- નેશનલ
ઇથેનોલ પોલિસી મુદ્દે નીતિન ગડકરી પર કોંગ્રેસના પ્રહાર: “પિતા નીતિ બનાવે છે અને દીકરાઓ કમાણી કરે છે’
નવી દિલ્હી: કોંગ્રેસે ઇથેનોલ પોલિસીના મુદ્દે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી પર નિશાન સાધ્યું હતું. AICC મીડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ કહ્યું કે નીતિન ગડકરી નીતિ બનાવી રહ્યા છે અને તેમના દીકરા તેનાથી પૈસા કમાઈ રહ્યા છે. તેમણે…
- આપણું ગુજરાત
ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ: સોમનાથ અને દ્વારકાધીશ મંદિરના સમય બદલાયા, દર્શન-પૂજા અંગે મહત્વની જાહેરાત…
અમદાવાદ: ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ભાદરવી પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેના સંલગ્ન મંદિરો તેમજ દ્વારકાના જગત મંદિરના સમય, દૈનિક પૂજા-વિધિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમનાથ અને તેના સલગ્ન મંદિરો આ દિવસે ફક્ત દર્શન માટે…
- નેશનલ
દિલ્હીમાં અમદાવાદ જેવી જ ઘટના: મારપીટનો બદલો લેવા સગીરે શાળાની બહાર જ વિદ્યાર્થીને ચાકુ માર્યું
નવી દિલ્હી: તાજેતરમાં જ અમદાવાદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી હતી, ત્યારે આવી જ એક ઘટના દિલ્હીમાં બની હતી. જેમાં મારનો બદલો લેવા માટે ૧૫ વર્ષીય…
- નેશનલ
લાલ કિલ્લામાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો; આ રીતે ગઠિયો સેરવી ગયો સોના-હીરાનો એક કરોડનો કળશ…
નવી દિલ્હી: લાલ કિલ્લાના પરિસરમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોના અને હીરાથી મઢેલો કળશ ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કળશની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. વેપારી સુધીર જૈને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી…
- ભાવનગર
પાલીતાણામાં ગણેશ વિસર્જન બાદ પરત ફરતું વાહન પલટી જતાં એક મહિલાનું મોત
ભાવનગર: જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી ગામમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહેલી મહિલાઓનું વાહન પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ૧૫ થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી.મળતી વિગતો અનુસાર, પાલીતાણા તાલુકાના પીપરડી…
- અમદાવાદ
જૂનાગઢ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી
અમદાવાદ: સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ઇસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ ૧૨ રબ્બીઉલની યાદમાં ઉજવાય છે. આ પર્વ નિમિત્તે વિવિધ શહેરોમાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો…
- અમદાવાદ
સૌરાષ્ટ્રમાં સીઝનનો ૮૬.૫૧ ટકા વરસાદ નોંધાયો: ૯૦ થી વધુ ડેમ હાઇએલર્ટ-વોર્નિંગ પર
અમદાવાદ: થોડા દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી હતી. આ રાઉન્ડમાં અમરેલી, જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વિસાવદરમાં 2.4 ઇંચ, સુત્રાપાડામાં 2.09 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.69 ઇંચ, બગસરામાં 1.42…
- રાજકોટ
અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ સાથે તેમના સમર્થનમાં રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન
ગોંડલ: રાજકોટના રીબડા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા. સંમેલનમાં સુરક્ષા…