- અમદાવાદ

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કેજરીવાલે BJP-Congressને ઘેર્યા, પણ ઇટાલિયાએ કહ્યું, ‘હું દિલથી માફ કરું છું!’
જામનગર/અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં એક ઘટના અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું. શુક્રવારની સાંજે આ ઘટના બની હતી, જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા…
- નર્મદા

સાંસદના ડ્રાઇવર અને ભાજપના નેતાઓ દ્વારા AAP પ્રમુખ પર હુમલાનો આક્ષેપ, ચૈતર વસાવાએ હર્ષ સંઘવીને ઘેર્યા!
નર્મદા: ગુજરાતના રાજકારણમાં નર્મદા જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વીટરના માધ્યમથી એક ગંભીર આક્ષેપ કર્યો છે કે, AAPના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ચૈતર વસાવાના આક્ષેપ…
- નેશનલ

કાશી-મથુરા મુદ્દે CM યોગીનું મોટું નિવેદન, ‘અમે બધી જગ્યાએ પહોંચીશું અને…
નવી દિલ્હી: ભારતમાં અનેક વર્ષોથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો પ્રશ્ન હતો, જેનો સુખદ ઉકેલ આવી ગયો છે અને મંદિરનાં નિર્માણ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તાજેતરમાં જ મંદિરના શિખર પર ધર્મધ્વજા ફરકાવવામાં આવી હતી. અયોધ્યા વિવાદના સુખદ ઉકેલ બાદ હજુ અનેક…
- આપણું ગુજરાત

બનાસ ડેરીની ₹400 થી ₹24,000 કરોડની યાત્રા: અમિત શાહે કહ્યું – ₹24 હજાર કરોડના ટર્નઓવરનો શ્રેય પશુપાલકોને
પાલનપુર: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમિત શાહે સણાદર ડેરી ખાતે…
- નેશનલ

ભારત ‘ન્યુટ્રલ’ નહીં, ભારતનો પક્ષ છે…… રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે PM મોદીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસીય ભારતના પ્રવાસે છે. ત્યારે પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે હૈદરાબાદ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય શિખર બેઠક યોજાઈ રહી છે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને ઊર્જા…
- આપણું ગુજરાત

કેન્સરના કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને, ગુજરાતમાં એક જ વર્ષમાં 77,205 કેસ નોંધાયા! 1915 કેસનો વધારો
નવી દિલ્હી: કેન્સર આજના સમયમાં એક મોટી સમસ્યા બનીને સમાજની સામે એક મોટો પડકાર બની રહ્યો છે. સામાન્ય પરિવાર કેન્સરની સારવારમાં પાયમાલ થઈ રહ્યો છે અને તેમ છતાં તેનો આંકડો સતત વધી રહ્યો છે જે ખૂબ ચિંતાજનક છે. કેન્સરના કેસોની…
- નેશનલ

ટ્રમ્પનું દબાણ નિષ્ફળ: ભારતે પુતિન માટે પાથરી ‘રેડ કાર્પેટ’, વૈશ્વિક રાજકારણમાં મોટો સંદેશ
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ માત્ર દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીનું જ નહીં, પરંતુ વૈશ્વિક ભૂ-રાજનીતિમાં ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો એક શક્તિશાળી સંદેશ પણ છે. યુક્રેન યુદ્ધ પછી પુતિનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. ગુરુવારે સાંજે પુતિન પાલમ એરપોર્ટ…
- નેશનલ

“૨૦૨૬માં મમતા મુખ્યમંત્રી નહિ બની શકે, પૂર્વ મુખ્યમંત્રી બનશે” TMCના ધારાસભ્યનો દાવો
કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ઘમાસાણ મચેલું છે અને જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયૂં કબીરે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને સીધો પડકાર ફેંક્યો છે. બાબરી મસ્જિદ જેવી જ એક મસ્જિદનું નિર્માણ કરવાની જાહેરાત બાદ TMCએ તેમને સસ્પેન્ડ…
- અમદાવાદ

ગુજરાતમાં ‘યોગે જોડ્યા દિલ’: મુસ્લિમ મહિલાઓનો યોગાભ્યાસ, સંકુચિત વિચારધારાને સણસણતો જવાબ!
અમદાવાદ: તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી. સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, ‘વસુધૈવ કુટુંબકમ્’ની આ જ ભાવના સાથે અમદાવાદ ખાતે મુસ્લિમ મહિલાઓએ યોગ કેમ્પમાં સહભાગી થઈને વિવિધ યોગાસનો અને પ્રાણાયામમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધી હતો. રાજ્યના…
- અમદાવાદ

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર, ગુજરાતની કઈ કઈ ટ્રેનોને થશે અસર ?
અમદાવાદ: પશ્ચિમ રેલવેએ રેલવે બોર્ડની નવી માર્ગદર્શિકાને અનુરૂપ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ વન ટાઇમ પાસવર્ડ (OTP) વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. આ સુધારો રેલવે દ્વારા તત્કાલ બુકિંગમાં વધુ…









