- ભાવનગર
ભાવનગરના કાળાતળાવ ગામે ખેડૂત પર હુમલો: ન્યાય માટે પાટીદાર સમાજ મેદાનમાં, શું છે સમગ્ર મામલો?
વલ્લભીપુર: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે નદીમાંથી રેતી ભરવા જેવી બાબતે વૃદ્ધ ખેડૂત પર ગામના ત્રણ અસામાજિક તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરી અપશબ્દો બોલવામાં આવ્યા હતા. આ હુમલામાં ગામના ખેડૂત અરજણભાઈ દિયોરાને ઈજાઓ પહોંચી હતી અને તેમને ભાવનગરની સર…
- અમદાવાદ
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર: ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્ત્વના વિધેયકો રજૂ થશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આઠથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સત્ર ત્રણ દિવસનું રહેશે, જેમાં સરકારી કામકાજ અને વિવિધ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા…
- આપણું ગુજરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPનો એકલા ચલો રેનો નાદ કે રણનીતિ? કોંગ્રેસને શા માટે નકારી?
અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી સંભવિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટી (AAP)એ તૈયારીઓ તેજ કરી દીધી છે. જો કે આ દરમિયાન જે મુદ્દા પર વિશેષ ચર્ચા રહે છે તે આપ અને કોંગ્રેસના ગઠબંધન મુદ્દે પણ પાર્ટીએ…
- અમદાવાદ
ગેમિંગના શોખમાં મેનેજર બન્યો ‘ઠગ’: શોરૂમની 68 ગાડીઓ બારોબાર વેચીને આચરી 9.71 કરોડની છેતરપિંડી
અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલ એક કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે રૂ. 9.71 કરોડની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. બંને આરોપીઓએ કુલ 68 જુની ગાડીઓ ગ્રાહકો કે કંપનીને જાણ કર્યા વિના બારોબાર વેચી નાખી હતી, જો…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ‘ભંગાણ’: કરશનબાપુ ભાદરકાનું રાજીનામું
જૂનાગઢઃ આમ જનતાની સમસ્યાઓને વાચા આપવાને નામે ધીમે ધીમે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં સક્રિય થઈ રહી છે, પરંતુ પાર્ટીમાં અંસતોષ પણ આસમાને છે. આપમાં અસંતોષના ભાગરુપ સૌરાષ્ટ્રના પ્રમુખ નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ છે. તેમણે…
- સુરત
દુષ્કર્મ કેસમાં આસારામને રાહતઃ હાઇ કોર્ટે ત્રીજી વખત જામીન લંબાવ્યા
અમદાવાદ: સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. આસારામે કોર્ટ સમક્ષ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી તેમ જ આ માટે તેણે હોસ્પિટલ અને ડોક્ટરના પ્રમાણપત્રો રજૂ કર્યાં હતાં. આ પ્રમાણપત્રોને…
- આપણું ગુજરાત
ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ જાહેર: કઈ ફિલ્મનો રહ્યો દબદબો, જાણો કોને મળ્યું શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન?
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અંતર્ગત વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને કસબીઓને વિવિધ શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં…
- બનાસકાંઠા
પ્રેમી સાથે ‘લિવ ઈન’માં રહેતી દીકરીની પરિવારે કરી હત્યા, બનાસકાંઠામાં ખળભળાટ
થરાદ: બનાસકાંઠા જિલ્લામાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ થયેલા પિતાએ તેના દીકરાઓ સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી. વળી પુરાવાઓ હાથ લાગે નહીં તેના માટે બન્ને આરોપીએ દીકરીની હત્યા કર્યા બાદ રાતના અંધારામાં…
- અમરેલી
અમરેલીમાં કોંગ્રેસની રેલી: 2024ની અતિવૃષ્ટિ સહાય નહીં મળતા રેલીમાં 3000 ખેડૂત જોડાયા
અમરેલી: જિલ્લામાં સાવરકુંડલા અને લીલીયામાં વર્ષ ૨૦૨૪માં થયેલી અતિવૃષ્ટિની સહાય ચૂકવવામાં ન આવતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસ નેતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમ જ આશરે તાલુકાના 3000 જેટલા ખેડૂત જોડાયા હતા. અતિવૃષ્ટિની…
- સુરત
લગ્નના 10 દિવસમાં જ પતિને મૂકીને ફરાર થઇ ગયેલી ‘લૂંટેરી દુલ્હન’ પતિના મોતના 7 મહિના બાદ પકડાઈ
સુરત: લગ્નના ૧૦ દિવસ બાદ જ ફરાર થઇ ગયેલી લુંટેરી દુલ્હનને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. આ લૂંટેરી દુલ્હને 2.10 લાખ રૂપિયા લઈને રત્નકલાકાર સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના 10 દિવસ બાદ જ ઘરેથી માનતા કરવા જઉ છું તેમ…