- નેશનલ
PM મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યુંઃ ભારતને ‘ટ્રેડ ડીલ’નો લોભ નથી! આતંકવાદ મુદ્દે કોઈ સમાધાન નહીં
નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો જશ ખાટવાની હોડ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલી વખત વાતચીત થઈ હતી. 35 મિનિટની આ વાતચીતમાં વડા પ્રધાન મોદીએ આતંકવાદ મુદ્દે…
- ઇન્ટરનેશનલ
મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાને કહ્યું જો અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો ‘પૂર્ણ યુદ્ધ’….
વોશિંગ્ટન: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શુક્રવારથી ચાલી રહેલી ભીષણ જંગ વધુ ઉગ્ર બની છે. ઇઝરાયલના લડાકુ વિમાનોએ ઈરાનમાં ભારે તબાહી મચાવીને સેંકડો ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. બીજી તરફ ઈરાને પણ ઇઝરાયલના અનેક મોટા શહેરો પર મિસાઈલ હુમલા કરીને મોટા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ધોધમાર વરસાદ: દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ માટે ‘રેડ એલર્ટ’ જાહેર
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ધોધમાર પડેલા વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા. શહેરના મુખ્ય વિસ્તારો જેવા…
- અમદાવાદ
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરીત અમદાવાદમાં ઝબ્બે: ગોગામેડી હત્યા કેસમાં પણ હતો સંડોવાયેલો
અમદાવાદ: અષાઢી બીજ રથયાત્રા પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરીત મનોજ સાલવીની ધરપકડ કરી છે. રથયાત્રાની તૈયારીઓ અંતર્ગત ચાલી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસની સક્રિયતાને કારણે આ ધરપકડ શક્ય બની છે.…
- અમદાવાદ
પહલગામ હુમલાથી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાઃ સાત સમંદર પાર કરીને બીમાર માને મળવા આવેલી દીકરી પરત ફરી નહીં…
અમદાવાદ: બારમી જૂનના અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા અને અસંખ્ય પરિવારોએ પણ ક્યારેય ભૂલી શકાય નહીં એ આકરી પીડા આપી. આ દુર્ઘટનામાં ભોગ બનેલાઓમાં બ્રિટનમાં સ્થાયી થયેલા મૂળ ગુજરાતના વતની અબ્ધીબેન પટેલ પણ સામેલ છે, જેઓ…
- સૌરાષ્ટ્ર
મેઘરાજાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું; ગઢડામાં 14 ઇંચ વરસાદ, રાજ્યમાં મોસમનો સરેરાશ ૮% વરસાદ…
અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લાના પાલીતાણા…
- અમરેલી
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ: 24 લોકોનું રેસ્ક્યુ, 6 મુસાફરોને બચાવવા IAF હેલિકોપ્ટરની મદદ લેવાઈ…
અમરેલી: ગઇકાલે સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તાલુકામાં પાણી ભરાવાના કારણે અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. જિલ્લા કલેકટર અજય દહિયા અને…
- ભાવનગર
ભારે વરસાદથી ભાવનગર જિલ્લામાં જનજીવન પ્રભાવિત; 14 રસ્તાઓ બંધ…
ભાવનગર: હાલ રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. આજે સવારના ૬ થી ૮ વાગ્યાના ટૂંકા ગાળામાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગઇકાલથી પડી રહેલા વરસાદમાં ભાવનગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભાવનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ…