- બનાસકાંઠા
પ્રેમી સાથે ‘લિવ ઈન’માં રહેતી દીકરીની પરિવારે કરી હત્યા, બનાસકાંઠામાં ખળભળાટ
થરાદ: બનાસકાંઠા જિલ્લામાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ થયેલા પિતાએ તેના દીકરાઓ સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી. વળી પુરાવાઓ હાથ લાગે નહીં તેના માટે બન્ને આરોપીએ દીકરીની હત્યા કર્યા બાદ રાતના અંધારામાં…
- અમરેલી
અમરેલીમાં કોંગ્રેસની રેલી: 2024ની અતિવૃષ્ટિ સહાય નહીં મળતા રેલીમાં 3000 ખેડૂત જોડાયા
અમરેલી: જિલ્લામાં સાવરકુંડલા અને લીલીયામાં વર્ષ ૨૦૨૪માં થયેલી અતિવૃષ્ટિની સહાય ચૂકવવામાં ન આવતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસ નેતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમ જ આશરે તાલુકાના 3000 જેટલા ખેડૂત જોડાયા હતા. અતિવૃષ્ટિની…
- સુરત
લગ્નના 10 દિવસમાં જ પતિને મૂકીને ફરાર થઇ ગયેલી ‘લૂંટેરી દુલ્હન’ પતિના મોતના 7 મહિના બાદ પકડાઈ
સુરત: લગ્નના ૧૦ દિવસ બાદ જ ફરાર થઇ ગયેલી લુંટેરી દુલ્હનને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. આ લૂંટેરી દુલ્હને 2.10 લાખ રૂપિયા લઈને રત્નકલાકાર સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના 10 દિવસ બાદ જ ઘરેથી માનતા કરવા જઉ છું તેમ…
- નેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ભારતને ધમકી: ટ્રમ્પે 24 કલાકમાં ટેરિફ વધારવાની ચીમકી ઉચ્ચારી…
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આગામી 24 કલાકમાં ભારત પર ટેરીફ બોમ્બની ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને આથી રશિયાની યુદ્ધ મશીનને ઓઈલ મળી રહ્યું છે. જો ભારત આવું કરશે…
- Uncategorized
28 દિવસ ગંભીરા બ્રિજ પર ફસાયેલું કેમિકલ ટેન્કર ઉતારાયું: આ રીતે કરવામાં આવ્યું કામ….
વડોદરા: ગંભીરા બ્રિજ પરથી 28 દિવસ બાદ પુલ પર ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવામાં આવ્યું હતું. પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી. પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને આ…
- ગાંધીનગર
સરકારી નોકરીમાં અનામત મુદ્દે માજી સૈનિકોનો વિરોધ: 9 દિવસના ધરણા બાદ કરી વિધાનસભા કૂચ
ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે. સરકાર તરફથી વાટાઘાટો કે બાંયધરી ન મળતાં તેમણે વિધાનસભાના…
- ગીર સોમનાથ
સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ: પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ…
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટને લઈને આજે પ્રભાસ પાટણમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટના વિરોધમાં આજે પ્રભાસ પાટણ ગામ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ…
- નેશનલ
પાકિસ્તાન સમર્થક તુર્કીયે-અઝરબૈજાન સામે મોદી સરકારે કોઈ કાર્યવાહી નથી કરી!
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સરહદ પારના આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન સિંદુર લોન્ચ કરીને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનવી ધૂળ ચખાડી હતી. જો કે આ દરમિયાન તુર્કીયે અને અઝરબૈજાન બન્ને પાકિસ્તાનના ભાઈજાન બનીને…