- કચ્છ
માતાના મઢ પતરી વિધિ વિવાદઃ મંદિરના મહંત સહિતના અન્ય લોકો સામેનો ૨૦ કરોડનો બદનક્ષી કેસ કોર્ટે ફગાવ્યો…
ભુજ: કચ્છના દેશ દેવી ગણાતા આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીની આઠમના દિવસે રાજાશાહી વખતથી યોજાતી પતરી વિધિ કોણ કરશે એ મુદ્દે રાજપરિવારના સભ્યો વચ્ચે કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કચ્છના રાજવી કુટુંબના અંતિમ મહારાવ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા દાખલ કરવામાં…
- ભાવનગર
ભાવનગરમાં કથળતી કાયદો-વ્યવસ્થા સામે ‘આપ’નું પ્રદર્શન: કાયદાની ‘નનામી’ કાઢી વિરોધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)ભાવનગર: ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સામે પ્રશ્નો ઊભા થાય તેવો ગુનાહિત કૃત્યનો સિલસિલો યથાવત રહ્યો હતો. કારણ કે શહેરમાં છેલ્લા છ મહિનામાં 18 જેટલા લોકોની હત્યા થઇ છે તેમ જ પોલીસે ૧,૪૧૫ આરોપીની જુદા જુદા હથિયારો સાથે…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની ખાણમાં લોડર સાથે ખાબકેલા યુવકનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો
સુરેન્દ્રનગર: જિલ્લામાં મુળીના ખાખરાળી ગામે ખનીજના કૂવામાં લોડર સાથે યુવાન ખાબક્યો હતો, જેના મૃતદેહને ૩૬ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ચોટીલા પ્રાંત અધિકારી સુરેન્દ્રનગર ફાયર વિભાગ અને રાજકોટ ફાયર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી…
- રાજકોટ
રાજકોટમાં સાતમ-આઠમ પૂર્વે ‘હાઈટેક’ જુગાર રેકેટનો પર્દાફાશઃ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને પકડ્યો…
રાજકોટ: સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનો અનોખો જ ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ આ સમય દરમિયાન જ જુગાર પણ ખૂબ રમવામાં આવે છે. સાતમ આઠમના તહેવાર પર લોકો જુગાર રમવામાં લાગી જતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાંથી હાઈટેક જુગાર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની ચર્ચા પણ હજુ રિપોર્ટ જ નથી સોંપાયો, ક્યારે સોંપાશે રિપોર્ટ?
ગાંધીનગર: ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની તૈયારીઓ તેજ કરી નાખી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫માં જાહેરાત કરી હતી કે ઉત્તરાખંડ બાદ ગુજરાત સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્ય વિધાનસભાને…
- ભાવનગર
ભાવનગરના કાળાતળાવ ગામે ખેડૂત પર હુમલો: ન્યાય માટે પાટીદાર સમાજ મેદાનમાં, શું છે સમગ્ર મામલો?
વલ્લભીપુર: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે નદીમાંથી રેતી ભરવા જેવી બાબતે વૃદ્ધ ખેડૂત પર ગામના ત્રણ અસામાજિક તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરી અપશબ્દો બોલવામાં આવ્યા હતા. આ હુમલામાં ગામના ખેડૂત અરજણભાઈ દિયોરાને ઈજાઓ પહોંચી હતી અને તેમને ભાવનગરની સર…
- અમદાવાદ
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર: ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્ત્વના વિધેયકો રજૂ થશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આઠથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સત્ર ત્રણ દિવસનું રહેશે, જેમાં સરકારી કામકાજ અને વિવિધ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા…