંસ્કૃતિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ એટલે તરણેતરનો મેળો! જ્યાં થાય છે ગંગાજીનું અવતરણ…..
સુરેન્દ્રનગર: ગુજરાત, જે મેળાઓની ભૂમિ તરીકે જાણીતું છે, જ્યાં અનેક લોકમેળા યોજાય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો આ બધામાં શિરમોર છે. વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ આપણી…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર જળબંબાકાર, ડેમ છલકાયા, બોટ ડૂબતા માછીમારો ગુમ
જૂનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની આક્રમક બેટિંગના કારણે અનેક જળાશયો ઓવરફલો થયા હતા. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ સર્જાય હતી. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 8 વાગ્યા સુધીમાં ૧૩.૦૩ ઇંચ, કેશોદમાં ૧૧.૦૨ ઇંચ, વંથલીમાં ૧૦.૨૪ ઇંચ વરસાદ પડ્યો…
- Top News
જૂનાગઢમાં મેઘતાંડવ: મેંદરડામાં 13 ઈંચથી વધુ વરસાદ, 51 ડેમ છલકાયા, 70 ડેમ હાઈ એલર્ટ પર
અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક પધરામણી કરી હતી, જેના કારણે જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ સર્જાયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 6 વાગ્યા સુધીમાં ૧૩.૦૩ ઇંચ, કેશોદમાં ૧૧.૦૨ ઇંચ, વંથલીમાં ૧૦.૨૪ ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત પોરબંદરમાં 10.08 ઇંચ, ગણદેવીમાં 9.17 ઇંચ, માણાવદરમાં…
- અમદાવાદ
ઓઈલ પામની ખેતીમાં ગુજરાત બન્યું અગ્રેસર: દેશનું સાતમું સૌથી મોટું ઉત્પાદક; ૧૮ જિલ્લામાં ખેડૂતોનું જીવન બદલાયું
અમદાવાદ: ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવી પડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ થાય છે. ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારીને આ…
- આપણું ગુજરાત
દરિયામાં ફસાયેલા ગુજરાતના માછીમારો માટે મહારાષ્ટ્રમાં આશ્રયની વ્યવસ્થા; દરિયામાંથી તાત્કલિક પરત ફરવા સુચના
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૩ ઓગષ્ટ સુધી માછીમારી માટે હવામાન અનુકૂળ નહિ હોય તેમજ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તે…