- અમદાવાદ
અમદાવાદ સિવિલમાં અઢી હજારથી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગ પર! કરોડોનો ખર્ચ એજન્સીઓને?
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, અને આ મુદ્દે અનેક વખત સરકાર સામે આઉટસોર્સિંગથી ભરતી થયેલા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આંદોલન પણ થયા. જો કે હજુ પણ આઉટસોર્સિંગથી ભરતીઓ થઈ રહી છે.…
- ગાંધીનગર
સરકારી શાળાઓમાં કલા અને સંગીત ગાયબ? 2 વર્ષમાં એક પણ શિક્ષકની ભરતી નહીં
ગાંધીનગર: કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એપ્રિલ માસમાં વ્યાયામ શિક્ષકોએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું. જો કે બાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી બેઠક બાદ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચનાની બાહેંધરી આપવામાં આવી હતી અને બાદમાં આ…
- ગાંધીનગર
વિધાનસભામાં માછીમારોનો મુદ્દો: ગીર સોમનાથના 235 પરિવારોને સરકારે ચૂકવી આટલી સહાય….
ગાંધીનગર-વેરાવળ: ગુજરાતની દરિયાઈ સરહદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આથી માછીમારી કરવા જતાં સમયે અફાટ દરિયામાં પાકિસ્તાની સીમામાં પ્રવેશી જતાં અનેક માછીમારોને પાકિસ્તાની સત્તાવાળાઓએ પકડીને કેદમાં રાખેલા છે. આ યાદીમાં ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના અનેક માછીમારો…
- રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલની અડધોઅડધ જગ્યાઓ ખાલી!
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદોનું કેન્દ્ર બનીને સમાચારોમાં છવાયેલી રહે છે. ધીમી અને ઢીલી કામગીરી, પરિણામો અને પરીક્ષામાં વિલંબ સહિતના અનેક મુદ્દે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન રહે છે. ત્યારે આજે વિધાનસભામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંજૂર મહેકમને સ્થાને કેટલી જગ્યાઓ ખાલી પડી છે…
- નેશનલ
આ રાજ્યમાં સરકારે શંકાસ્પદ વિદેશીઓને આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ, નહીં તો થશે દેશનિકાલ
ગુવાહાટી: અસમની હિંમત બિસ્વા શર્મા સરકારે શંકાસ્પદ વિદેશીઓને તેમની નાગરિકતા સાબિત કરવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે. અસમ કેબિનેટે અપ્રવાસી (આસામમાંથી દેશનિકાલ) અધિનિયમ, 1950 હેઠળ વિદેશીઓને દેશનિકાલ કરવા માટેની એક પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા (SOP) ને મંજૂરી આપી છે. આ પ્રક્રિયા…
- નેશનલ
રાજસ્થાનમાં ધર્માંતરણ વિરોધી બિલ પસાર થતાં ભાજપના MLAએ કોંગ્રેસના ધારાસભ્યોને ‘ઘર વાપસી’નું આમંત્રણ આપ્યું
જયપુર: રાજસ્થાનમાં જબરજસ્તી ધર્માંતરણ અટકાવવા માટેનો ધર્માંતરણ વિરોધી બિલ રાજ્યની વિધાનસભામાં પસાર થઈ ગયું છે. પોતાના મૂળ ધર્મમાં પાછા ફરવાને ધર્માંતરણ નહીં ગણવાની જોગવાઈ ચર્ચાનો વિષય બની છે. બિલની આ જ જોગવાઈને જોતા વિધાનસભાની અંદર જ ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલની સત્તા પર સવાલ: ‘બિલ રોકવાનો અધિકાર નથી’ – 4 રાજ્યોનો સૂર
નવી દિલ્હી: રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચેના સંઘર્ષના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે મંગળવારે સુપ્રિમ કોર્ટમાં કર્ણાટક, પંજાબ, કેરળ અને તેલંગણાએ મહત્વપૂર્ણ દલીલ કરી હતી. આ રાજ્યોનું કહેવું છે કે બંધારણ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કોઈ પણ બિલને રોકવાનો…
- સુરત
સુરતના રત્નકલાકારોના બાળકોને સ્કૂલ ફી સહાયમાં ઠેંગો: 70,00થી વધુ અરજી છતાં એકપણને ચૂકવણી નહીં
ગાંધીનગર-સુરત: હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રાજ્યના રત્ન કલાકારોનાં બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા રૂ. 13,500/-ની મર્યાદામાં 100 ટકા શાળા ફી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય અંતર્ગત 31 જુલાઇ સુધીમાં કેટલી અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને…
- ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા પર મુખ્યમંત્રીએ રજૂ કર્યો અભિનંદન પ્રસ્તાવ: PM મોદી અને સેનાના હિંમતભર્યા પગલાંની સરાહના
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રના બીજા દિવસે ઓપરેશન સિંદૂરની આ સફળતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. તેમણે આ પ્રસ્તાવ રજૂ કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું…