- નર્મદા
ગુજરાતમાં નર્મદા કેનાલના 5 પુલ સંપૂર્ણ બંધ, 4 પર ભારે વાહનો પ્રતિબંધિત…
અમદાવાદ: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને રાજ્યમાં આવેલા પુલોની વર્તમાન સ્થિતીની ચકાસણી માટેની કાર્યવાહી આદરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યમાં નર્મદા કેનાલ પર આવેલા કુલ 2110 પુલનું સઘન વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં…
- આણંદ (ચરોતર)
આણંદ હવે “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” તરીકે ઓળખાશે: કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય!
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે આણંદ મહાનગરપાલિકાના સ્થાને “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર…
- વડોદરા
ગંભીરા પુલ તૂટ્યા પછી તંત્ર જાગ્યુંઃ વડોદરાના પુલો પરથી હટાવ્યું 4,695 ટન વધારાનું વજન!
વડોદરા: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં બિસ્માર બનેલા માર્ગની કામગીરી ચાલી રહે છે, તો બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર બ્રિજની ચકાસણી કરીને તેની પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. આ દરમિયાન વડોદરા શહેરમાં વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓને દુરસ્ત કરવા માટે…
- આપણું ગુજરાત
ઘરવાપસી: દાંતાના મોટા પીપોદરા ગામમાં 12 વર્ષ પછી ‘ચડોતરું’ પીડિત 29 આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન
દાંતા: આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા પોતાનું વતન છોડીને 29 કોદાર્વી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. આ પરિવારોનું પુનર્વસન ગૃહ રાજ્ય પ્રધાન…
- નેશનલ
ખોટી રીતે જેલમાં રાખ્યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર’નો અધિકાર: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સર્વોચ્ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમો કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની…
- નેશનલ
બિહાર મતદાર યાદીમાં ‘ગોટાળો’? ચંદ્રબાબુ નાયડુ સહિત વિપક્ષનો વિરોધ, ભાજપ મૌન…
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં થયેલી ગડબડ સુધારવાની કામગીરીને મુદ્દે ભારે હોબાળો મચેલો છે. ચૂંટણી પંચે બિહારમાં જે મતદાર યાદીનું વિશેષ સઘન પુનરીક્ષણ શરુ કર્યું છે અને તેનું લગભગ ૮૮ ટકા જેટલું કામ સોમવારે જ પૂરું થઈ ચુક્યું…
- નેશનલ
સંઘર્ષથી સંસદ સુધી: કેરળના સદાનંદન માસ્ટરની પ્રેરણાદાયી ગાથા, દીકરીના આગમનનો ભાવુક વીડિયો છવાયો…
કન્નુર: રાષ્ટ્રપતિ દ્વારા કેરળ ભાજપના નેતા સી. સદાનંદન માસ્ટરને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સદાનંદન માસ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને ત્રણ દાયકા પહેલા ઉત્તરી કેરળના કન્નુર જિલ્લામાં થયેલી રાજકીય હિંસાના પીડિત છે. એક…
- ભુજ
ભુજના રતિયા તાલુકાની સ્કૂલમાં છત પરથી પોપડા પડતા વિદ્યાર્થી ઘાયલ, વાલીઓમાં રોષ
ભુજ: ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા કેટલી હદે છે તેનો વાસ્તવિક ચિતાર આપતી દુર્ઘટના છાશવારે બનતી રહે છે. ભુજ તાલુકાના રતિયા ગામમાં બની હતી, જેમાં જર્જરિત થઇ ગયેલી પ્રાથમિક શાળાની છતમાંથી મસમોટાં પોપડા નીચે પડતા સ્કૂલના વિદ્યાર્થી ઘાયલ થયા હોવાના સમાચાર…
- આપણું ગુજરાત
હવે ગુજરાતમાં ઈ-ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી!
અમદાવાદ: ગુજરાતમાં ’જન સુરક્ષા અભિયાન’ને પ્રોત્સાહન આપવા PM જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા VCE ને મહેનતાણા તરીકે…