- જૂનાગઢ

ગિરનારની ગોદમાં જામશે ‘મિની કુંભ’: ભવનાથ મેળાને ભવ્યાતિભવ્ય બનાવવા હર્ષ સંઘવીનો માસ્ટર પ્લાન
જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી પર યોજાતા પરંપરાગત જૂનાગઢના (Junagadh) પ્રખ્યાત ભવનાથ મહાશિવરાત્રિ મેળાના (Bhavnath Mahashivratri Fair) સુવ્યવસ્થિત અને ભવ્ય આયોજન માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના (Harsh Sanghavi) અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સાધુ-સંતો,…
- અમદાવાદ

હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે શું કરી મહત્વની જાહેરાત ?
અમદાવાદ: ગુજરાતના યુવાનોમાં હાલ સૌથી વધુ કોઈ બાબતની ચર્ચા હોય તો તે છે ગુજરાત પોલીસની મેગા ભરતીની જાહેરાત. તાજેતરમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ સહિતની 13591 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે…
- અમદાવાદ

IVF ની નિષ્ફળતા હવે ભૂતકાળ બનશે! GBU ના વિદ્યાર્થીઓએ વિકસાવી દેશની પ્રથમ mRNA-આધારિત IVF સપોર્ટ થેરાપી
અમદાવાદ: ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ ગણાતી આઈવીએફ પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતાને રોકવા માટે એમઆરએનએ-આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે. આ નવતર સંશોધન બદલ અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત ‘ડબલ્યુએએએચ…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી ‘મોંઘી’: દેશમાં ત્રીજા નંબરનો સૌથી વધુ UDF ચાર્જ!
એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરો માટે ટિકિટદીઠ રૂ. 600 UDF, બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ કરતાં વધુ ચાર્જ! અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવી હવે દેશના અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ મોંઘી સાબિત થઈ રહી છે. અહેવાલો અનુસાર અમદાવાદ એરપોર્ટ…
- સુરત

ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં વિલંબ: સુરત મનપાએ બેદરકાર કોન્ટ્રાક્ટરને કરોડોનો દંડ ફટકાર્યો…
સુરત: શહેરનું ઘરેણું ગણાતા ડુમસ બીચના કાયાકલ્પ માટે હાથ ધરવામાં આવેલ ‘ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’માં થઈ રહેલા અસહ્ય વિલંબને પગલે સુરત મહાનગરપાલિકા લાલઘૂમ થઈ છે. પ્રોજેક્ટના ઝોન-1ના કામમાં બેદરકારી દાખવવા બદલ મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટર એજન્સી એમ. પી. બાબરિયા પર રૂ.…
- આપણું ગુજરાત

વિરોધીઓના એજન્ડા અંગે ગોરધન ઝડફિયાનું નિવેદન: ગુજરાતની છબિ ખરડાવનારાઓને જનતાએ નકાર્યા…
અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સતત વિજય અને વિરોધ પક્ષોના એજન્ડા અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે વર્ષ 1995માં 121 બેઠક અને ત્યાર બાદ 1998માં 119 બેઠક સાથે…
- અમરેલી

અમરેલીના હનુમાન ખીજડીયા ગામમાં દીપડાએ શ્વાનનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી: ગીર અને ગીરના સીમાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના આંટાફેરાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની બાદ હવે દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. વડિયા નજીકના હનુમાન ખીજડીયા ગામે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં…
- નેશનલ

કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ? સંસદમાં ED, ITના કેસનો ખુલાસો, 12 વર્ષમાં 6444 ED કેસ!
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પર સતત ઇડી, સીબીઆઇ અને ઇન્કમ ટેક્સના દુરુપયોગનો આરોપ થઈ રહ્યો છે. વિરોધ પક્ષ સતત આ મામલે કેન્દ્ર સરકાર પર માછલાં ધોતું આવ્યું છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષના નેતાઓ આ પ્રકારના કેસમાં…









