- રાજકોટ
પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લવાયો: હજારોની મેદની ઉમટી, ‘અમર રહો ના’નારા લાગ્યા
રાજકોટ: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન AI 171 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશ દુર્ઘટનાના 70 કલાક બાદ તેમના DNA મેચ થયા બાદ રૂપાણી…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: અમરેલીમાં ST બસ પાણીમાં ફસાઈ, ભાવનગર જળબંબાકાર
રાજકોટ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદે ખાસ કરીને કહેર વર્તાવ્યો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘમહેર: ભાવનગરમાં આભ ફાટ્યું, જેસરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર!
ભાવનગર: ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી…
- રાજકોટ
વિજય રૂપાણીના નિધનથી શોક: મિત્રએ વાગોળ્યા અંતિમ પળોના સંસ્મરણો
રાજકોટ: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયા ફ્લાઇટ AI 171 ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો સહિત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. તેઓ તેમના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા તે સમયે તેઓ આ દુર્ઘટનાનો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આજે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ: હાલ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનાં હવામાન વિભાગે આવતીકાલે સમગ્ર રાજ્યના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી…
- નેશનલ
ઈતિહાસ રચશે આગામી વસ્તીગણતરી: પહેલીવાર ડિજિટલ અને સ્વ-ગણતરી સુવિધા, જાતિ ગણતરી પણ થશે
નવી દિલ્હી: ભારતમાં ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આગામી વસ્તીગણતરી 1 માર્ચ, 2027 થી બે તબક્કામાં શરૂ થશે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ,…
- અમદાવાદ
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ: ઉમરપાડામાં 3.39 ઇંચ, 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 69 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ…
- અમદાવાદ
પ્લેન દુર્ઘટના: મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ
અમદાવાદ: 12 જૂનના અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી/અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે…
- અમદાવાદ
સિવિલ હોસ્પિટલની ચેતવણી: પ્લેન ક્રેશના મૃતદેહ માટે પૈસા માંગે તો ફ્રોડ!
અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પછી પીડિત પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહ મેળવવા માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓમાં પસાર થઈ રહ્યા છે ત્યારે આ પળોમાં કોઈ છેતરપિંડીનો ભોગ બને નહીં તેના માટે હોસ્પિટલ પ્રશાસન તરફથી મહત્ત્વની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે, જાણીએ હોસ્પિટલના…
- અમદાવાદ
પૂર્વ CM રૂપાણીના નિધનને લઈ આવતીકાલે રાજ્યવ્યાપી શોક, રાજકીય સન્માન સાથે રાજકોટમાં થશે અંતિમસંસ્કાર
અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના સન્માનમાં ગુજરાત સરકારે આવતીકાલે 16 જૂન, 2025ના રોજ સમગ્ર રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પાળવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે…