- અમદાવાદ
ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર, રાજ્યને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ (જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે.આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય…
- અમદાવાદ
અમદાવાદ સરસપુરમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા….
અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્યો રથયાત્રા નીકળતી હોય છે. આ દિવસે ભગવાન મંદિર છોડી ભક્તોને મળવા બહાર નગરચર્યાએ નીકળે છે. આ દિવસ ભક્તો માટે…
- અમદાવાદ
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન: ઝાલોદના મોટીહાંડી અને પ્રાંતિજના ઝીંઝવામાં એક વોર્ડની ચૂંટણી મુલતવી
અમદાવાદ: ગુજરાત સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 27 ટકા અનામતની જાહેરાત કર્યા પછી, રવિવારે પહેલી વાર 3,541 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાયું હતું. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા 10,479 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી લઇને…
- રાજકોટ
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: કાલાવડમાં 4.33 ઇંચ, ઊંડ નદી બે કાંઠે, ખેડૂતોમાં વાવણીલાયક વરસાદનો આનંદ
રાજકોટ: સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી હતી. આ દરમિયાન સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા હતા. 21 જૂનના રોજ જામનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશઃ 251 મૃતકના DNA સેમ્પલ મેચ થયા, 245 મૃતદેહ સોંપાયા
અમદાવાદ: ૧૨ જૂનનાં રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં ૨૫૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે ૬ પરિવાર નજીકના સમયમાં સ્વજનોના મૃતદેહ સ્વીકારશે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ…
- અમદાવાદ
બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ વરસાદ પડ્યોઃ બનાસ નદીમાં નવા નીરની આવક
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૨ જૂન સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા પર…
- ભાવનગર
વરસાદી માહોલ વચ્ચે આજે ભાવનગર જિલ્લાની 224 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન
ભાવનગર : જિલ્લામાં આજે રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે. શુક્રવાર સાંજથી ગ્રામ પંચાયતોમાં જાહેર પ્રચાર પડધમ શાંત થઇ ગયા છે. હવે સરપંચ-સભ્યોના ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરી મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લામાં સતત ત્રણ દિવસ…
- જૂનાગઢ
ગિરનારની ‘દૂધ ધારા પરિક્રમા’: 65 વર્ષથી અવિરત છે દુષ્કાળનો અંત લાવનાર આસ્થાનો પ્રવાહ
જૂનાગઢ: સૌરાષ્ટ્ર સંતો, શૂરા અને ભક્તિની ભૂમિ રહ્યું છે. સૌરાષ્ટ્રના ચેતનાનાં કેન્દ્ર સમાન ગિરનારની પાવન ભૂમિ પર દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દૂધ ધારા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમા લગભગ 65 વર્ષથી પણ વધુ સમયથી…
- અમરેલી
સરાહનીય પહેલ: રાજુલાના ધારાસભ્યએ પૂર પીડિત માલધારી પરિવારને પોતાના ખર્ચે 10 નવા ઘેટાં આપ્યા
અમરેલી: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમરેલી જિલ્લામાં જાનમાલને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામમાં ચાર દિવસ પહેલા આવેલા ભારે વરસાદના કારણે સર્જાયેલા અચાનક પૂરથી એક…